Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ ૧૦૧ ગણિત કોયડા (૧૩૧). આ કોયડો સહેલાઈથી ઉકેલી શકાય તેવો છે. ૧ વિઝણાની કિંમત ૨ દર્પણ અને ૩ કંકાવટી જેટલી છે, એટલે ૨ વીંઝણાની કિંમત ૪ દર્પણ અને ૬ કંકાવટી જેટલી થઈ. આનો અર્થ એ થયો કે ૪ રૂપિયામાં ૨ વીંઝણા આવ્યા અને ૪ રૂપિયામાં બાકીની વસ્તુઓ આવી. ૪ રૂપિયામાં ૨ વીઝણા આવ્યા એટલે ૧ વીઝણાની કિમત. ૨ રૂપિયા થઈ. હવે ૨ દપર્ણની કિંમત ૩ કંકાવટી જેટલી છે, એટલે ૪ દર્પણની કિંમત ૬ કંકાવટી જેટલી થઈ. આ રીતે અર્ધી કિંમતમાં દર્પણ આવ્યાં અને અર્ધી કિંમતમાં કંકાવટીઓ આવી. અર્ધી કિંમત એટલે ૨ રૂપિયામાં ૪ દર્પણ આવ્યાં; તેથી દર્પણનો ભાવ ૦-૫૦ પૈસા થયો અને ૨ રૂપિયામાં ૬ દર્પણ આવ્યાં, તેથી દર્પણનો ભાવ ૩૩. પૈસા થયો. (૧૩૨) પહેલા પાસે ૪ ચપ્પ, બીજા પાસે ૪ સૂડી, ત્રીજા પાસે ૪ કાતર અને ચોથા પાસે ૪ પાકીટો હતાં. તેમણે એકેક નંગની ફેરબદલી કરી, એટલે દરેક પાસે ૧ ચપ્પ, ૧ સૂડી, ૧ કાતર અને ૧ પાકીટ થયું. તે દરેક નંગ ૧ રૂપિયા લેખે વેચતાં દરેકને ૪–૪ રૂપિયા મળ્યા. (૧૩૩) રૂ. ૭-૨૦ પૈસાનો. તે આ રીતે ૫૦ પૈસા ૫૦૦ ગ્રામ ખાંડ ૪૦ પૈસા ૫૦૦ ગ્રામ ગોળ ૯૦ પૈસામાં ૧૦૦ ગ્રામ માલ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130