Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
-
-
-
-
-
-
લા
દશાશ્રુતસ્કંધદસૂરપ્રશ્ન – શું આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ જ્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર - હા, કહે છે પ્રશ્ન – શું તે ધર્મ શ્રવણ ક્રે છે ? ઉત્તર – હા, ધર્મ શ્રવણ કરે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રે છે? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડી યથાવત્ પ્રવજ્યા સ્વીકારે છે ? ઉત્તર - હા, તે નાગાર પ્રવજ્યા સ્વીકાર ક્રે છે. પ્રસ્ત – શું તે તે જ ભવમાં સિદ્ધ થઈ. સર્વ દુઃખોનો અંત કરે ? ઉત્તર – તે સંભવ નથી, - સાધુ ભગવંત ઇયાં સંમિતિ પાળનાર યાવત બ્રહ્મચર્ય પાલન જનાર થાય છે.
આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પયરનું પાલન રે છે. અનેક વર્ષો સુધી સંયમ પય પાળીને ચાવત
ભક્ત પ્રત્યાખ્યાન ક્રે છે, તેનાથી અનેક ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગીને કોઈ દેવલોક દેવરૂપે ઉત્પન્ન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ પાપ રૂપ પરિણામ છે કે તે એ ભાવે સિદ્ધ થઈ સર્વે દુઃખનો અંત ન રે
એ નવમા નિયાણાનું સ્વરૂપ લ્હી [૧૨] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ નિર્ણન્ય પ્રવયન સત્ય છે - યાવત્ તપ, સંયમની ઉગ્ર સાધના ક્રતી વેળાએ તે નિર્ચન્થ સર્વે કામ, સગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય.
સર્વ પારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે
અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, ચાવંત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને તે શ્રમણ
અનંત, અનુત્તર, આવરણ સહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પામનાર થાય છે.
તે સમયે અરહંત ભગવંત જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદશ થાય છે. દેવમનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા - યાવત્ - અનેક વર્ષોનો કેવલિ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણોમાં ભક્ત પ્રત્યાખ્યાન રે છે. અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે.
અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ, બુદ્ધ, યુક્ત થઈને યાવત્ તે સર્વે દુઃખોનો અંત કરે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન હિત લ્યાણકારી સાધનામય જીવનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org