Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 29
________________ સૂર્યદર્શન વિધિ એક સુંદર સૂર્યની મૂર્તિ પ્રભુ સમક્ષ ધરવી. મૂર્તિ ન મળે તો આપણા સંઘોમાં ચૌદ સ્વપ્નો હોય છે તેમાંથી સૂર્યનું સ્વપ્ન લઈ આવવું અને તે જિનબિમ્બ સામે ધરવું. તે પણ ઉપલબ્ધ ન હોય તો છેવટના વિકલ્પ આરીસો ધરવો. • નીચેનો મંત્ર બોલવો– 0 38 સૂર્યોડસિ, દિનકરોડસિ, સહમકિરણો સિ, વિભાવસુરસિ, તમોપહોડસિ, મુનિયેષ્ટિતોડસિ, વિતતવિમાનોડસિક તેજોમયોડસિ, અણસારથિરસિ, માર્તડોદસિ, દ્વાદશાત્માસિક ચક્રબાંધવોડસિ, નમસ્તે ભગવન્! પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, ઋદ્ધિ કુરુ કુરુ, વૃદ્ધિ કુરુ કુરુ, કલ્યાણ કુરુ કુરુ, જયં કુરુ કુરુ, વિજય કુરુ કુરુ, ભદ્ર કુરુ કુરુ, પ્રમોદ કુરુ કુરુ, મમ સન્નિહિતો ભવ, શ્રીસૂર્યાય નમઃ સ્વાહા.... • ૨૭ ડંકા વગાડવા. • ધવલ-મંગલ ગીત ગાવાં. • પછી આગળનો અભિષેકવિધિ કરવો. 9090909) ૨૦ જ090909) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34