Book Title: Bang Bhashopadeshika Part 02
Author(s): Vadilal Dahyabhai
Publisher: Vividh Bhasha Shiksha Sahitya Mala

View full book text
Previous | Next

Page 90
________________ জাজলি কাষ্ঠ খণ্ডের দায় স্থির ভাবে দণ্ডায়মান রহিয়া তপশ্চরণ করিতে માનના કમે ધગ ધગતા ઉહાળામાં અમિના વચમાં અને ભયંકર વરસાદમાં ખુલ્લા સ્થાનમાં તેમજ શીયાળામાં પાણીમાં રહીને તપસ્યા કરવા લાગ્યો. જોત જોતાં તપસ્યાની માત્રા કઠેરથી પણ કઠેર [ઉગ્ર થઈ ગઈ, આહાર માત્ર એકદમ છોડી દઈને શુદ્ધ વાયુનું ભક્ષણ કરી જાજલિ લાકડાના ટુકડાની માફક નિશ્ચલ ઉમે રહીને તપસ્યા કરવા લાગ્યા. রৌদ্রের কিরণ, বৃষ্টির জল, ঝড়ের ধুলা-এ সকলেই জাজলির অনাবৃত্ত মস্তকে ক্রমাগত পতিত হইয়া গ্রন্থিসহ বৃহৎ জটা ভার রচনা করিল। কিছুকাল গত হইলে তাহাকে নির্জীব ও নিশ্চল ভাবিয়া চটক পক্ষী যুগল, সেই জটা গ্রন্থি মধ্যে স্বচ্ছন্দে কুলায় নির্মাণ, ডিম্ব এসব ও ছানা গুলিকে প্রতি পালন করিয়া যথা সময়ে স্থানান্তরে চলিয়া গেল। ઉનાળાના કિરણે વરસાદનાં પાણી, આંધીની ધૂળ, એ બધાંયે જાજલિના ખુલ્લા માથામાં ક્રમસર પડીને ચિટલીની] ગાંઠ સાથે મળી મોટો જટા ભાર બનાવી દીધે; થોડે સમય જતાં તેને જડ અને નિશ્ચલ જાણી ચકલાંનું જોડુ તેજ જટાની ગાંઠમાં સ્વછન્દ માળે બાધી, ઈંડાં મુકી અને બચ્ચાંને પાલન કરીને યંગ્ય સમયે બીજે સ્થાને ચાલ્યું ગયું দীর্ঘকাল পর তপােভঙ্গ হইলে সে মনে মনে ভাবিল-এই বার আমি যথার্থ ধৰ্ম্মোপজ্জন করিতে পারিয়াছি। এ জগতে আমি অদ্বিতীয়, আমার মত ধাম্মিক ও তপস্বী আর কেই নাই। ઘણા સમય પછી તપ પૂર્ણ થતાં તે મનમાં મનમાં વિચારવા લાગ્યો (જે). આ વખત હું એગ્ય ધર્મ પ્રાપ્તિ કરી શક્યો છું, આ જગતમાં હું અદ્વિતીય છું. હારા જે ધર્મ કરવા વાળો અને તપસ્વી બીજે કંઈ નથી. | এই কথা মনে করিবা মাত্র, কে যেন কোথা হইতে বলিয়া উঠিল জাজলি, ধৰ্ম্মোপাৰ্জ্জন করিয়াছি ভাবিয়া তােমার অহঙ্কার করা বৃথা। ধর্মাচরণে তুমি কোণ মতেই মহাত্মা তুলাধারের তুল্য হইতে পারিব না” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162