Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૯૮૬ [૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનષિક અને દૈવી ભોગોની તૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે • તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ર૯ - જે દેવોની ઋદ્ધિ, ધુતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. ૮િમોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું – તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ? - ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા * ૨ - અશુભ નું ફળ દેવાવાળા - ૩ - ચિત્તની મલિનતાને વધારનારા તેથી સાધુ આ દોષોનું આચરણ ના કરે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિયરે. [@] સાધુ - પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે અને તેવા સંયમ સ્થાનોનું સેવન કરે, જેનાથી તે ભિક્ષુ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે – શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે. – તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે આ સિવિષ સર્પ ઝેરનું વમન %ી દે છે. લ્ટિ] એ પ્રમાણે દોષોનો ત્યાગ ક્રીને – તે શુદ્ધાત્મા. ધર્માથી એવો સાધુ - મોક્ષના સ્વરૂપને જાણીને આ લોમાં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [] જે દઢ પરાક્રમી શુરવીર સાધુ - આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધ કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે. - એ પ્રમાણે હું તમને કહું છું - સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ગીશ મહામોહનીય સ્થાનો લ્હાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-સ્કપટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68