Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 255
________________ Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates [વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ભિન્નભિન્ન છે; મોક્ષનું કારણ વીતરાગ છે, બંધનું કારણ રાગ છે. ૬૦૯. જે મોક્ષનું કારણ હોય તે બંધનું કારણ થાય ? ના. ૬૧૦. જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ થાય? ના. ૨૪૦ ] ૬૧૧. સાતતત્ત્વની ઓળખાણ તે શું છે ? તે વીતરાગ જૈનધર્મનો એકડો છે. ૬૧૨. સાતતત્ત્વ જાણીને શું કરવું? આત્માના શુદ્ધસ્વભાવની અનુભૂતિ, પ્રતીત કરવી. ૬૧૩. સામાયિક-ક્યારે થાય ? સમભાવી-જ્ઞાનસ્વભાવી આત્માને જાણે ત્યારે. ૬૧૪. તે સામાયિકનું ફળ શું ? ....... મોક્ષ. ૬૧૫. બહિરાત્મા જીવ પરમાત્મા થઈ શકે? હા, તે આત્માને ઓળખીને પરમાત્મા થઇ શકે છે. ૬૧૬. એકેક જીવમાં ૫રમાત્મા થવાની તાકાત કોણ બતાવે છે? એ વાત જૈનશાસન જ બતાવે છે. ૬૧૭. નરકમાં પણ અંતરાત્મા હોય ? હા; ત્યાં પણ જે અસંખ્ય સમ્યગ્દષ્ટિ છે તે અંતરાત્મા છે. ૬૧૮. અંતરાત્માના ગુણસ્થાન ક્યા ક્યા ? ... ચારથી બાર. ૬૧૯. ઉત્તમ અંતરાત્મા કોણ ? સાતથી બાર ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી મુનિ. ૬૨૦. મધ્યમ અંતરાત્મા કોણ ? દેશવ્રતી –શ્રાવક ને મહાવ્રતી -મુનિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272