________________
(ધ) અનુજ્ઞાના 8 સ્થળે કયારે ૨ રંગ' અથવા “શ્ન થાય છે. કહીં કહીં વિભકિતને લેપ પણ થઈ જાય છે.
સ્વરાન્ત અને હકારાન્ત ધાતુથી દ્વિતીય (૨) વર્તમાન કાળની “' (વિભક્તિ) ને સ્થળે પ્રાયઃ “” થાય છે. “ફ થતાં ધાતુના અન્તના હકારને લેપ થાય છે.
કઈ કઈ ધાતુથી અનુજ્ઞા ના સ્થળે વિકલ્પ “' અને કહી ૨ વિકલ્પ “ થાયછે.
કર્તાના પ્રતિ સમાન જણાતાં પ્રથમપુરૂના ક્રિયાપદની અંતમાં “ વા “A” જોડાય છે. તેમજ “જ” અને “ ના સ્થાનમાં “ર” થાય છે; જેમકે
–+નન, વિક–નિ , –ન, ર –ઠેન, એ પ્રકારે.
જ્યાં અત્યાર સુધી કામ સંપૂર્ણ ન થયું હોય, ત્યાં પ્રથમ (૧) વર્તમાનના પ્રયાને પ્રયોગ થાય છે. જ્યાં કોઈ પણ ક્રિયા સ્વભાવથી અથવા બરાબર થતી હેય એમ જણાય ત્યાં દ્વિતીય વર્તમાન કાળના પ્રયોગ થાય છે.
જ્યાં ક્રિયા હાલમાં જ થઈ છે એમ જણાય, ત્યાં પ્રથમ અતીત (ભૂત). કોઈ પણ સમયે ક્રિયા સંપૂર્ણ થઈ હોય પરંતુ તેનું ફળ વર્તમાન હોય, તે ત્યાં દ્વિતીય અતીત. જે કોઈ સમયે ક્રિયા સંપૂર્ણ થઈ હય, અને તેનું ફળ પણ વર્તમાન ન હોય, ત્યાં તૃતીય અતીતના પ્રત્યયને પ્રયોગ થાય છે.
કોઈ કાર્ય આરંભાયું હતું પરંતુ સમાપ્ત થયું નહિ એ પ્રકારનાં અર્થ જણુતાં ચતુર્ય અતીતના પ્રત્યે થાય છે.
પહેલાં સ્વભાવથી અથવા ઘણું કાળથી થતું એવા અર્થમાં પંચમ અતીતને પ્રત્યય થાય છે.
નિષેધ અર્થ જણાતાં પ્રથમ અને દ્વિતીય વર્તમાનમાં ક્રિયાની સાથે “ના” નો યોગ કરવો પડે છે. જેમકે ૭ ના તે થતો નથી. ના વા ના ર (તે) થાય નહિ. હે ના હું નહિ થાઉં. વા થાઉં નહિ,
પ્રથમ અતીતમાં “ના” ને યોગ, જેમકે- ના, ના રહેનતું થયે નહિ દ્વિતીય અને તૃતીય અતીતમાં “ના”ને યોગ ન નાં રાષ્ટ્ર રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com