Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 128
________________ ગણિત કોયડા (૨) વિશેષ ખુલાસો પૃષ્ઠ તોરણ આકૃતિ આ પ્રમાણે સમજવીઃ ૨ ૪ ૬ ૮ આમાં ૧-૨-૩થી તોરણનાં પાંદડાંની આકૃતિ બને છે. તે જ રીતે ૩-૪-૫, ૫-૬-૭ અને ૭-૮-૯થી પણ તોરણનાં પાંદડાંની આકૃતિ બને છે. હવે દરેક આંકડાનો સરવાળો કરીએ તો અનુક્રમે ૬, ૧૨, ૧૮ અને ૨૪ આવે છે, એટલે કે બધા આંકડા બેકી છે અને તે અનુક્રમે નો તફાવત બતાવે છે. ૧ + ૨ + ૩ = ૬ ૩ +૪+ પ = ૧૨ પ + $ + ૭ = ૧૮ ૭ + ૮ + ૮ = ૨૪ જો માત્ર ત્રાંસી લીટીઓનો સરવાળો કરીએ તો પરિણામ એકી આંકડામાં આવે અને તે ચારનો તફાવત બતાવે છે. જેમ કેઃ ૧ + ૨ =૩. ૩+૪= ૭. પ+ ૬ = ૧૧. ૭ + ૮ = ૧૫. ૩ + ૨ = પ. ૫ + ૪ = ૯, ૭ + ૬ = ૧૩. ૯ + ૮ = ૧૭. પૃષ્ઠ 15 જો રકમમાંથી ૭ કે ૯ ચૂક્યા હોય તો જવાબમાં કે ૯ એવો વૈકલ્પિક જવાબ આપવાનો રહે છે; કારણ કે તેમાં ૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130