Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ હેવો.] • આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા– નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાબિકી ધે છે અથાત તે એક સપ્તાહની હોય છે. વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્ક્રાસનમાં સ્થિત રહેવું જોઈએ. • આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા– દશમી ભિક્ષુ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અથતું તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત. વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના કાળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આશ્વ કુબ્બાસને સ્થિત રહેવું. પર] અગિયારમી ભિક્ષ પ્રતિમાને - આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમા વાટ જાણવું. – વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી (૧) નિર્જળ કટ્ટભકત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ ક્યનું સ્પે. (૨) ગામ યાવત્ રાજધાનીની બહાર – બંને પગોને સંકોચીને, - બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કાયોત્સર્ગ રે. - સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એક્રાત્રિી પ્રતિમાને અથતિ અગિયારમી પ્રતિમાને આધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે. • હવે બારમી ભિક્ષપ્રતિમા હે છે. - બારમી ભિક્ષુપ્રતિમા અર્થાત્ એક સમિઠી ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં સ્થા મુજબ જાણવા. • વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અહમ ભકત એટલે કે ચોવીહારો અઠ્ઠમ કરે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન-જળ ગ્રહણ રે. (3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સખી. અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથી– સર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68