Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 103
________________ ૯૮ ગણિત કોયડા (૧૨૦). ૧૩ ઈચ. પહેલો ગ્રંથ ઊલટે પડેલો હોય તો તેનું પાનું છેલ્લું આવે ત્યાંથી પૂઠુંકોરે. બીજા ગ્રંથનું પૂઠું + ૧ ઈચ પાનાં +1 પૂઠું કરે અને ત્રીજા ગ્રંથનું પૂઠું કોરે. જો ત્રીજો ગ્રંથ અવળો પડેલો હોય તો તેનું છેલ્લું પાનું પહેલું આવી જાય. એટલે ટૂંકામાં ટૂંક રસ્તે +૧+++= ૧૨ ઈચનું અંતર કાપવું પડે. (૧૨૧) ૧૨૧. ૨, ૩, ૪, પ અને થી ભાગી શકાય એવી નાનામાં નાની રકમ ૬૦ છે. તેમાં 1 ઉમેરીએ તો ૬૧ થાય. પણ તેને ૧૧થી ભાગતાં ૬ શેષ વધે છે, એટલે તે હોઈ શકે નહીં. હવે ૬૦ x ૨ = ૧૨૦ + ૧ = ૧૨૧ની રકમ પણ એવી છે કે જેને ૨, ૩, ૪, ૫ કે થી ભાગતાં ૧ વધે છે અને તેને ૧૧થી ભાગતાં કંઈ શેષ વધતી નથી, તેથી ૧૨૧ એ તેનો ખરો જવાબ છે. (૧૨૨) સરખા જ રહે. ધારો કે પ્યાલો પાશેરનો છે, તો સ્થિતિ નીચે મુજબ થાયઃ . ૧ શેર પાણી વ. ૧ શેર દૂધ -0ા શેર પાણી + વા શેર પાણી ૦ શેર પાણી બાકી ૧ શેર દૂધ + ૦ શેર પાણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130