Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 15
________________ ખર કર્તા-કવિવરની બુદ્ધિના આદરૂપ છે. છેવટ જતાં કવિએ એકપણ હાથની અનુપયેાગતા ન બતાવતાં મન્નેની વિદ્યમાનતાની જરૂરત મનાવી, તે વાત એકા-સંપ ઉપર ઘટાડી છે. અને છેવટે કવિએ કહ્યું છે: “મુનિ લાવણ્યસમય કહિ જોઇ જિહાં સ ંપ હે તિહાં સુષ હાઇ. સપિ લહિ ધનની કેડ સપે અંગ ન લાગે મેડિ; સપિ વેર ન ખાંધિ તી સ૫ વાંણિ શ્રીજિન ત માલવ મરહઠ સારઢ સાર ગુજરદેસ દેસ સણગાર; વિનય વિવેક વિચાર વિસેષ દસિ ધરમનાં તિહાં દેષ. જિહાં પેાઢા જિષ્ણુહુર પાસાલિ ર્સિ લેાક દિપતા દઆલ; સાતિનગર માંહિ થુસાલ ગાયુ કરસવાદ રસાલ. સંવત પનર ચમારે મુનિ લાવણ્યસમય ઉચિર; પાંમિ ચંદ્રપ્રશ્ન જિનરાય એકરસપિ પૂજિ પાય. ,, ૬૫ Jain Education International_2010_05 ૧૧ યોાભદ્રાદિદાસ આ રાસ, સ. ૧૫૮૯ના માઘ મહીનાના રવિવારે રચ્યા છે, તે, અને ખીજી કેટલીક હકીકત પ્રસ્તાવનાના પ્રારંભમાં કહી છે, એટલે અહિં વિશેષ લખવાની જરૂર નથી. તે પણ એ કહેવુ ભૂલવું જોઈતું નથી. કે, કવિવર લાવણ્યસમયને આ રાસ વાંચતાં, કવિના, ભાષાઉપરના કાનૂના ચાક્કસ ખ્યાલ થયા વિના રહેતા નથી. કિવની બીજી કેટલીક કૃતિ કરતાં આ કૃતિની ભાષા ખરેખર ભાષા શાસ્ત્રીઓને-તે ભાષાના શાખીનેાને અપૂર્વ આનંદ ઉપજાવે તેવી છે. [ ૧૧ ] For Private & Personal Use Only ર ૬૭ ' આ ઉપરથી એ પણ જણાય છે કે-કવિએ આ સવાદ સતિનગર માં સં. ૧૫૪માં બનાવ્યે છે. ૧૦ અતરીકેપાનાથ સ્તવન આને રચ્યા સંવત આ છે:-- “ સંવત પર્નરે ક્યાસિક વાણિ સુદિ વૈશાષતા દિન જાણુ, ૫૦ ઉલટ આષાતીને હુંઊ ગાયેા પાસ જિજ્ઞેસર જયેા. ( સ. ૧૫૮૮ ના વૈશાખ સુદ ૩.) , ૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132