Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૧૬૨ લેવા ક્યો છે. (૪) જો તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસકને શું લેવું ક્લ્પતું નથી. - સંક્ષેપમાં ઝ્હીએ તો તે ઉપાસના પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા ક્યે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન પે. — જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘર]માં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ - પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.'' - આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસક્તે જોઈને દાય કોઈ પૂછે— “હે આયુષ્યમાન ! તમે કોણ છો ?” ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન કરી રહેલા ઉપાસકે હેવું જોઈએ કે - ‘હું પ્રતિમાધારી શ્રાવણ છું.' આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે (૧) જઘન્યથી એક, બે અથવા ત્રણ દિવસ– (૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી– આ અગિયારમી ‘શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને અનુપાલિત રીતો વિચરે એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા ક્હી આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે. દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩ —X—-X-X-X • આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી Jain Education International અગિયાર ઉપાસક પ્રતિમા શ્રાવકોએ આદરવાની અને આચવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ] હેલી છે. — તે પ્રમાણે હું તમને કહું છું. * અહીં આ દશાના આરંભે અક્રિયાવાદી અને ક્રિયાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી. સમ્યક રીતે દશાશ્રુતસ્કંધની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68