Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 59
________________ ચઉપઈ. આઠ પ્રભાવક બેલ્યા ધુરી પરગટ પંચ ઉતે કરી; ભવિકલેકમનિ ભય નહી કદા જિનશાસનિ તે દીપઈ સદા. ૨૧ ચિત્રકૂટપાસઈ વડગામ સુશ્રાવક બહાનું ઠામ, ધનહીશુઉ રૂપ રૂડલી પંચદ્રમ સારૂ ફૂડવી. કરઈ તેલ-વૃતનું વ્યવહાર ચિત્રકૂટ ચઉહટ વિચાર; પિઢઈ પારિ લપડઈ પાઈ ઢલી ફૂડલી કર્મ પસાય. ગ્રામલોક મનિ આવી ગયા આપિયા પંચદ્રામ કરિ દયા; વહરી વૃત વલિઉ જવ વલી વાગી ઠેસિ વલી તિમ ઢલી. ૨૪ જાણુઈ ધર્મતણું ભલ ભેદ હીઅડ પરૂ ન આણુઈ દ; પરનઈ આઈ કિંપિ મ જોઈ જા આપા નિજ કર્મ ન હોઈ. ૨૫ ધનવિણ માનવ કહ કિમ કરઈ ધનવિણુ ઉદર દેહિલા ભર; ધનવિણ ભુઅણિ ભલા નહી ભેગ ધનવિણ નહીં સકલસંગ. ૨૬ ધનવિણ નારિ નેહ નવિ ધર ધનવિણ દાસ કરમ ન કર, ધનવિણ કોઈ ન દેવ માન ધનવિણ અંતર ફફલપાન. ૨૭ સગા સણુજા જે સંસારિ ધનવિણ નવિ ચડવા દઈ રિ; યતી પાધરા જે વનિ રહઈ સૂધ મનિ ધર્મલાભ ન કહઈ. ૨૮ રયણિ દિવસિ ભાઈ જાગતાં ભાઈ ભટકઈ કઈ માગતાં, ધનનું ધણું જિહાં ૨ જાઈ અસગા હુઈ સગા તે થાઈ. ધર્મ વિહૂણ ધન નહી કદા ધર્મઈ ધન પામી જઈ સદા; ધર્મ ધણ કણ લાભઈ રાજ ધર્મ વિના કાઈ ન સર કાજ. ૩૦ ઘરિ પતું ઊમણમણુઉ મનિ વૈરાગ થયુ અતિઘણ; અલમાટિ ભવસિ૬ નીગમ્ જઈ જસભદ્ર સુગુરૂ પય નમૂ. ૩૧ ઘરિ મોકલાવી આવિઉ વહી બઈઠઉ સહિ ગુરૂ પાસઈ જઈ વાણું સુગુરૂ સુણે જિનમતી થિયુ વઈરાગ ભયુ તવ યતી. ૩૨ પાલઈ ચારિત્ર નિરતીચાર પંચ સમતિ ત્રણિ ગુપ્તિ વિચાર, યતિનઈ સૂધઈ મારગિ રહઈ ગુરૂ શિષ્યા નિતુ હીડઈ વહઈ ૩૩ [ ૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132