Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 13
________________ ત્રીજું કષાય સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પીપર, પિપ્પરી, શિરીષ, અંબર, વડ, ચંપક, અશોક, આમ્ર, જંબૂ, બકુલ, અરજણ, પાટલ, બીલી, દાડમ, કેસૂડાં અને નારિંગ. • આને કષાય ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહંદૂ બોલી નીચેનો શ્લોક બોલવોપ્લેક્ષાત્યોદશોક-આમ્રપ્શલ્યાદિ-કલ્કસંમિશ્રમ્, બિંબે કષાયની, પતતાદવિવાસિત જૈને. પિપ્પલી પિપ્પલથૈવ, શિરીષોમ્બરકઃ પુનઃ; વટાદિક મહાછલ્લી, સ્નાપયામિ જિનેશ્વરમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ % હ હ પરમ-અતિ પિપ્પલ્યાદિ-મહાછલ્લેઃ સ્નાપયામીતિ સ્વાહી. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કષાયજળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34