Book Title: Acharang Sutram Part 02
Author(s): Sudharmaswami, Jinhansasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ ॥ श्रीआचाराङ्ग પ્રીપિI | 89 ચૂર્ણિકાર નિશીથસૂત્રને આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધની પંચમચૂલારૂપે ગણાવે છે. નિશીથસૂત્રને અલગ ગણીએ તો આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધના કુલ પચ્ચીશ અધ્યયનો થાય છે. આચારાંગ અંગે આ સિવાય શૈલી, આચારાંગ સૂત્રના રચયિતા, નિયૂહાણ સ્થાન, પરિમાણ, વિષય દ્વાદશાંગીમાં આચારાંગ સૂત્રની પ્રથમતા આદિ વિષયોને વિસ્તારથી જાણવાની ઈચ્છા ધરાવનારાઓને, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ-૩૬ પ્રકાશિત દર્શન પ્રભાવક, શ્રુતસ્થવિર, પ્રવર્તક શ્રી જંબૂવિજયજી મહારાજ સંપાદિત આયાર સુત્ત (આચારાંગ સૂત્ર) પુસ્તકની પ્રસ્તાવના જોઈ જવા માટે અમારી નમ્ર વિનંતી છે. આચારાંગ પ્રદીપિકા: આચારાંગ સૂત્ર ઉપર આજ સુધીમાં અનેક વૃત્તિ/સ્તબક અને વિવેચનોનું નિર્માણ થયું છે. જેની નોંધ આ પ્રસ્તાવનાના અંતે પરિશિષ્ટ નં-૧માં આપી છે. ઉપરાંત આચારાંગને વર્ણવતી કેટલીક સજઝાયો અને પૂજાની ઢાળો પણ રાણી છે, જે રચનાઓ પરિશિષ્ટ નં-૨માં આપી છે. પ્રસ્તુત વૃત્તિ ખરતરગચ્છીય આચાર્યશ્રીજિનહંસસૂરિકૃત છે. જે દીપિકા યા પ્રદીપિકાના નામથી વર્તમાનમાં પ્રસિધ્ધ છે. જો કે શ્રી જિનસૂરિએ આ વૃત્તિનો પ્રદીપિકા તરીકે ગ્રંથની આદિમાં જ ઉલ્લેખ કર્યો છે.' - લગભગ ૯,૫% બ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના શ્રી લુણકર્ણરાજા અને મંત્રીશ્વર સંઘવી કર્મસિંહના સમયે વિ.સં. ૦% || ૧૧ || १श्री जिनहंससूरीन्द्रः क्रियते स्म प्रदीपिका।

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300