Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/૩૫
* દશા-૬ ઉપાશપ્રતિમા'
જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટુંકમાં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસકને આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્ વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞાનું આરાધન જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે.
[૩૫] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલ છે કે -આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ૧૧ ઉપાસક પ્રત્તિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ફ્ક્ત ૧૧-ઉપાસક પ્રતિમાઓ કહેલી છે ? સ્થવિર ભગવંતોએ હેલી ૧૧-ઉપાસક પ્રતિમાઓ આ પ્રમાણે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સૂચિત પરિત્યાગ, (૮) આરંભ પરિત્યાહગ, (૯) પ્રેષ્ઠ પરિત્યાગ [૧૦] ઉદિષ્ટભક્ત પરિત્યાગ [૧૧] શ્રમણ ભૂત.
[પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા
જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ કરે છે, તે નાસ્તિક્વાદી છે. નાસ્તિબુદ્ધિ છે, નાસ્તિક દ્રષ્ટિ છે, જે સમ્યવાદી નથી, નિત્યવાદી નથી – ક્ષણિક્વાદી છે. જે પરલોક્વાદી નથી, જે હે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બલદેવ
નથી, વાસુદેવ નથી, નક નથી, નાસ્કી નથી, સુત અને દુષ્કૃત ર્મોના ફળ વૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ ર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આચરેલા ર્મ અશુભ ફળ દેતા નથી. ક્લ્યાણ કર્મ અને પાપર્મ ફળ રહિત છે. વ પરલોક્માં જઈને ઉત્પન્ન થતો નથી. નરક આદિ યાર ગતિવાળો નથી. સિદ્ધિ નથી. - જે આ પ્રમાણે કહે છે, આવી બુદ્ધિવાળો છે, આવી દ્રષ્ટિવાળો છે, આવી ઇચ્છા અને રાગ કે દાગ્રહથી યુક્ત છે, તે મિથ્યાદ્રષ્ટિ જીવ છે.
-
આવો મિથ્યાદ્રષ્ટિ જીવ મહાઇચ્છાવાળો, મહારંભી, મહા પરિગ્રહી છે. ધાર્મિક, અધર્માનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધર્માનુરાગી, અધર્મદ્રષ્ટા, અધર્મજીવી, અધર્માંતુક્ત, અધાર્મિક શીલવાળો, અધાર્મિક આચરણવાળો, અધર્મથીજ આજીવિકા કરતાં વિચરે છે.
૧૫૫
તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક આજીવિક્સ માટે બીજાને મ્હે છે. જીવોને મારો, તેના અંગોને છંદો, માથું-પેટ વગેરે ભેદો, કાપો, તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. વિના વિચાર્યે કાર્ય કે છે, સાહસિક હોય છે, લોકોની રિશ્વત લે છે. ચેતરપિંડી, માયા, છળ, ફડ, પટ અને માયાજાળ રચવામાં કુશળ હોય છે તે દુઃશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્ચરિત્ર, દારુણસ્વભાવી, દુવતી, દુષ્ટકૃત કરવામાં આનંદિત હોય છે. શીલરહિત, ગુણરહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ ન કરનારો અને અસાધુ હોય છે.
તે યાવજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી અપ્રતિવિસ્ત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org