Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 497
________________ ૪૯૪ ભગવાઈ - ૨દા-ર/૯૮૧ પૂર્વવતું પૃચ્છા. હે ગૌતમ કોઇએ બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાગો કહેવો. હે ભગવન્! લેશ્યાવાળા અનન્તરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અહીં પહેલો અને બીજો ભાંગો કહેવો. એમ વેશ્યાદિ બધા પદોમાં પહેલો અને બીજો ભાગો કહેવો. પણ સમ્યમ્મિથ્યાત્વ મનોયોગ અને વચનયોગ સંબધે ન પૂછવું. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકમારો સુધી જાણવું. બેઇજિય, તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને સમ્યુગ્મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ અને વચનયોગ-એ પાંચ પદો ન કહેવાં. મનુષ્યોને અલેશ્યપણું, સમ્ય શ્મિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, નોસંજ્ઞોપયોગ,અવેદક, અકષા યિત્વ, મનોયોગ, વચનયોગ અને અગિત્ય-એ અગિયાર પદો ન કહેવા. જેમ નૈરયિ કોને કહ્યું છે તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકને પણ પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીનાં બધા સ્થાને પહેલો અને બીજો ભાંગો જાણવો. એકેન્દ્રિયને સર્વત્ર પહેલો અને બીજો ભાંગો કહેવો. જેમ પાપકર્મ સંબધે કહ્યું તેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો. એ રીતે આયુષ સિવાય યાવતુ-અંતરાય કર્મ પણ દેડક કહેવો.અનંતરોપાન નૈરયિકે પૂર્વે આયુષ કર્મ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે.લેશ્યાવાળા અનન્ત. રોપપન્ન નૈરયિકે આયુષ કર્મ સંબંધે ત્રીજો ભાંગો જાણવો. એ પ્રમાણે યાવતુ અનાકાર ઉપયોગ સુધી બધે ત્રીજો ભાંગો જાણવો. એમ મનુષ્ય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. મનુષ્યોને બધે ત્રીજા અને ચોથો ભાગો જાણવો. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણપાક્ષિકને ત્રીજો ભાંગો કહેવો. બધામાં પૂર્વ પ્રમાણે ભિન્નતા જાણવી. (શતક ૨૬ ઉદ્દેશકઃ ૩થી ૧૦:-) [૯૮૨) હે ભગવન્! શું પરંપરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. કોઈકે બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાંગો સમજવો. જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ પરંપરોપપન્ન નૈરયિકાદિસંબંધે પાપકમદિ નવ દંડક સહિત આ ઉદ્દેશક કહેવો. આઠ કર્મ પ્રવૃતિઓમાં જેને જે કર્મની વક્તવ્યતા કહી છે તેને તે કર્મની વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવતુ-અનાકાર ઉપયોગવાળા વૈમાનિકો સુધી જાણવું. [૯૮૩] હે ભગવન્! શું અનંતરાવગાઢ નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનંતરોપપનની સાથે પાપકમદિ નવદંડકસંગૃહીત ઉદ્દેશક કહ્યો તેમ અનંતરાવગાઢ નૈરયિકાદિ સંબંધે પણ વૈમાનિક સુધી ઉદ્દેશક કહેવો. [૯૮૪] હે ભગવન્! શું પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા.જેમ પરંપરોપપત્નક સંબધે ઉદ્દેશક કહ્યો તેમ પરંપરાવગાઢ સંબંધે પણ કહેવો. [૯૮૫ હે ભગવન્! શું અનન્તરાહારક (આહારના પ્રથમસમયે વર્તમાન) નૈર યિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનન્તરો પપન સંબધે ઉદ્દેશક કહ્યો તેમ અનન્તરાબક સંબંધે પણ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૯૮૬]શું પરંપરહારક નૈરયિકે પાપકર્મ બાંધ્યું-ઇત્યાદિ પૃચ્છા. પરંપરોપાનક સંબંધે ઉદેશક કહ્યો છે તે જ રીતે પરંપરાહારક સંબંધે પણ કહેવો. [૯૮૭] હે ભગવન્! શું અનંતરપર્યાપ્ત નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532