Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
એક નો સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડપત્રના પંખા સાથે, એક શ્વેત ચામર ઢોળતો અને અનેક નોકરો નાના-નાના પંખા લઈને ચાલતા હોય, એ રીતે તેના પ્રસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો જતો હોય
દૈદીપ્યમાન વિાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિર્મ યાવત્ બધા અલંકારોથી વિભૂષિત થઈ સારી રાત્રિ દીપજ્યોતથી ઝગમગતી વિશાળ કૂટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન ઉપર બેસતો હોય - ચાવત્ - સ્ત્રીઓના વિશાળ વૃંદથી ઘેરાયેલો રહેતો હોય.
૧૦
નિપૂણ પુરૂષો દ્વારા થતા નૃત્ય જોતો, ગીત-વીણા-ગુટિત-ઘન મૃદંગ-માદલ આદિ વાઘનો મધુર ધ્વનિ સાંભળતો એવો અને આ પ્રમાણે ઔદારિક એવા માનુષિક
કામ ભોગોને – શબ્દાદિ પાંચેય વિષયોને ભોગવતો હોય છે.
તે કોઈ કાર્યને વશ એક નોને બોલાવે તો ચાર-પાંચ નોર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ કરીએ ? તમારી અભિલાષા શું છે ? તમને ક્યો પદાર્થ પ્રિય છે ? આ બધુ જોઈને કોઈ સાધુ નિદાન કરે કે
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ રાજકુમારની જેમ માનુષિક કામભોગ ભોગવું,
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિર્પ્રન્થ – સાધુ નિદાન કરીને, નિદાન શલ્ય સંબંધી સંક્લ્પોની આલોચના, પ્રતિક્રમણ કર્યા સિવાય
જીવનની અંતિમ ક્ષણોમાં દેહને છોડીને
ોઈ એક દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતારૂપે ઉત્પન્ન થાય—
આયુ સ્થિતિ, ભવસ્થિતિ નો ક્ષય કરીને તે દેવલોક્થી ચ્યવી શુદ્ધ માતા અને પિતાના પક્ષવાળા ઉગ્રકુળ કે ભોગકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ત્યા તે બાળક સુકુમાર હાથ-પગ વાળો - યાવત્ - સુંદર રૂપ વાળો થાય છે.
બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતાં તે યૌવનને પ્રાપ્ત કરનારો
થાય છે.
તે સમયે સ્વયં પિતા સંબંધી પ્રાપ્ત કરે છે.
પ્રાસાદથી જતાં-આવતાં તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે - યાવત્ - તમને શું પ્રિય છે ? આદિ પૂર્વવત્.
પ્રશ્ન
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ
એવા
-
શ્રમણ કે બ્રાહ્મણ વલિ પ્રરૂપિત ધર્મ વ્હે છે ?
ઉત્તર
પ્રશ્ન
ઉત્તર
-
-
-
હા, ક્લે છે.
શું તે ઉપદેશ સાંભળે છે ?
આ સંભવ નથી, કેમ કે તે ધર્મશ્રવણને યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org