Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ પ આ દશા-૪ “ગણિસંપદા • વહેલી, બીજી, ત્રીજી દિશામાં કહેવાયેલા દોષ શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે, એ બધાંનો ત્યાગ ક્રવાથી તે શૌક્ષ ગણિ સંપદાને યોગ્ય થાય છે. તેથી હલ્વે આ “દિશા”માં આઠ પ્રકારની ગણિ-સંપદાનું વર્ણન કરે છે. પિ] હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર આઠ પ્રકારની ગણિ સંપદા કહેલી છે. તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ ગણ સંપદા ફ્રી છે ? તે સ્થવિર ભગવંતોએ જે આઠ પ્રકારની સંપદા નિચ્ચે કહી છે, તે આ પ્રમાણે છે – (૧) આચાર, (૨) સૂત્ર, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૬) મતિ, (9) પ્રયોગ, (૮) સંગ્રહપરિજ્ઞા. ]િ તે આચાર સંપદા ઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મર્યાદા, બીજી રીતે જ્હીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્ય એ પાંચની આચરણા અને સંપદા એટલે સંપત્તિ.] આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – સંચમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું. અહંકાર રહિત થવું. અનિયત વિહારી થવું અતિ એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું. શ્રુત સ્થવિર તથા દીક્ષા પર્યાય જયેષ્ઠની માફક ગંભીર થવું. ]િ તે શ્રુતસંપત્તિ કઈ છે ? [શ્રુત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન] આ વ્યુત સંપત્તિ ચાર પ્રકારે જ્હી છે (૧) બહુશ્રુતતા - અનેક શાસ્ત્રોના જ્ઞાતા થવું. (૨) પરિચિત પણું – સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. (૩) વિચિત્રદ્યુતતા સ્વસમય અને પરસમયના તથા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતા થવું. (૪) ઘોષ વિશુદ્ધિ દ્મરક્તા – શુદ્ધ ઉચ્ચારણવાળા થવું. [૮] તે શરીર સંપત્તિ શું છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે ક્વી છે, તે આ – (૧) શરીરની લંબાઈ-પહોળાઈનું યોગ્ય પ્રમાણ હોવું. (૨) કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીરવાળા ન હોવું. (૩) શરીરનું સંવનન સુર્દઢ હોવું (૪) પાંચે ઇંદ્રિયોનું પરિપૂર્ણ હોવું. [] તે વચન સંપત્તિ કઈ છે? [વચન એટલે વાણી વચન સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે (૧) આદેયતા – જેનું વચન સર્વજન આદરણીય હોય, (ર) મધુરવચન વાળા હોવું. (૩) અનિશ્ચિતતા - રાગદ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વયનવાળા હોવું. (૪) અસંદિગ્ધતા - સંદેહ રહિત વચનાવાળા હોવું. [૧] શિષ્યની યોગ્યતાનો નિશ્ચય ક્રવાવાળી હોવી. (૨) વિચારપૂર્વક અધ્યાપન ાવનારી હોવી, (૩) યોગ્યતા અનુસાર ઉપયુક્ત શિક્ષણ દેનારી હોવી. (૪) અર્થસંગતિપૂર્વક નય-પ્રમાણ થી અધ્યાપન ક્રાવવાળી હોવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68