________________
( ૭૧ ) ક્યાંહી કયાંહી ભૂતકાળમાં પણ વિમાન કાળના પદે વપરાય છે. જેમકે, রামচন্দ্র বনে গমন করেন দেখিয়া লক্ষণও তাহাদের সঙ্গে চলিলেন। રામચંદ્ર વનમાં જાયછે (એ) જોઈ લક્ષ્મણ પણ તેમની સાથે ચાલ્યા, ઉમ
જ જારી રચન9 એિ નાછું . આવું સુંદર પક્ષી કહી પણ જોયું નહિ, નિ ચાલુ માત્ર થી ત્રિમ ના. તેઓ કયારે પણ હારી વાત સાંભળતા નથી. - જે ક્રિયા હમણાજ પૂર્ણ થઈ વા થશે, તેમાં ક્યારે ૨ ભૂત અને ભવિષ્ય કાળને બદલે વર્તમાન કાળને પ્રાગ થાય છે. જેમકે. કિ વરે મા ત્રિfor Sફન (ાદન) તેઓ પહેલીવાર કલકત્તામાં જાય છે. (ગયા છે) મિ + 9 (નવ) તું ક્યારે જવાનેછું (જઈથ).
કયારે ૨ વર્તમાન અને ભવિષ્યત કાળને બદલે દ્વિતીય ભૂતની ક્રિયા વપરાય છે. જેમકે બધા ત્રિા જનમ ( ૬) ભુખે મરી ગયો(જઉં છું) ચચન નાફેડ ચર મા ના ફિ (વિ) જ્યારે તે) લાગી ગયો છે. ત્યારે હવે તે રૂપીઆ દઈ રહયે (આપશે).
ઉપદેશ, આગ્રહ આદિ જણાતાં ભવિષ્યત કાળની ક્રિયા વપરાય છે. જેમકે શાક માયજિત રદ થra 14મી આજ મહારે ઘરે ભોજન કરજે (કરજે). સનરે મિસા થી ૭િ ના ! કયારે પણ જૂઠું બોલતો બાલીશ) નહિ.
નામધાતુ, નામથી સ” પ્રત્યય લાવી નામ ધાતુ બનાવાય છે. [પ્રત્યયને લેપ થઈ જાયછે] નામ ધાતુથી વિભક્તિ લાવતાં ક્રિયા થઈ જાય છે; જેમજન સિન, ગર્જનાકરી એ અર્થમાં “
જન’ શબ્દથી જ પ્રત્યય લાવતાં નામ એ ધાતુ થયો. તેવા પ્રકારના ધાતુઓ નામ ધાતુ કહેવાય છે, તેથી વિભ્રતિ લાવતાં શનિ ', નનિય (તે) ગળે, (હું) ગળ્યે, એ પ્રમાણે મૂળ ધાતુની જેમ રૂપો બનાવાય છે. એવી રીતે શનિ ઋત્રિન, શનિન, ધ્વનિ કરી; રિવિન બાહર થયે, ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com