Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 13
________________ ૪ નેમનાથ હમચડી. આ હુમચડીનેા અંતિમભાગ આ છે: હુમચી હમચી હુમડી રે હુમચી છઇ ચુરાસી; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ હુમચી હરિષ વાસી રે. હ૦ ૮૧ સંવત પનર ખાસŕઈ ૨ ગાયુ નેમિકુમાર; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ વતિઉ જયજયકારા રે.” હુ૦ ૮૩ ( સ. ૧૫૬૨ ) ૫ આલાયણુ વિનતિ (સીમંધર સજ્ઝાય ) આ વિનતિના રચ્યા સવત આ છે:-- “ સ ંવત પુનરે ખાસતૢ અલવેસર ૨, આદિસર સાષિ તે; વીનવ્યે સીમધર રે, વામજ માંડે દેવ દર્શન દષિ તા. પર સ. ૧૫૬૨માં આદીશ્વરની શાખે વામજ વિનતિ બનાવી છે. ૬ સેરીસાપાર્શ્વનાથસ્તવ. આ સ્તવનમાં સેરીસામાં રહેલ લાડણપાર્શ્વનાથનું વર્ણન આપ્યુ છે. આના રજ્ગ્યા સવત્ આ છે: ---- Jain Education International_2010_05 નગરમાં આ “ પાસ કલ્યાંણુક ઇસમ દીહાડએ મહીયલ મહિમા પાસ દેખાડએ; દ્વેષાડએ પ્રશ્ન પાસ મહિમા સધ આવે ૯મટ્યા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવના ઘટ્યાં; સંવત પન્દર ખાસગ્નિ પ્રસાદ સેરીસાતળું, લાવણ્યસમે ઇમ આદિ ખેલેં નમા નમા ત્રિભુવન ધણી. ( સ. ૧૫૬૨ ) ૭ સુરપ્રિયકેવલીરાસ. સંવત સનત પનર સડસઠઇ આસા દિ સેામવાર; [ ä ] For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132