Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ ભાવવાહિ સ્તવને શ્રી ગૌતમસ્વામિને નમઃ પરમાત્મ-સંગીત-રસ-સ્રોતસ્વિનીમાંથી ચૂંટી કાઢેલા સ્તવન જ માહાત્મ (યમન કલ્યાણ-ત્રિતાલ) અહં જપીયે જાપ પ્રથમમાં અહં– વિદ્ધહરણુએ મંગળ જંગમાં, દૂર કરે સવિ દુરિત પલકમાં; તસસમ નહિં કઈ અવર ખલકમાં, ધરી હૃદયમાં ધ્યાન પ્રથમમાં–અહે પરમેશ્વર પરમેષિપદએ, મન્નાક્ષરમાં મગ્ન પ્રથમ સિદ્ધચક્રનું અનુપમ બીજએ, તઈયે અવરના રાગ જીવનમાં–અહં. એ જાપે ભવ ભવ ભય નાસે, ઋદ્ધિસિદ્ધિ સવિ આવે પાસે; ભાવ ભક્તિથી જપીએ ઉલ્લાસે, ધર્મ ધુરન્ધર નામ ભુવનમાં–અહે શ્રી આદિનાથ પ્રભુના સ્તવને (૧) (રાગ દુર્ગા ઓડવ જાતિ–ત્રિતાલ) આદિ પ્રભુકી નજરીયાં દીપે, જીપે મોહિનીકો માન મેદાનમેં–આદિ. ૧ લેક અલેક કે ભાવ દેખતે હૈ, ધીરી ધીરી ધસત સંસાર સયાં; જ્યોતિ ભવદીધ તારણ સેતુ-આદિ. ૨ રાગ તિમિરકા નાશ કરતહૈ, છતી છતી જગત દીપાવત હૈયાં; નાભિનરીન્દકે કુલમેં કેતુ-આદિ. ૩ નેમિસૂરીશ્વર પ્રેમે નમત હૈ, નમી નમી અમૃત પુણ્ય ભરૈયાં; ગાવે ધુરંધર હર્ષ કે હેતુ–આદિ૪ (૨) (યમન કલ્યાણ ત્રિતાલ) કાષભજિણુંદ સુખદાઈ........ સાંઈમેરા, ચરણકમલકે સેવત સબદિન, સુરપતિ કે સમુદાઈ સાંઈમેરા૧ કાળ અનાદિ કે દુરિત વિનાશન, સહસકિરણ વિકસાઈ, ૦ ૨ સુરનર મુકુટમણિકી પ્રભાસે, ચરણકી કાન્તિ સવાઈ— ૦ ૩ યુગકી આદિ મેં ભવજલ પતિતકો, અવલમ્બન પ્રભુદાઈ–ા, ૦ ૪ નેમિ અમૃત પુણ્ય વદનસે સુણ, ધુરકી વડાઈ– ૦ ૫ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56