Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી ધુરંધરવિજ્યજીકૃત પોતે લેવા નિકળ્યા, આત્માનું સામ્રાજ્ય. ૩ લોકાન્તિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથ. ૪ સમજાવી પરિવારને. માતાને બહુ વાર; તૈયારી કરી સ્વામીએ, લેવા સંયમભાર. ૫
ઢાળ. ( રાગ ધનાશ્રો-મુનિવર પરમ દયાળ–એ દેશી) સંયમ લે સુખકાર, ઋષભજી (૨) દીક્ષા મહોત્સવને વરઘોડો, સુન્દર ને શ્રીકાર; ગષભજી
સ્વામી સુદર્શન શિબિકા શોભે, દેવ દેવી નરનાર , ૧ સિદ્ધારથ ઉદ્યાને પહોંચ્યા, વૃક્ષ અશોક રસાળ, ,, અલંકાર ઉતારી સર્વે, લોચ કરે મુઠી ચાર. , ૨ કનક કલશ પર નીલકમલશી, શોભી રહી કેશવાળ; ,
સુરપતિની વિનતિથી રાખી,ભક્તવત્સલ અણગાર. ૩ - નિર્જલ ૭૬ તપે ચૈત્ર વદિની અષ્ટમી તિથિ મહાર
મિ રમાઈ જવ ઉચ્ચરે, ચોથું જ્ઞાન વિશાલ. ૪ સાથે કચ્છ મહાચ્છાદિક, રાજવી ચાર હજાર , ધર્મ ધુરંધર એ મુનિવરથી, હશે મંગલમાળ. ૫
| ગીત (રાગ ભૈરવી–આવે આવો હે વીર સ્વામી મારા અંતરમાં-એ દેશી) લ્યોને ને આ ભિક્ષા ભાવે, ઋષભ દેવ ભગવાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56