Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા કરી દર્શન પુરન્ધર નાથના રે લો, ૧૯ ભાવે અન્યત્વ ભાવના માત જો. ચાલો૯ (દુહા ) વન વન વિચરી દુ:ખ સહે, રહે ભૂખ્યા દિનરાત; અન્ય કાઇ સાથે નહિં, લોક કરે છે વાત. કામળ એની કાય છે, અંગેા છે સુકુમાળ સુખ ને દુ:ખમાં એહની, કાણ કરે સંભાળ ? શીયાળે ઠંડી ધણી, ઉનાળે લૂ વાય; ચામાસુ અતિ દોહીલું, દુ:ખમાં દિવસેા જાય. એ મુજ નાના બાલુડા, એકજ મુજ સંતાન; વિકટ પંથ એણે ગ્રહ્યો, ત્યજી મમતા ને માન. નજરે આજે નિરખું, ઋદ્ધિ એની અપાર; દુ:ખમાં એ ન્યારો રહ્યો, સુખમાં પણ અવિકાર. ૫ ( ગીત. ) (પંખીડા સન્દેશા કે'જો મારા સ્વામને-એ દેશી) આ સંસાર અસાર સગુ` કાઇએ નથી, સ્વારથની શી કરવી જગમાં વાત એક પાતપાતાને માટે ચાહે અન્યને, સ્વાર્થ સરે પછી કાણુ તાત ને માત જોક ચેતન ચિન્તા પરની શાને તું કરે ? ૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ ર ૩ . ૪

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56