Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 32
________________ અઢારમું કેસર-ચંદન-પુષ્પ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, ચંદન, પુષ્પ જળકુંડીમાં જરૂરિયાત મજબ કેસર-ચંદન-પુષ્પ મેળવેલું જળ તૈયાર કરી તેને જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સૌરભ્યે ઘનસાર-પંકજ૨જો-નિઃપ્રીણિતૈઃ પુષ્કરૈઃ, શીતેઃ શીતકરાવદાતરુચિભિઃ કાશ્મી૨-સન્મિશ્રિતૈઃ; શ્રીખંડ-પ્રસવાચâશ્વ મધુરૈઃ નિત્યં લભેખૈર્વરે, સૌરભ્યોદક-સંખ્ય-સાર-ચ૨ણદ્વંદ્વં યજે ભાવતઃ. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—– ૦ હ્રૌં હ્રી ૫૨મ-અર્હતે કેસર-ચંદન-પુષ્પાદિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. ૭ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કેસર-ચંદન-પુષ્પ-મિશ્રિત જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOD ૨૩ GOOGOGO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34