Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 125
________________ नवसु शतेषु गतेषु तु षण्णवतीसमाधिकेषु माघस्य । कृष्णैकादश्यामिह समर्थितं ममटनृपन (ण) ॥ २० यावद्धरभूमिभानुभरतं भागीरथी भारती । માઢi]ન મુન્નાનમ નિ ગ્રાનવામાધયઃ | તિ ]િ સ્થિત્ર] પુરાણુad [ ]* = સંસ્કાર श्रीमत्केशवसूरिसंततिकृते तावत्प्रभूयादिदं ॥ २१ इदं चाक्षयधर्मसाधनं शासनं श्रीविदग्धराज्ञा(जेन) दत्तं ॥ संवत ॥ ९७३ श्रीमंम राज्ञा] (जेन) [समर्थि] तं संवत् ९९६ ॥ सूत्रधारोद्भव[शत] योगेश्वरेण उत्कीर्णेयं प्रशस्तिरिति । સારાંશ-ઉપરના લેખથી જોઈ શકાય છે કે–પ્રથમ લેખમાં સર્યાચાર બનાવેલી પ્રશસ્તિના ૪૦ શ્લેકે છે. પહેલા બે લે કામાં તીર્થકરની સ્તુતિ છે, ત્રીજે લેક રાજ કુટુંબના વર્ણ બને છે, (ખાસ નામ નથી) ચોથા શ્લોકમાં રાજા હરિવર્મન અને હેની સ્ત્રી રૂચીનાં નામે આપ્યાં છે. પાંચથી સાતમા લેક સુધીમાં હરિવર્મન પછી વિદગ્ધરાજના થયાનું, અને વિદગ્ધરાજે સોનાથી તળાઈ સેનાને ૩ ભાગ દેવને અર્થે વાપર્યો, અને છે ભાગ આચાર્યના ઉપદેશ પ્રમાણે વાપર્યો. હાર પછીના બ્લેકમાં વિદગ્ધરાજ પછી સંમટ અને મમ્મટ પછી ધવલ થયાનું બતાવ્યું છે. ધવલનું વર્ણન ઘણું વિસ્તારથી આપ્યું છે. હેમાં ધવલે દુર્લભરાય વિરૂદ્ધ મહેન્દ્રને આશ્રય આપ્યાના કથન ઉપરાંત ધવલના ગુણેનું વર્ણન છે. તે પછી હેના પુત્ર બાલપ્રસાદને ગાદીએ બેસાડ્યાનું અને પોતે સંસાર ત્યાગ કર્યાનું કથન છે. વળી બાલપ્રસાદની રાજધાની હસ્તિકુંડી (હથુંડી) માં હોવાનું જણાવ્યું છે. આગળ ચાલતાં વાસુદેવસૂરિ. કે જહેમનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, અને જેઓ વિદગ્ધરાજના ગુરૂ હતા, તેમના [ ૬૯ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132