Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 33
________________ • અભિષેકના અંતે કુસુમાંજલિ કરવાની હોય છે. તે આ રીતે કરવી— ♦ નીચે જણાવેલો શ્લોક બોલવો— નાનાસુગંધિપુષ્પોઘ-રંજિતા ચંચરીક-કૃતનાદા; ધૂપામોદ-વિમિશ્રા પતતાત્ પુષ્પાંજલિ બિમ્બે. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હ્રૌં હ્રીં હૂં કુસુમાંજલિભિરર્ચયામીતિ-સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • ત્યાર પછી જિનબિમ્બો ઉપર કુસુમાંજલિ ક૨વી. • આ પછી સંપૂર્ણ અષ્ટપ્રકારી પૂજા કરવી. • છેલ્લે આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરવાં અને ચૈત્યવંદન કરીને ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં' કરવું. SOGOGOGO ૨૪ GOOGOGO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34