Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
બારમું ગંધ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, કપૂર, કસ્તૂરી, અગર, ચંદન. • આ વસ્તુઓનો ઘોળ કરી જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશમાં ભરી લેવું. • પછી “નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોગન્ધાંગ-જ્ઞાનિકયા, સત્કૃષ્ટ તદુદકસ્ય ધારાભિઃ; સ્નાપયામિ જૈનબિલ્બ, કર્મોઘચ્છિત્તયે શિવદમ. કુંકુમાદિ-કપૂરેશ્વ, મૃગમદેન સંયુતઃ; અગર-ચંદનમિશ્નઃ સ્નાપયામિ જિનેશ્વરમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 ૐ હાં હાં પરમ-અહંતે ગધેન સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
ગંધ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
GOOGOs) ૧૫
જ009
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34