________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૬૩ પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા ભેગી જ વર્તે છે, તેથી તે નિશ્ચયસમ્યગ્દર્શન છે, ને તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહાર તત્ત્વના ભેદનું લક્ષ ને વિકલ્પ તે કાંઈ મોક્ષમાર્ગ નથી; પણ નિશ્ચય સાથેના વ્યવહારસમ્યગ્દર્શનમાં તે તત્ત્વોનું જાણપણું હોય છે તેનું આ વર્ણન છે. તેમાંથી જીવતત્ત્વનું અને તેના ભેદોનું વર્ણન હવેની ત્રણ ગાથામાં કરે છે. તે કાા
જઘન્ય અંતરાત્મા... અવિરત સમ્યગ્દષ્ટિ તે પણ મોક્ષમાર્ગી છે.
Please inform us of any errors on [email protected]