Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ દશાશ્રુતધચ્છેદ-૩ ઉત્પન્ન થાય છે. શંક રહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત ક્રે છે. [૧] આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખતે લોકમાં ઉત્પન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે. રિ૦] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે. બધાં દુઃખ છૂટી જાય છે. [૧] અંતપ્રાંતભોજી, વિવિક્ત શયન-આસન સેવી, અલ્પ આહાર કરનારા, ઇંદ્રિયોને દમન કરનારા, પાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. . [ સર્વ ક્ષમ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ પરિષહ-ઉપસર્ગોને સહન ક્રવાવાળા તપસ્વી સંયતને અવધિજ્ઞાન થાય છે. ૩િ] જેણે તપ દ્વારા અશુદ્ધ વેશ્યાઓને દૂર ફ્રી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે. અને તેના થકી સર્વ ઉર્ધ્વ અધો-તી-લોને જોઈ શકે છે. [૨] સુસમાધિયુક્ત પ્રશસ્ત લૈશ્યાવાળા વિતર્ક રહિત ભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલા આત્મા મનના પર્યાયોને જાણે છે. એટલે કે મન:પર્યવજ્ઞાની થાય છે.] | [] જ્યારે જીવના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમા લોકાલોને જાણે છે. [૨] જ્યારે જીવના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોમલોને જુએ છે. [] પ્રતિમા અતિ પ્રતિજ્ઞાની વિશુદ્ધ રૂપે આરાધના ક્રતા અને મોહનીય કર્મનો ક્ષય થતાં સુસમાહિત આત્મા સંપૂર્ણ લોમલોને જુએ છે. રિ૮ થી ૩૦ જે પ્રકારે તાલવૃક્ષ ઉપર સોય ભોવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે... જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે. જે રીતે ધમાળા વિનાનો અગ્નિ ઇંધણના અભાવે ક્ષય પામે છે. તે રીતે મોહનીય ર્મનો સર્વથા સયા થતાં બાકીના સર્વ ર્મનો ક્ષય કે વિનાશ થાય છે. [૩૧] જેમ સૂક્ષ મૂળીયાવાળું વૃક્ષ જળસિંચવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી તેમ મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના ર્મો ઉત્પન્ન થતાં નથી. ફિર જેમ બીજ બળી ગયા પછી પુનઃ અંક્સ ઉત્પન્ન થતાં નથી, તેમ કમબીજ બળ્યા પછી ભવાં ઉત્પન્ન ન થાય. [૩] દારિક શરીરનો ત્યાગ કરી નામ, ગોત્ર, આય અને વેદનીય કર્મનું છેદન જી કેવલી સર્વથા કર્મજ રહિત થાય છે. [૩૪] હે આયુષ્યમાન ! આ રીતે સમાધિને જાણીને સગપ્લેપ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણીને પામી આત્મા શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આથતિ ક્ષપક શ્રેણી માંડી મોક્ષે જાય છે. દશાશ્રુતસ્કંધની દશા-૫ નો મુનિ દીપરત્નસાગરે ક્ષ ભૂટાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68