Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
તેરમું વાસ સ્નાત્ર
• આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ચંદન, કેસર અને કપૂર
• આ વસ્તુઓનો ઘોળ કરી જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– હૃથૈરાહ્લાદકરેઃ સ્પૃહણીયૈર્મન્ત્રસંસ્કૃતે જૈનમ્ ; રૂપયામિ સુગતિહેતો ર્વાસૈરધિવાસિત બિમ્બમ્. શિશિરકરકરાઐશ્ચન્દ્રનૈશ્ચન્દ્રમિત્રૈ:, બહુલ-પરિમલૌયૈઃ પ્રીણિત પ્રાણગન્ધઃ; વિનમદમરમૌલિ-પ્રોક્તરત્નાંશુજાલેઃ, જિનપતિવરįગે સ્નાપયેદ્ ભાવભક્ત્યા.
♦ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—
૦ ૐ હૌં હ્રીં પરમ-અર્હતે સુગન્ધ-વાસ-ચૂર્રીઃ સ્નાપયામીતિ
સ્વાહા.
૭ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
સુગંધ-વાસ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
GOOGOG) ૧૬ GOGOOD
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34