Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
દશાશ્રુતસ્કંધ છેદસૂત્ર-૩ [૧૧] તે મતિ સંપત્તિ કઈ છે? [મતિ એટલે જલ્દીથી પદાર્થને ગ્રહણ કરવો તે મતિ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ
(૧) અવગ્રહ – સામાન્ય રૂપે અર્થને જાણવો તે, (૨) ઇહા વિશેષ રૂપે અર્થને જાણવો તે, (૩) અપાય - ઇહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચિય વો, (૪) ધારણા – જાણેલી વસ્તુનું કાલાંતરે પણ મરણ સખવું, તે રૂપ સંપત્તિ.
તે અવગ્રહણ સંપત્તિ કઈ છે ? અવગ્રહમતિ સંપત્તિ છ પ્રારે છે. તે આ
પ્રમાણે
(૧) શીધ્ર ગ્રહણ ૬ (૨) એક સાથે ઘણાં અર્થોને ગ્રહણ ક્રવા, (૩) અનેક પ્રકારે ઘણાં અથને ગ્રહણ કરવા. (૪) નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ ક્રવો, (૫) અનિશ્ચિત અને અનુમાનથી ગ્રહણ કરવો, (૬) સંદેહ રહિત થઈને અને ગ્રહણ ક્રવો.
એ જ પ્રમાણે ઈહામતિ સંપતિ અને અપાયમતિ સંપત્તિ બંનેને છ-છ પ્રકારે જાણવી.
તે ધારણા મતિ સંપત્તિ કઈ છે ? ધારણા મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે -
(૧) બહુંધર, (૨) બહુવિધંધર, (3) પોસબંધર, (૪) દુધરને ધરનાર (૫) અનિશ્રિલંધર (૬) અસંદિગ્ધધર.
એ પ્રમાણે ધારણામતિ કહી, મતિ સંપદા કહી. [૧] તે પ્રયોગ સંપત્તિ કઈ છે ? પ્રયોગ સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–
(૧) પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ ક્રવો, (૨) સભાના ભાવો જાણીને વાદ #વો, (૩) ક્ષેત્રની જાણકારી મેળવીને વાદ વો (૪) વસ્તુ વિષયને જાણીને પષવિશેષ સાથે વાદ-વિવાદ કરવો. તે પ્રયોગ સંપત્તિ.
વિB] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે ? સંગ્રહ પરિતા સંપત્તિ ચાર પ્રકરે છે, તે આ પ્રમાણે -
(૧) વર્ષાવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું. (૨) અનેક મુનિજનોને માટે પાછા દેવાનું દ્દીને પીઠફલક, શય્યા, સંથારો ગ્રહણ
સ્વા. (૩) કાળને આશ્રિને ઉચિતકાર્ય ક્રવું-કરાવવું. (૪) ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર #વો. તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ છે.
વિઝ] આઠ પ્રકારે સંપદાના વર્ણન પછી હવે ગણિનું ક્તવ્ય કહે છે – આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય-પ્રતિ પતિપત્તિ શીખવીને પોતાના બાણથી મુક્ત થાય.
(૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા - મિથ્યાત્વમાંથી સમ્યક્તમાં સ્થાપના જવા રૂપ વિનય, (૪) દોષ નિધતિના વિનય – દોષનો નાશ
સ્વા રૂપ વિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org