Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 191
________________ ૧૭૪ ચંપાલાલજીએ કહ્યું: “મને સેપે એ કામ ! હું એમને મનાવીશ! પણ રાજ્ય મારું માનવું પડશે !” રાણું કબુલ થયા. એટલે ચંપાલાલજીએ બનેને તાળ પાડી દીધે. હરિજનોને ન્યાય મળે. એટલે આ પછાતવર્ગના લોકોમાં દેરવણું જોઈએ. જે દરવણ ન હોય તે વેરવિખેર પડેલા અશ વેરાઈ જાય ! કોઈ પણ સક્રિય કાર્ય ન થાય ! આમ ગામડામાં જે છૂટક છૂટક વર્ગો છે તે બધાને મેળ કેવી રીતે પાડવો તેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. માત્ર ઉપદેશથી આ કામ નહીં બને ! ઉપદેશ માનશે પણ તેની અસર લાંબા વખત સુધી નહીં ટકે એટલે સંગઠન થાય અને યોગ્ય દરવણી મળે તે બન્ને પક્ષે ન્યાય મળે અને શાંતિ થઈ જાય ! અહિંસક અનાક્રમણને બીજો પ્રસંગ એકવાર પંજાબમાં હિંદુ-મુસલમાનનું તેફાન થયું. ત્યાં આર્યસમાજીનું જોર ! તેઓ સામને કરવામાં માને એટલે એક ગુરૂકુળના આચાર્ય બંદૂક લઈને નીકળ્યા. તેમણે કૂલિયા કુંભારને કહ્યું. “તું પણ ચાલ !” કૃલિયો કહે: “તમે આચાર્ય ડો. ભણુ છે પછી આમ કેમ કરે છે? મારાથી નિર્દોષ માનવહત્યાનું આ કામ નહિ થઈ શકે.” તેમણે કહ્યું: “વાત કરવાનો સમય નથી. તું ચાલ !” ફિલ કહેઃ “હું નથી આવતું ” તેમણે કહ્યું: “તું ખતમ થઈ જઈશ !” “ભલે! તેમ કરવા જતાં હું, મારી પત્ની અને ત્રણ બાળકે, ગાય અને વાછરડું આમ સાત પ્રાણીઓ ભલે હોમાઈ જતાં !” ફૂલિયાએ કહ્યું. તેણે ઉમેર્યું: “એથી કંઈ ઝઘડે શાંત નહિ થાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244