Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
દંડક-ત્રકરણ
Tr:
દંડક પદામાં ભ્રમવાથી હતાશ હૃદયવાળા તમ્હારા ભક્તને હવે ત્રણ દડની વિરતિથી સહેલાઈથી મળે તેવુ મેક્ષ પદ જલ્દી આયા.
૧૦
વિશેષાથ ---
ગાથામાં કહે છે કે હું શ્રી ૨૪ જિનેશ્વર : હવે તે ૨૪ ઢ‘ડકમાં ભ્રમણ કરવાથી અતિ ખેદ પામેલ હૃદયવાળા આ તમારા ભકતને ત્રણ દડની એટલે મનડ વચન અને કાયદડની નિવૃત્તિથી (ત્યાગથી) સુલભ એવું મેક્ષપદ શીઘ્ર પા’
ગ્રન્થકર્તાની આ માક્ષપદની પ્રાથનામાં-૧ ૬ કભ્રમણથી ઉત્પન્ન થતા એટ્ટ, ૨ ત્રણ દડના ત્યાગ, અને ૩ (ત્રણ) ક્રૂડના ત્યા ગથીજ) મેાક્ષપદની (જ) પ્રાપ્તિ, એ ૩ મુખ્ય વિષય છે, તે સબંધિ સક્ષિપ્ત સમજ આ પ્રમાણે
૨ સ્કુબ્રમળથી હેર—તિય ચગતિના ૯ કંડકમાં તથા નાર્ કના ૧ ઢંડકમાં જે દુ:ખ છે, તે સવ'ને જાણીતુ છે, તેમજ મનુજ્યના ૧ દંડકમાં સુખ અને દુઃખ મિશ્ર છે, અને દેવગતિના ૧૩ દંડકમાં જો કે પૌલિક સુખ છે, તેા પણ લાભવૃત્તિની અત્રિકતાથી ત્યાં પણ વાસ્તવિક દુઃખ છે, કારણ કે મનુષ્યાની માફ્ક વેામાં કલેશ મારામારી-દેવાંગનાએની ચારી-પરસ્પર ઈર્ષ્યા ઈત્યાદિ હાવાથી દેવાની જીદંગી પણ આત્મસન્મુખ થયેલા જીવને સાનાની એડીમાં નાખેલા કેઢીની માફક દુ:ખ ઉપજાવનારી લાગે છે. એ પ્રમાણે કોઈ પણ દંડકમાં વાસ્તવિક સુખ નથી. કેવળ મનુષ્યનાજ ૧ ૬ડકમાં જો મન વચન કાયાના સચમ જળવાય તે। આત્મિક સુખમાં આગળ વધી અન્તે મેાક્ષપદ પ્રાપ્ત કરાવે છે, માટે ર૪ દંડકના ભ્રમણના ખેદ અહિ ગ્રંથાર્તાએ પ્રગટ કર્યાં-કહ્યો છે.
૨ ૩૫ ના ચા---સસારની સર્વ ઉપાધિયા અને સસારભ્રમણનું મૂળ કારણ મન વચન કાયાના અશુભ યોગ છે, માટે ૧ આ ગ્રંથર્તાએ પેાતે વિરા પડે ‘વિરક્ત થયેલા જીવાને’ એવા અથવાપન્ન અવસૂરિમાં લખ્યા છે, અને વૃત્તિકર્તા વિરા પદવડે વિરતિથી” એવા અ` કર્યો છે. અને એ બન્ને અય અનુકુળજ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org