Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
લધુ સંગ્રહણી
શબ્દાથ :– ==સહિત
Trળો દશ ગુણે જોરે એક કેશ, એક ગાઉ વનંતે પર્યન્ત, છેડે (નદી જ્યાં ગંગા નદીને
સમુદ્રને મળે છે ત્યાં સિંધુળ=સિંધુ નદીનો
ફશ એ પ્રમાણે વિથો વિસ્તાર, પહોળાઈ
કુટુ=બે બે મૂ-મૂળને વિષે (જ્યાંથી નદી
મુખપત્રગુણવાવડે, ગુણે નિકળે છે ત્યાં)
સેનાલશેષ (બાકીનીને)
ગાથાર્થ ગગા અને સીંધુને વિસ્તાર મૂળમાં એક ગાઉ સાથે છ એજન, અને છેડે દશ ગુણે છે. એ પ્રકારે બમણે બમણે બાકીની નદીઓને છે. ૨૬
. વિશેષાર્થ – ગંગા-સિંધુ-રક્તા-રાવતી એ બાહ્ય ક્ષેત્રની ૪ નદીઓ જ્યાં સરોવરમાંથી નીકળે છે, ત્યાં પ્રારંભમાં દા યોજન પહેળા પ્રવાહવાળી છે, અને ત્યાર બાદ ૧૪૦૦૦ નદીનું પાણી ભેગુ થતાં અનુક્રમ વધતી વધતી જ્યાં સમુદ્રને મળે છે. ત્યાં ૬રા જન જેટલા મોટા પ્રવાહ (પટ) વાળી છે. તથા હિમવત અને હિરણયવંત ક્ષેત્રની ૪ નદીઓ પ્રારંભમાં ૧રા જન અને અને
# એ ૬રા જન પ્રવાહ અને એ ચારે નદીનું નિર્ગમ (નીકળવાનું સ્થાન) ઈત્યાદિ ઉપર કહેલું ગંગા-સિંધુનું કોઈપણ ઉતકૃષ્ટ સ્વરૂપ વર્તમાનકાળઆથતી નથી, પરંતુ અવસર્પિણીના પહેલા અને ઉત્સપિંગી છેલા આ આશ્રયી એ નદીઓનું સ્વરૂપ છે. અને હિમવંતાદિ ક્ષેત્રની ૧૦ મહાનદીઓનું પૂર્વોક્ત સ્વરૂપ તે સદાકાળને માટે એક સરખું છે. માટે વર્તમાનકાળની ગંગા -સિંધુ નદીનું સ્વરૂપ વિલક્ષણ દેખીને પૂર્વોકત સ્વરૂપ ખાટું માનવાનું સાહસ ન કરવું. ભરત અને એરાવત એ ૨ ક્ષેત્રોમાં કુદરતી રીતે જ ક્ષેત્રો અને કાળના એવા મોટા વિલક્ષણ ફેરફાર થઈ જાય છે, કે જેથી કેઈ સ્વરૂપ નિયમિતપણે લખી શકાય નહિ, ર ક્ષેત્રોમાં નિયત સ્વરૂપવાળો કેવળ વૈતાઢ્ય પર્વત અને ૧ નવભકટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207