________________
• અભિષેકના અંતે કુસુમાંજલિ કરવાની હોય છે. તે આ રીતે કરવી— ♦ નીચે જણાવેલો શ્લોક બોલવો—
નાનાસુગંધિપુષ્પોઘ-રંજિતા ચંચરીક-કૃતનાદા; ધૂપામોદ-વિમિશ્રા પતતાત્ પુષ્પાંજલિ બિમ્બે.
ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—
૦ ૐ હ્રૌં હ્રીં હૂં કુસુમાંજલિભિરર્ચયામીતિ-સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
• ત્યાર પછી જિનબિમ્બો ઉપર કુસુમાંજલિ ક૨વી.
• આ પછી સંપૂર્ણ અષ્ટપ્રકારી પૂજા કરવી.
• છેલ્લે આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરવાં અને ચૈત્યવંદન કરીને ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં' કરવું.
SOGOGOGO ૨૪ GOOGOGO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org