Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005168/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારીશ્રી નેમિનાથાય નમઃ શ્રાવક-તેમ આરાધના દ્વિતીય આવૃત્તિ ' 5 કેટલીક : વિધિ સકલનકર્તા : મુનિ શ્રી દીપરત્નસાગરજી ( M.Com, M.Ed.) અભિનવ શ્રુત પ્રકાશન : ૩૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ <<<-09:00:00૦૦૦૦૦ eeeeeeeeeeeee પુસ્તક પ્રેરકના અતિ આરાધ્ય બાલ બ્રહ્મચારી વિષય વિકાર ભજક શ્રી નેમિનાથ ભગવાન ST ૦૦૦૦૦૦૦૦૦૦-૦૦૦૦૦૦૦ceeeeeeeeeeeeeeeeeeee જામનગરમાં શેઠજીના દહેરાસરજીમાં પ્રથમ લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે નાનું જીનાલય હતુ. બાજુમાં નદી હતી ત્યારના મૂળનાયકજી છે. જે હાલ ‘ અરિહંત' સ્વરૂપે બિરાજમાન છે. [હાલ તે દહેરીમાં મૂર્તિના સ્થાને પાદુકા પધરાવેલ છે. 8..........:00000 :*********************....... ૨૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ શ્રી આનંદ-ક્ષમા—લલીત-સુશીલસાગર ગુરુભ્યાનમઃ - શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ) -: વિધિ સકલનકર્તા :મુનિશ્રી દીપરત્નસાગરજી (M.Com. M. Ed.) અભિનવ શ્રુત પ્રકાશન ઃ ૩૨ ૨૦૪૯ ચૈત્ર સુદ ૧૩, રવિવાર તા. ૪-૪-૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ అండతాండంబందించండి | શ્રી નેમિનાથાય નમઃ – જરૂર વાંચશો તે સુચન :મારે સંસારી મિત્ર મલવા આવ્ય-સાથે એક ભાઈ-મિત્રે કહ્યું આ ભાઈ સુખી છે,કામ કહે–મેં વાત કરી ભાઈની નામરજી દેખાણ-મિત્રે કહ્યું ખર્ચ કેટલે-૬ હજાર-છપાવો આવી જશેબીજે દિવસે રકમ આવી ગઈ. તરત પ્રેસ કોપી થઈ-છપાણી– તેનું નામ “અંતિમ આરાધના.તે સાધુ-સાવીને આશ્રી હતી. છપાતા જ ૧ આચાર્ય તથા ૩ સાદવીજીને આરાધના કરાવાણીઆનંદ થયે–લગભગ લેપ થયેલી અંતે કરાવવાની આરાધના સજીવન થઈ એક વષે તે જ મિત્ર મલ્યા-કામકાજ? સાધુ જેવી શ્રાવકની અંતિમ આરાધના છપાવવા ભાવ છે. છપાવે-મારી લીમીટ આટલી-આનંદ થયે-આ પુસ્તક તે શ્રાવક અંતિમ આરાધના. ટુંક સમયમાં સામાન્ય ફેરફાર સાથે દ્વિતીય આવૃતિ બહાર પડે છે તે મારુ સૌભાગ્ય પ્રસ્તુત પુસ્તક દ્વારા શ્રાવક-શ્રાવિકાઓ અંતે સુંદર આરાધના કરવા વારંવાર આને ઉપગ કરી સ્થિર થાય, અંતે સમાધિ મરણ પામી થોડા ભામાં જન્મ-મરણથી મુક્ત બને. પુસ્તક પ્રકાશિત કરવામાં ફાળો આપનાર, પુસ્તકના કામમાં રહેલ પ્રેસ પરિવાર અને હું પણ સમાધિમરણ પામું. એ-જ–અભિલાષા –સુધમ સાગર ચૈત્ર સુદ ૧૧, હઠીભાઈની વાડી–અમદાવાદ ఉండాదండEGREDIC Page #5 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दसणस्स MEGREE ENGINE છેશ્રાવક અંતિમ આરાધના છે 6) CG– ૨૦eg૨૦=૦૦ews [શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય અથવા અન્ય કોઈ કારણસર અતિ નાજુક સ્થિતિ જણાતી હોય ત્યારે સભાન અવસ્થામાં આ“અંતિમ આરાધના વિધિ કરાવવી. ] | અંતિમ આરાધના વિધિ પહેલાં શું કરશે? (૧) પૂજ્ય સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રી ચતુવિધ સંઘને ઘેર નિમંત્રણ આપવું. (૨) તીર્થંકર પરમાત્માની પ્રતિમાજીને વિધિપૂર્વક લાવી આશાતના ન થાય તે રીતે ઘરમાં બિરાજમાન કરાવવા. (૩) પૂજ્ય ગુરુ ભગવંત પાસે આરાધના કરવી. [જે પ્રભુજીની પ્રતિમાજી તથા ચતુર્વિધ શ્રી સંઘની ઘેર પધરામણું કરાવવી કોઈ કારણસર શક્ય ન જ બને તે ગુરુ ભગવંત પાસે આ આરાધના કરવી. જે ગુરૂ ભગવંતને પણ એમ ન મળે તે શ્રાવક કે શ્રાવિકા પણ કરાવી શકે.' Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક અંતિમ આરાધના વિધિ :- આરંભ ૦ સર્વપ્રથમ પૂજ્ય ગુરુ ભગવંતની ઘેર પધરામણ કરવી. યોગ્ય આસને બિરાજમાન કરાવે. ૦ પિતાની શક્તિ અનુસાર જ્ઞાનપુજન-ગુરૂપુજન કરીને ગુરુ વંદન કરે. ૦ [ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે.] “હે ભગવનું મારે આ અવસરે શું કરવું યોગ્ય છે ? કૃપા કરીને ફરમાવે.” ( [આ સમયે એકાંત ઉપકારની ભાવનાથી ભરેલા સાધુ પુરુષ અંત:સમયની આરાધના કરવાનું ફરમાવે છે, તે આ પ્રમાણે.] - [જે પ્રભુ પ્રતિમાજી બિરાજમાન કરાવેલ હોય તો ગુરુ વંદન કર્યા પછી પ્રત્િમાજી ઉપરથી પડદે/અંગેલું છણું જે ઢાંકયું હોય તે લઈ લેવું.] – ખુલ્લા પ્રતિમાજી સન્મુખ મૈત્યવંદન કરવું. જે પ્રતિમાજી હોય તે ભગવંતના ચૈત્યવંદન સ્તવન થાય બાલવા. -રોત્યવંદન કર્યા પછી નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે જે પ્રતિમાજી પધરાવેલ ન હોય તો સ્થાપનાચાર્ય સન્મુખે કાયેત્સગ કરે-કરાવે.] [] અંતિમ આરાધના પૂના કેસ : (૧) શ્રી શાતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ(કહી Page #7 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના -વંદણવત્તિયાએ......અન્નત્થ.......... -(સાગરવરગંભીરા સુધી)એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. –કાઉસ્સગ પારી નમે ગત્ બેલી, શ્રેય કહે. શ્રીશાન્તિશ્રુતશાન્તિઃ શાનિકેશવશક્તિમુપશાન્તિ નયનું સદા યસ્ય પદા, સુશોર દા: સનું સન્તિ અને (૨) શ્રી શાસનદેવતા આરાધના કરેમિ કાઉસગ્ગ-(કહી* અનનથ૦. (સૂત્ર બેલી) એક નવકારને કાઉસ્સગ્ન કરે. કાઉગ પારી, નમેડ બેલી નીચેની થાય કહેઉપસવલયવિલયન,નિરાજિનશાસનવનૈકરતા; કુતમિહ સમીહિત, કૃતેશ્યઃ શાસનદેવતા ભવતા”. (૩) શ્રી ક્ષેત્રદેવતા આરાધના કરેમિ કાઉસ્સગ (કહી)-અનન્દ.......(સૂત્ર બેલી) એક નવકારને કાઉસ્સગ કરે. –કાઉસ્સગ્ગ પારી; નડતું, બેલી નીચેની થેય કહે– થસ્યા: ક્ષેત્ર સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા, સા ક્ષેત્ર દેવતા નિત્ય, ભૂયાન: સુખદાયિની. (૪) શ્રી ભવનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ (કહી.) -અનથ૦.(સૂત્ર બેલી) એક નવકારને કાઉસગ કરે. –કાઉસ્સગ પારી, –નમેડ બેલી નીચેની થાય કહે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જ્ઞાનાદિ ગુણસુતાનાં, નિયંસ્વાધ્યાય સંયમ રતાનાં વિદધાતુ ભવદેવી, શિવ સદા સર્વ સાધુનામૂ (૫) સમસ્ત વૈયાવચગરાણું સંતિગાણું સમ્માદ્રિ સમાહિગરાણું કરેમિ કાઉસ્સગ્ન' (કહી) અન્નત્થ...(સૂત્ર બોલી) એક નવકારનો કાઉસ્સગ્ન કરે કાઉસગ્ગ પારી, –નમે ડર્ડ તુ બોલી નીચેની થાય કહેસંઘેડત્રયે ગુરુ ગુણોઘનિધે સુયા વૃયાદિકૃત્યકારક નિબદ્ધ કક્ષા: તે શાનતયે સહ ભવન્તુ સુરા સૂરિભિ, સદષ્ટ નિખિલવિવિઘાત દક્ષા D આ રીતે પાંચ કાયોત્સગ કર્યા બાદ (૧) નમુસ્કુર્ણ (સૂત્ર) બેલે–પછી(૨) “અજિત શાન્તિ–સ્તવ બોલે–પછી(૩) આરાધનાની અધિષ્ઠાયિકા દેવીનો કાઉસ્સગ્ન કરે-શ્રી આરાધના દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન -અન્નત્થ. (સૂત્ર–કહે) (“સાગરવરગંભીરા”સુધી ચાર લેગસ્સનો કાઉસ્સગ્ગ કરે -કાઉસ્સગ્ગ પારી, નડહંતુ કહી નીચેની થાય બેલે યસ્યા સાનિધ્ય ભવ્યા?, વાંછિતાથ પ્રસાધક શ્રીમદારાધના દેવી, વિનવ્રતાપહાડતુવ: Page #9 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના જે પ્રતિમાજી ઘેર પધરાવેલ હોય તે” [આટલી વિધિ કર્યા પછી પ્રતિમાજીનું વિસર્જન કરે.' 3 અંત સમયની આરાધના - (૧) પૂજ્ય ગુરુભગવંત–બમાર શ્રાવક-શ્રાવિકાને બાલ્યકાળથી તેણે સેવેલા અતિચારોની આલોચના કરાવે. [1] સમાચારી લેકે ૦ સમાચારી લેક ૧ જે મેં જાતિ જિણ, અવરાહા જેસુ જેસુ ઠાણે સુ તેડહં આલોઉં, ઉઠએ સવ્વ ભાવેણ –મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વરપરમાતમાં જાણે છે. તેને અપ્રમત્તભાવે આલેચું છું [પ્રગટ કરુ છું –: અતિચાર આલોચના :– (૧) કાળ વિનય વગેરે આઠ પ્રકારનાં જ્ઞાનાચાર છે. તેમાં મારાથી થયેલા કેઈ પણ અતિચારને હું મનવચન-કાયાથી બિંદુ છું, તે મારું પાપ નિષ્ફળ થાઓ. (૨) નિ:શંકિત નિઃકાંક્ષિત વગેરે આઠ પ્રકારે દશનાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને-મન-વચન-કાયાથી હું બિંદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૩) પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ રૂ૫ ચારિત્રાચાર છે. તેમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન-કાયાથી છું. મારું તે પાપ મિથ્યા થાએ. શ્રાવક હુ નિંદુ (A) ત્રસ કે સ્થાવર જીવેાની જે કાંઈ હિંસા વિરાધના કરી હોય કે થઈ હોય તેનુ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિદ્રુડમ્. (B) ક્રોધ-લાભ-ભય-હાસ્યથી જે જૂઠ ખેલાયુ' હાય તેનુ' મન-વચન-કાયાએ કરી મિચ્છામિદ્રુડમૂ . (C) ચેડું કે વધુ નહી' આપેલુ પારકુ દ્રવ્ય મે‘લીધુ હોય તેનુ' મન-વચન-કાયાએ મિચ્છામિદુક્કડમ્ (D) તિય 'ચ-મનુષ્ય-દેવસ બ'ધિ મૈથુન કર્યુ હાય,કરાવ્યુ હાય. અનુમાઘુ હોય, તેનું મન-વચન-કાયાએ મિચ્છામિદુક્કડમ્ (E) લાભને વશ થઈ, અનેક પ્રકારે ધન-ધાન્ય-સાનુ રૂપુ વગેરે જે જે પરિગ્રહુ કર્યાં હેાય; પુત્ર, સ્ત્રી, બંધુ, મિત્ર વગેરે સ્વજના કે અન્ય વસ્તુમાં મમત્વ ધર્યું હોય તે સર્વે ને હવે હું વાસિરાવું છું. (F) દિશા પરિમાણુ, ભોગપભોગ વિરમણ અનડ વિરમણુ એ ત્રણે ગુણવ્રત લીધા નહી કે લઈને ખરાખર પાલન ન કર્યુ હોય તેનું મિચ્છામિદુક્કડમ્. સામાયિક-દેશાવગાસિક-પૌષધ-અતિથિ વિભાગ (G) એ ચારે શિક્ષાવ્રત મે· લીધા ન હોય અગર તેના પાલનમાં જે કાઈ દોષ લગાડયે। હાય તે સનુ મિચ્છામિટ્ટુડન્ Page #11 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના (૪) “શક્તિએ કરી બાહ્ય-અભ્યતર એ બાર પ્રકારને તપ અવશ્ય કર જોઈએ તે તપાચાર છે. આ તપાચારમાં મને જે કેઈઅતિચાર લાગ્યા હોય અથવા છતી શક્તિએ મેં તપશ્ચર્યા ન કરી હોય તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. (૫) ધર્મ અનુષ્ઠાન-ક્રિયા વગેરેમાં જેટલું સામર્થ્ય હોય તેટલું વાપરવું, પણ ગોપવવું જોઈએ નહીં તે વીચાર છે. તેમાં જે કઈ અતિચાર લાગ્યો હોય અથવા શક્તિને ગોપવી હોય તે મારા તે દેષનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ આ ભવ કે પરભવમાં મેં આ પાંચ આચાર માંહેના કોઈપણ અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય કે સેવતાની અનુમોદના કરી હોય તેનું અરિહંત-સિદસાધુ આત્માની સાક્ષીએ મન-વચન-કાયા થકી હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું, મારા તે પાપને હું નિ દ છું –ગણું છું. આલોચું છું. ૦ સામાચારી બ્લોક-૨ – છઉમળ્યો મૂઢમણે કિત્તિમૃમિત્તપિ સંભાઇ છે, જ ચ ન સંભરાખ્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સી છશ્વસ્થ અને મુઢ મનવાળો હું કેટલું માત્ર સંભારું? તેથી જે મને સ્મરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુક્કડ [તે–તે સર્વ અતિચાર રૂપ મા દુષ્કૃત મિથ્યા થાઓ] Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૦ સામાચારી લેાક–૩ :જ જ’મણેણુ અદ્', જ' જવાયા એ ભાસિઅ‘પાવ’, કાએણ્ ય જે ચ કય, મિચ્છામિ દુક્કડં તસ શ્રાવક જે-જે પાપ મનથી માંધ્યુ' (યુ) હાય, જે જે પાપ વચનથી ખેલાયુ હેાય અને કાયા વડે જે-જે પાપ કર્યું હાય તે સવે નુ મિચ્છામિ દુક્કડમ (મારૂ તે દુષ્કૃત મિથ્યા થાએ) ૦ સમાચારી બ્લાર્ક-૪ : હા કુટડુ કયં હા દુ,કારિઅ· અણુમય પિ હા દુ અતા અા જઝઇ હિયય' પચ્છાણુ તાવેણ, હા હા (અરેરે) મે' જે દુષ્ટ વર્તન કર્યું, અરે ! ખીજા દ્વારા જે મેં દુષ્ટ વન કરાવ્યું, અરે ! મેં જે દૃષ્ટ કાય ને અનુમેદન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારું હૃદય(વચ્ચે વચ્ચે) મળી રહ્યુ છે [મને તે પાપના તીવ્ર પશ્ચાતાપ થાયછે.] -: દુષ્કૃત ગઈ : મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા એવા મેં આ સૌંસારમાં ભટકતા આ ભવ કે પરભવે, અગ્નિ'હત, સિદ્ધ આદિ લેાકેાત્તર પુરુષને અવ વાદ કર્યાં હાય. –કુદેવ આદિની સ્થાપના કરી હાય, –ઉત્સૂત્ર પ્રરૂપણા કે અના અનથ કરી મિથ્યાત્વની સ્થાપના કરી હાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ૧૧ -સજ્ઞ ભગવતના ધમની નિંદા/વિરાધના કરી હોય, કુમાની પ્રરૂપણા કરી હોય. આવી આવી રીતે જીવાને મિથ્યાત્વ અવિરતિ વગેરેના સેવનમાં હુ' નિમિત્ત બન્યાહાઉ તે મારા સદુષ્કૃતેને નિદુ છું. -વિકથા કરી હોય, પ્રમાદ સેવ્યા હાય, ચતુવિધ સંઘની નિદા કરી હોય, મૈત્રી આઢિ ભાવના ન ભાવી હેય વિપરીત આચરણા કરી હેાય, પૂજનીય ગુણાધિકાની આશાતના અખહુ– માનાદિ પ્રવૃત્તિ કરી હોય, ભક્ષ્યાભક્ષ્યના વિવેક ન સાચવ્યા હેય આ કે આવા પ્રકારે જે કંઇ પણ દુષ્કૃત કર્યો હોય તે સવે દુષ્કૃત્યેાની હુ નિંદા કરૂ છું, તેનું મિચ્છામિ દુક્કડમ . –સમગ્ર જીવનમાં જે જે પાપકમ (દુષ્કૃત) અપરાધ આદિ કર્યો હેાય તે છેવટે આત્મસાક્ષીએ પણ નિંઢવા જોઈ એ.’ આ વાતને યાદ કરીને મનથી નહી' ચિંતવવા યેાગ્ય, ભાષાથી નહી' ખેલવા ચેાગ્ય, કાયાથી નહી કરવા યાગ્ય એવી સ આચરણા રૂપ જે કઈ પણ દુષ્કૃત કર્યુ હોય તેની અરિહત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, આત્મસાક્ષીએ નિદા સાક્ષીએ ગાઁ કરું છું. મારા તે સઘળા થાએ, મિથ્યા થાઓ. મિચ્છામિ દુક્કડમ્ કરૂરૂં છું. ગુરૂ દુષ્કૃત મિથ્યા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાવક ૦ સામાચારી કલેક–૫:– જ ચ શરીર સુદ્ધ, કુટુબ ઉવગર રવ વિનાણું વિધાય જયણ, સંજાય તે પિ નિદામિ, - મારા જે જે શરીર...ધન....કુટુંબ... ઉપકરણ... રૂપ.. વિજ્ઞાન-જીવાની હિંસા-ઉપઘાત ને કરાવનારા થયા તે સવે ની પણ હું નિંદા કરું છું. | શરીર :-અનંતા જન્મમાં જે કંઈ શરીર સિરાવ્યા વિના હું આવ્યો હાઉ અને તે શરીર જીવોના ઉપઘાતને માટે થયા હોય તેની નિંદા કરું છું. સિરાવું છું. ધન :-અનંતા જન્મમાં જે કંઈ ધન કે સંપત્તિરૂપ દ્રવ્ય હું મુકીને આવ્યો હોઉં, પરંપરાએ તે મારા ઘનસંપત્તિ વગેરે અન્ય જીને વિરાધનાદિમાં નિમિત્ત બન્યા હોય તે સર્વેને હું વોસિરાવું છું. તે કુટુંબ –પાપના હેતુભૂત કુટુંબ, સ્ત્રી, પુત્ર, સ્વજન, પરિજન વગેરેનું રાગ, દ્વેષ, મેહ આદિ વડે આકુળ-વ્યાકુળ ચિત્તવાળા થઈને સતત પિષણ કર્યું, અને જેના માટે મેં પરલોકમાં સુખ આપનાર કે ધર્મનુષ્ઠાન ન આચર્યું – તે કુટુંબ, પરિવાર આદિ બીજા ને ઉપઘાત પમાડવાના નિમિત્તરૂપ બન્યા હોય તે સર્વે કુટુંબને સિરાવું છું. તેમના થકી થયેલી કે થતી હિંસાની હું નિંદા કરું છું. Page #15 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ૧૩ B ઉપકરણ: અનંતા જન્મમાં જે કંઈઉપકરણ અધિકરણાદિ. એકઠા કર્યા, તે હળ, હથીયાર, ઘંટી, દસ્તા, ખાંડણીયા, કેસ કુહાડા, આધુનિક સાધનો-મશીનરીઓ, હિંસક હથીયાર વગેરે સર્વે અધિકરણાદિ ઉપકરણે સિરાવ્યા વિના મુકીને આવ્યા. –ાણ ના દુઃખના કારણભૂત અને જીવોના સહારમાં નિમિત્તરૂપ એવા આ ઉપકરણદ ને વોસિરાવું છું, તે સર્વની હું નિંદા કરું છું. રૂપ : અનંતા જન્મમાં મનુષ્યરૂપે, દેવરૂપે કે તિર્યંચરૂપે મારું જે કંઈ રૂપ પ્રત્યક્ષ કે પરંપરાએ અન્ય જીના ઉપઘાતને માટે નિમિત્તરૂપ બન્યું હોય તે તેની હ નિંદા કરું છું. મારુ તે પાપ મિથ્યા થાઓ. ; વિજ્ઞાન અનંતા જન્મમાં મારું જે કંઈ જ્ઞાન-વિજ્ઞાન આદિ જીવોની હિંસા કરાવનારા થયા હોય, તે વિજ્ઞાન પરંપરાએ પણ અન્ય જીવોના ઉપઘાતમાં નિમિત્ત બન્યું હોય તેની હું નિંદા કરું છું. મારા તે પાપકૃત્યનું મિચ્છામી દુક્કડમ ૦ સામાચારી બ્લેક-દ અહિ9ણુ ય મુક્કાઈ, જન્મ સૂરમું જાણું દેહાઈ; પાસ પસથા, વેસિરિઆઈ માએ તાઈ. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવક (ભૂતકાળમાં અનંતા-) જન્મ-મરણમાં જે જે શરીરને મેં ગ્રહણ કર્યા અને મુક્યા તે પાપમાં પ્રશસ્ત (એવા)સર્વ શરીરોને હું સિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કેાઈ સંબંધ નથી.) -- દેહ વિસરાવ –૦સંસારમાં પરિભ્રમણ કરતાં મેં–ચૌદ રાજલકમાં રહેલાં સર્વ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કર્યા છે. શરીરરૂપે પરિણુમાવ્યા છે. આ દેહની ભાંજગડમાં મારા જીવે પાપ કરવામાં અને ભેગવવામાં કાંઈ બાકી રાખ્યું નથી તેથી પંડિત મરણની અભિલાષાવાળો હું આ દેહના મમત્વને તજુ છું. પુના સર્વ શરીરોને સિરાવું છું. તેમજ–આ દેહની મમત્વ ભાવનાને ત્યાગ કરું છું. અને મારા છેલ્લા શ્વાસ હોય ત્યારે આ શરીરને પણ સિરાવું છું. [2] ખામણું (ક્ષમાપના) કરાવવી. ચતુર્વિધ શ્રી સંઘ સાથેસાહૂણ સાણુ ય, સાવય સાવીણ ચઉવિ સંઘ જ મણ વય કાહિં, સાઇઓ તપિ ખામેમિ, - સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકોની, શ્રાવિકાઓની– Page #17 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ૧૫ એમ ચતુર્વિધ– શ્રી સંઘની મન-વચન-કાયા વડે જે જે આશાતનાઓ કરી હોય તે (સ)ને હું ખાવું છું. આયરિય ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલ ગણે, જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણુ ખામેમિ. સબૂક્સ સમસઘસ્ય,ભગવઓ અંજલિ કરિઅ ચીસે સલ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અહયપિ. સશ્વસ્ત્ર જીવરાસિસ્મભાવ ધમ નિહિનિયચિત્તો સવ્વ ખમાવત્તા, ખમામિ સવલ્સ અહયપિ, આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણું એ સર્વ પ્રત્યે મેં જે-જે કષાયે કર્યા હેય (કરાવ્યા હોય) તેને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું. -શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન્ શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની હું ક્ષમા માંગુ છું અને સહુને હું પણ ક્ષમા કરું છું. -ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના સર્વે જીવ (જીવ માત્રની) પાસે હુ ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે ખામેમિ સવ્ય, સરવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂખેમુ, વેર મઝું ન કેણઈ હું સર્વ જીવોની ક્ષમા માંગુ છું. સર્વ જી પણ મને ક્ષમા કરે. મારે સર્વ જીવો સાથે મૈત્રી છે. મારે કઈ સાથે વેર નથી. -૦ જીવ ખામણું ૦આ અનંતા ભવમાં ભ્રમણ કરતા મારા વડે જે પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીને –બેઈન્દ્રિય જીવને –તેઈદ્રિય જીને –ચઉરિદ્રિય જીવોને –દેવ, મનુષ્ય, નાટક, તિર્યંચ – જલચર, સ્થલચર, બેચર, સંગ્નિ, અસંજ્ઞિ. પંચેન્દ્રિય જીને– ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, ...પાંચ ઈન્દ્રિયોના વિષને માટે ..રાગથી કે દ્વેષથી–મન વચન-કાયા વડે.... –ઘાત કર્યો હોય – સંતાપીયા હોય તે સેવે જીવોની હું ક્ષમા માંગુ છું. તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ Page #19 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના - - - - - # સ્થાવર જીવ, વિકેન્દ્રિય જીવો, તિર્યંચ આદિ ભમાં ભમતા મારા આત્માએ બીજા જીવનો વિનાશ કર્યો હોય કે ખેદ ઉપજાવ્યું હોય તે સર્વેને હું વિવિધ ત્રિવિધે ખમાવું છું, તે છે પણ મને ક્ષમા આપે. * મિત્ર–અમિત્ર, સ્વજન-દુશ્મન. કુટુમ્બીઓ, સકલ શ્રી સંઘ બધાં મને બધી ભૂલો માટે–અપરાધે માટે ક્ષમા આપો હું પણ તમને સૌને ખમાવું છું. હવે હું સર્વને વિશે સમભાવ વાળે છું. મારે ખરેખર બધાં સાથે મૈત્રી છે. [3] સમ્યક્ત્વ ઉચરાવવું : નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં નમો આયરિયાણં, નમે ઉવજઝાયાણું, નમે લાએ સવ સાહૂણું એસો પંચ નમુક્કારે સવ પાવપૂણસણે મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ અરિહંતો મહદેવો, જાવજવં સુસા ગુણે; જીણું પન ત તત્ત, ઇઅ સન્મત્ત મએ મહિઅં, જાવજીવને માટે અરિહત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે–જીનેશ્વરે પ્રરૂપેલ તત્વ મારે ધર્મ છે,” એ રૂપ સમ્યક્ત્વ હું અંગિકાર કરું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક [4] વ્રત ઉશ્ચરાવવા 7 આ બધાં પચ્ચકખાણ સાગારી છે. માંદગી- | અવસ્થા સુધીના જ સમજી, આપવા-લેવાના છે. (૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત –નિર-અપરાધી એવા કેઈપણ ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ હણીશ નહીં. [બે હાથ જોડી નીચેને આલા બેલવો] નમે અરિહંતાણું, નમસિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણું એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલં. અહનભંતે! તુમ્હાણું સમીવે થુલગ પાણઈવાય સંકલ્પ નિરાવરાહે નિરખ પચ્ચકખામિ જાવગહિય અંગેણુ (જાવઆગાર) દુવિણ તિવિહેણું મણેણં, વાયાએ, કાણું; ન કરેમિ, ન કારમિ, અઇઅં નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણુગયું પચ્ચકખામિ. અરિહંત સફિખયં, સિદ્ધ સક્રિય, સાહૂ સખિયં, દેવસખિયં, અપસખિયે અનWણુ ભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણ સિરામિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના (ર) મૃષાવાદ વિરમણ વ્રત : હવે (૧) કન્યા સંબ‘ધે,(૨) પશુસ*બ*ધે-(૩) ભૂમિસંબધે જુહુ' મેલીશ નહી', (૪) ખેાટી સાક્ષી પુરીશ નડી, (૫) કૈાઈ એ મારી પાસે મુકેલ થાપણુ (અનામત) રકમ હુ એળવીશ નહી. [બે હાથ જોડીને નીચેના આલાવે એલવે નમે અરિહંતાણું નમેાસિદ્ધાણુ નમે। આયરિયાણ ઉવજ્ઝાયાણુ, તમે લેએ સવ્વ સાહૂણ નમા એસા પચ નમુક્કારા સવ્વ પાવ પણાસણેા, મ’ગલાણં ચ સન્થેસિ', પદ્મમ’હુવઈ મગલ' ૧૯ અહન્ત' ભ'તે! તુમ્હાણું સમીવે થુલગમુસાવાય છહા છેઆઈ હેઉ કન્નાલીઆઈએ પંચવિહ ́ મુસાવાય' પચ્ચક્ ખામિ ખિન્નાઇઅવિસયે જાવગહિયલોણુ (જાવઆગાર) વિહ વિહે; મણ્ણુ, વાયાએ, કાએણું. ન કરેમિ, ન કારવેમિ, અઈઅ' નિંદામ, પડિપુન્ન` સંવરેમિ, અણુાગય પચ્ચક્ ખામિ,અહિ'ત સિધ્મય,સિદ્ધ સિક્ય,સાહૂ પ્ર્િયં, દેવ સિખય અર્પી સિક્ખ,અન્નત્થણાભાગે ,સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિરામિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક (૩) અદત્તાદાન વિરમણ વ્રત : પારકી–નહીં આપેલી એવી કઈ પણ વસ્તુ-રકમ વગેરે ચાવાની બુદ્ધિથી હું લઈશ નહીં. [બે હાથ જોડીને નીચેને આલા બેલવો] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણ નમે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું એ પંચ નમુક્કારે, સવ્ય પાવપૂણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં, અહમ્નભંતે તુમ્હાણું સમીવે થુલગ અદિન્નાદાણું – ચરંકારકાર. સચિત્તાચિત્તાઈ વ©વિસયં પચ્ચખામિ જાવગતિય ભંગણું(જાવઆગાર) દુવિહ તિવિહેણું મણેણં વાયાએ, કાણું, ન કરેમિ, ન કારેમિ, અઈ અંક નિંદામિ,પડિપન્ન સંવરેમિ, અણુગયું પચ્ચકખામિ-અરિહંત સખિયં સિદ્ધ સખિયે, સાહુ સક્રિખયં દેવ સખિયે, અ૫ સખિયં, અનત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. (૪) મૈથુનવિરમણ વ્રત હું હવે પરસ્ત્રી [પરપુરુષ] સેવન કરીશ નહી. –મારી પિતાની સ્ત્રી પુરુષ સાથે પણ કાયા થકી વિષય સેવન કરીશ નહીં. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અંતિમ આરાધના [બે હાથ જોડીને નીચે આલા બેલ.] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણં, નમે ઉવજ્ઝાયાણ, નમે એ સવ્વ સાહૂણું, એસે પંચ નમુક્કારે, સવ્ય પાવપણાસણે, મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલં, અનંભરે ! તુમ્હાણું સમીવે થુલગમેણું પચ્ચખામિ જાવાહિયભંગણુ (જાવઆગા)....કાએણું, ન કરેમિઅઈનિંદામિ, પઢિપુન્ન સંવરેમિ, અણુયં પચ્ચખામિ અરિહંત સખિય, સિદ્ધિ સક્રિખયં, સાહૂ સખિયે, દેવ સખિય, અપ્પસ ખિયે અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત - હું અહીં ધારણ કર્યાથી વધારે પરિગ્રહ મારા નિમિત્તે કરીશ નહી અથવા મારા પાસે રાખીશ નહીં. - નિધ :- ધન, ધાન્ય, રૂપું, એનું, નેકર, પશુ,વાહન, જમીન, મકાન, ખેતર, વગેરેને શ્રાવકની સ્થિતિ મુજબ નિયમ આપો. અવસરે આ પરિમાણ ઘટાડતા ઘટાડતા સર્વથા સિરાવવું.] [બે હાથ જોડીને નીચેનો આલા બોલ.] Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવક નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું. નમે ઉવજ્ઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. –અહ#ભતે ! તુહાણ સમી અપરિમિઅ પરિગ્રહ પરચખામિ, ઘણધન્નાઈનવવિહવત્થવિસયં, ઈચ્છા પરિમાણું ઉવસંપજામિ. જાવગહિયભ ગણ (જાવ આગાર), તરસભં તે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામ અપાયું સિરામિ. (૬) દિમ્ પરિમાણ વ્રત : હવે આ મકાનમાંથી (અથવા આ શહેર કે નકકી કરેલ મર્યાદાથી) બહાર જઈશ નહીં. (૭) ભેગોપભોગ વિરમણ વ્રત – ૦ હવે હું આ કાયાથી પ્રત્યક્ષપણે પંદરે કર્માદાનને ત્યાગ કરું છું. (સહીની જયણ) ૦ હવે હું અભય-અનંતકાય પદાર્થોને પ્રત્યક્ષ સ્વરૂપે ઉપભેગ કરીશ નહીં. (શ્રાવકની સ્થિતિ મુજબ નિયમ આપ.) [સૂચના :- સચિત્ત-દ્રવ્ય વગેરે ચૌદ નિયમોમાંથી શ્રાવક-શ્રાવિકાની સ્થિતિ સુજબ પચ્ચખાણ કરાવવા.) Page #25 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના (૮) અનર્થદંડ વિરમણ વ્રન : નિધિ - દુર્ગાન, પાપોપદેશ, હિંસક સાધન દેવા, અને પ્રમાદ આચરણ, આ ચાર કારણે અનર્થદંડ માટે જણાવ્યા છે. તે સમજાવી નીચેના જેવા સામાન્ય પચ્ચકખાણ/નિયમો આપવા હવેથી હું કાઇને હિંસક સાધન આપીશ નહીં, જુગાર રમીશ નહીં, નાટક, સરકસ, થિયેટરમાં ફિલ્મ–જેવા જઈશ નહીં, પશુપક્ષી લડાવવા જેવી મુદ્ર પ્રવૃત્તિ કરીશ નહીં, કેઈને જીવ જાય તેવા પાપ-ઉપદેશ આપીશ નહીં (વગેરે વગેરે...શ્રાવકની સ્થિતિ મુજબ સામાન્ય નિયમે આપવા.) [ત્રણે ગુણવ્રત માટે બે હાથ જોડી નીચેને આલા બેલા.] નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું, એસો પંચ નમુક્કારો, સવ પાવાપણાસણે, મંગલાણં ચ સસિં , પઢમં હવઈ મંગલં. અહન્ન ભંતે તુમ્હાણું સમી ગુણવયતિદિસિપરિમાણું પડિવનજામિ... ઉવભાગ પરિભેગવએ પન્નરસ કમ્માદાણું, પચ્ચખામ અભફખ અણું તકાયં પરિહરામિઅણુત્થડે અવઝાણાઈ ચઉવિહ જહાસત્તીએ પરિહરામિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક જાવ ગહિયભ ગણું (જાવ આગાર) તસભંતે ! પડિમામિ, નિંદામ, ગરિહામિ. અપ્પાણું વાસિરામિ. (૯) સામાયિક (૧૧) પૌષધ (૧૦) દેશાવકાસિક (૧૨) અતિથિ વિભાગ આ ચાર વ્રત અતિમ અવસ્થામાં કે બિમારીમાં ગ્રહણ કરી શકાય નહી. માટે તેને નિયમ આપવા નહી. માત્ર ભાવના ભાવતા શી ખવવું. [5] ચાર શરણા સ્વીકારવા ચત્તારિ શરણ. પવજ્રજામિ અરિ ́હતે શરણું પવજ્રામિ, સિધ્ધે શરણું પત્રજજામિ. સાહૂ શરણું પવજામિ, કેવલિપન્નત' ધર્મ' શરણ' પવજામિ “હું અરિહંતનુ' શરણુ સ્વીકારુ છું. “હું સિદ્ધનું શરણુ સ્વીકારું છું. શરણ સ્વીકારુ છું. “હું કેવલ પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. “હું સાધુનું મેં આ ચાર શરણા અંગીકાર કર્યાં છે. હવે ભવાભવ મને આ ચારે શરણુરૂપ થાઓ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અંતિમ આરાધના [6] અઢાર પાપસ્થાનક વોસિરાવવા સવ પાણાઈવાય,સવૅમુસાવાયં, સવ્વ અદિનાદાણું, સવૅમેહુણું, સવ્વપરિગ્ગતું, સવંકેહ, સäમાણું, સવમાયં, સવ્વલોભ, પિજજ, સંકલહ, અભક્ખાણું અરઈ-રઈ પસુન્ન, પર પરિવાયું, માયામેણં, મિચ્છાદંસણુસલું ચઈચેઈ આઈ અઠારસ પાવટૂઠાણાઇ દુવિહુ તિવિહેણ વોસિરામિ (અપ૭િમમિઉસાસે જાવજજીવાએ તિવિહં તિવિહેણું, સિરામિ) –: અન તા ભવભ્રમણથી આજ પર્યન્ત :૦ મેં જે કઈ જીવહિંસા કરી હોય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ હું જે કાંઈ જુઠું બોલ્યો હોઉ તેનું મિચ્છામિ દુક્કડમ્ ૦ મેં જે કંઈ અણદીધેલી વસ્તુ લીધી (ચારી કરી) હેય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ મેં જે કંઈ મૈથુન સેવન કર્યું હોય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ મે જે કંઈ કોધ, માન, માયા-કપટ, લેભ કર્યા હોય તે ચારે કષાનું મિચ્છામિ દુક્કડમ ૦ મેં જીવ કે અજીવ પ્રત્યે જે કંઈરાગ-દ્વેષ કર્યા હોય તેનું મિચ્છામિ દુક્કડમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવક ૦ મેં જે ક ંઇ કલહ-ઝઘડાં કર્યા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્ મેં બીજા પર જે કઈ આળ ચડાવ્યા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ • મેં બીજાની જે ચાડી—ચુગલી કરી હેાય તેનુ મિચ્છામિgડમ્ ૦ હર્ષ અને શેકના આવેગે રૂપ જે કઈ તિ-અતિ મને થયા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્ • મૈં ખીજાની નિદા ( પર-પરિવાદ ) કર્યો હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્ હું કપટ પૂર્વક જે કંઈ જુઠુ આધ્યેા હાઉ તેનુ મિચ્છામિ દુક્કડમ 0 મિથ્યાત્વ શલ્ય રૂપ પાપનુ' જે કઈ આસેવન કર્યુ· હૈય તેનુ· મિચ્છામિ દુક્કડમ્ પુદ્ગલના રાગવશ થઈ આ ભવે કે પરભવે—આ અઢાર પાપ સ્થાનકમાંથી મારા જીવે જે કાઈ પાપ સેવ્યુ હાય, સેવરાવ્યુ હાય, સેવતાને સારા માન્યા હાય તે બધાનુ મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ · તે સર્વે પાને હાલ વાસિરાવું છું. ફરી તેના ક્દામાં ન ફસાઉ એવી નિર`તર ભાવના ભાવું છું. હું Page #29 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના - - [7] અનશન (આહાર ત્યાગ) [ વર્તમ નકાળ સ ગ રી ન જ કરાવાય છે.] (૧) મુઠ્ઠિસહિયં પચ્ચકખાણ : [આ પરફખાણમાં જ્યારે પણ કંઈ ખાવું,પીવું હોય ત્યારે પચ્ચખાણ પાળી શકાય છે. પાછું નીચે મુજબ પચ્ચખાણું લઈલેતા ચારે આહારના યાગરૂપ અનશનને લાભ મળે છે.] મુક્રિસહિયં પચ ખામિ અનાથણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગા | સરવસમાહિજ્યિાગારેણે સિરામિ. D (૨) અમુક અમુક સમય માટે આહારનો ત્યાગ કરાવ:– [ જેમ કે- બે કલાક કશું ખાવું-પીવું નહીં અથવા પાણી સિવાય કે દવા–પાણી સિવાય બીજું કંઈ લેવું નહીં એ અભિગ્રહ કરે ધારણું અભિગ્રહ પચ્ચક્ખામિ અનત્થણાભોગેણું સહસાગાણું, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણું સિરામિ. (૩) ભવચરિમં સાગાર-અનશન : માંદગીની તીવ્રતા હોય, બચે કે ન બચે તેવી સ્થિતિ હોય ત્યારે શ્રાવક–શ્રાવિકા ને ચારે આહારના પચ્ચખાણ કરાવવા માટેની આ વિધિ છે. તેને સાગાર અનશન કહે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રાવક નમે અરિહંતાણું, નમો સિદ્ધાણં નમે આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણું, નમે એ સવ સાહૂણું, એસે પંચ નમુક્કારો, સવ પાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. ભવચરિમં સાગાર પચ્ચકખામિ ચઉવિપિ આહાર અસણું પાછું ખાઈ મં સાઈ મં; અઈયં નિદામિ, પડિપુન સંવરેમિ, અણગમં પચ્ચખામિ અરિહંત સખિયે, સિદ્ધ સખિય, સાહૂ સખિયે, દેવ સક્રિખય, અપ્પ સખિયં; અનWણભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, સિરામિ, [અહીં ગુરુભગવંત બિમારને મસ્તકે વાસક્ષેપ કરે.] [8] છેવટે નવકારમંત્ર સંભળાવવા અત્યંત છેલ્લી પળો જણાય ત્યારે માત્ર નમે અરિહંતાણું” ની ધુન બોલવી, ! | – શ્રાવક અંતિમ આરાધના વિધિ સંપૂર્ણ – Page #31 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ૨૯ ~: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ :– રચિયતા :–પૂ. મુનિશ્રી સુધ સાગરજી મ.સા. [9] ગતિ ચારમાં રખડી રહ્યો છું, આજ પામ્યા તુજને, જોતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પા પદ્મ પસાય ચાચુ, નાથ સમાધિ વર ગિરનાર વિભૂષણ ધ્રુવ વહાલા, નેમિનાથ જિનેશ્વર [ ૨ ] નાણું ...સણુ ચરણ કેશ, અતિચારી જે કર્યો. વિવિધ વ્રત વિરાધી ને પાપ પકઉરે ધર્યાં, અતિચાર તે આલેચતા હુ, કર કૃપા તું સુખકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર..... [ 3 ] સમાધિ મૃત્યુ પામવા, ખીજે પદે જે વ્રત કહ્યા, પચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે. ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતા પ્રભુ, જીવન મહાવ્રત ઘર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર... Page #32 -------------------------------------------------------------------------- ________________ - ૩૦ શ્રાવક વિષય કષાય ને વશ બની, વૈશે પરસ્પર જે હુઆ, ખમતે હું તેને મુજ ખમે તે, જીવ છે જે જુજુઆ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.... હિંસાદિ આશ્રવ પાંચને, ક્રોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરતા, પાપસ્થાન અઢાર છે, સિરાવતે તે અઢારને હું, લહું પદ શિવકરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.... મંગલકારી તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણ દાખીયા, સ્વીકારતા હું શરણું ચારે, આધિ વ્યાધિ દુઃખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... મન વચન કાયાથી કર્યા, દુષ્કૃત તણા ડુંગર ખડા, તિહું કાલમાં ભમતા થકા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સવિ હુ નિંદતે પ્રભુ, લહું પદ અજરામર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... Page #33 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના સુકૃત પ્રભુ, [ ૮ ] ત્રિકરણ ચેાગે જે કર્યા, ત્રિકાલમાં અરિહંત આર્દિકના વલી જે, જે ગુણા ભાખ્યા વિશ્વ, અનુમાદા સુકૃત વિ, સ્વ પરતણા જે ગુણુકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [=] ૩૧ શાસન પ્રભાવના સાહમી વચ્છલ, દેવ ગુરૂ ભક્તિ ઘણી, દાન શીલ તપ ભાવ ધર્મ, સેવના તીર્થા તણી, ભાવનાએ સાળ ભાવી, રત્નત્રયી પામુ પર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર. ૧૦ ] આહારની લાલચ મહીં, જીવ દુઃખ અનંતા પામતા, પૂરવ ઋષિસ ભારતે, આહાર ત્યાગ ને કામતા, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વર, ગિરનાર વિભૂષણ ધ્રુવ વહાલા, નેમિનાથ જીનેશ્વર, [ ૧૧ ] શિવકુંવર સુદના “તિમ, “શ્રીમતી ચૌદ પૂર્વી અ ંત સમયે, એ જ મત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા, નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. આરાધતા, ]--] Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રાવ કે (૧) પુન્ય પ્રકાશનું સ્તવન દુહા સકળ સિદ્ધિદાયક સદા, ચેવિશે જિનરાય, સદ્દગુરૂ સ્વામીની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧૨ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ્ય, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિjદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણે, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહે કેણું પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ સાખ સજીવ ખમા સયલ જે, નિ ચારાશી લાખ, પ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર. પચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. ૬ શુભકરણું અનુમોદીએ, ભાવ ભલો મન આણું; અણસણ અવસર આદરી, નવપદજપે સુજાણ. ૭ શુભગતિ આરાધન તણુ, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરે જેમ પામે ભવપાર. ૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઢાળ–૧ [રાગસિદ્ ચક્ર પદ વંદે ] જ્ઞાન દરિસણુ ચારિત્ર તપ વીરજ, પાંચે એ આચાર; પરભના, એહ તણા હિ ભવ આલાએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભગા ગુણ ખાણી, વીર દે એમ વાણી કે. પ્રાણી સા.....૧ ગુરૂ એળવીએ નહી. ગુરૂ વિનયે, ધરી, બહુમાન; કાળે સૂત્ર અથ તંદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન ૨. પ્રાણી. સા..... જ્ઞાનાપગરણ પાટી પેાથી, ઢવણી તેહતણી જ્ઞાનભક્તિ ઇત્યાદિક 33 નાકારવાલી; આશાતના, કીધી ન સભાળી ૨. પ્રાણી. સા....૩ વિપરીતપણાથી, વિરાધ્યુ જેહ; માન આભવ પરભવ વળી રે, ભવેાભવ મિચ્છામિદુડ" તેહ રે. પ્રાણી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સકિત ત્યા શુદ્ધ જાણી, વીર વઢે એમ વાણી ૨. પ્રાણી. સ. ૪ વચને શંકા વિ કીજે, પરમત અભિલાષ; તણી નિંદ્યા પરિહરા, સદેહ મ રાખ છા જીન નિવ સાધુ ફળ મૂઢપ ગુણવંતને સાહુમ્મીને ભક્તિ પ્રભાવના સંઘ ચૈત્ય પ્રાસાદ તણે। જે. મન લેખ્ખો, દેવકા જે વિષ્ણુસાડયા, અવર્ણવાદ કે વિષ્ણુસંતા ઇત્યાદિક વિપરીત પણાથી; સમકિત ખંચુ. જેહ; આ ભવ પરભવ વળી ૨ ભવેાભવ, મિચ્છામિદુò તેહ રે, પ્રાણી ત્યા ચિત્ત આણી, વર્ટ એમ વાણી ચારિત્ર વીર શ્રાવક ૨. પ્રાણી. સ. પ પરશ'સા, આદરીયે; ધર્મે કરી શ્રીરતા, કરીએ રે પ્રાણી. સ. ૬ ઉવેખ્યા રે પ્રાણી, ચા. ૭ ૨. પ્રાણી. ચા. ૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ૩૫ પાંચ સમિતિ ગુણ ગુપ્ત વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રાણું. ચા. ૯ શ્રાવકને ધમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠ, પ્રવચન માય ન પાલી રે. પ્રાણી. ચા.૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડહાળ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણ ચા ૧૧ બાર ભેદે તપ નવિ કીધો, છતે ગે નિજ શક્ત ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવાયુ ભગતે રે. પ્રાણી. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ આભવ પરભવ વળી રે ભભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાણી. ચા. ૧૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વળી ય વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મલ સવિ પેઈએ રે. પ્રાણી. ચા. ૧૪ ઢાળ-ર [રાગ સંભવ જિનવર] પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ; કરી કરસણ આરંભ, બેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખણવીયાએ ૧ કરી આરંભ અનેક, ટાંકાં ભેયર, મેડી માળ ચણાવી આ એ, લીપણુ શું પણ કાજ, એણી પરે પરે, પૃથ્વીકાય વિરાધીયાએ ૨ 'ધોયણ નાહણ પાણી,ઝીલણ અપકાય, છતિ ધોતિ કરી દુહવ્યાએ, કાઠીગર કુંભાર, લોહ સોવનગશ, ભાડભું જ લીલાગરાયાએ ૩ તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રેગણ રાંધણ રસવતી એક એણે પરે કર્માદાન, પરે પરે કેળવી, તેવું વાઉ વિરાધીયાએ ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ; પક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુઘાં આથીયાએ ૫ અળશીને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પલીયાએ ધાલી કેવુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચીયાએ ૬ એમ એકેન્દ્રિય જીવ,હણ્યા હણાવીયા હતા જે અનુમદિયાએ; આભવ પરભવ જેહ, વલી રે ભવભવ, તે મુજ મિચ્છામિ દુક્કડએ ૭. Page #39 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ૩૭ કૃમિ સમીયા કીડા, ગાડર ગંડલા, ઈયલ પિરા અલશીયાએ, વાળ જળ ચુડેલ, વિચલિત રસ તણું,વળી અથાણું પ્રમુખના એમ બેઈદ્રિયજીવ, જેમેં દુહવ્યા, તે મુજમિચ્છામિ દુક્કડં એ ઉધેહી જ લીખ માંકડ કેડા, ચાંચડ કીડી કે શુઓએ ૯ ગદ્ધહિ ધીમેલ, કાનખજૂર, ગીગોડા ધનેરિયાએ એમ તેઈદ્રિયજીવ,જે મેંદુહવ્યા તે મુજમિચ્છામિ દુક્કડ ૧ માખી મરછર ડીસ, મસા પતંગીયા, કંસારી કોલિયાવડાએ. ઢી કેણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કુંતાં બગ ખડમાકડીએ ૧૧. એમ ચરિંદ્રિયજીવ, જે મેંદુહવ્યા તે ' તે મુજ મિચ્છામિડ એ જળમાં નાખી જાળ જળચર દુહવ્યા વનમાંમૃગ સંતોષીયાએ ૧૨ પીડા પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરે એ, એમપંચંદ્રિયજીવ,જે મેંદુહવ્યા મુજમિચ્છામિ દુક્કડ” ૧૩ ઢાળ :-૩ રાગ-સુખ દુઃખ સરજ્યા] ક્રોધ લેભ ભય હાસ્યથીજી, ત્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાજી, લીધા જેહ અદત્ત રે, જિનછમિચ્છામિ દુક્કડ આજતુમસાખે મહારાજ રે જિનાજી દેસારૂં કાજ રેજિનજી મિચ્છામિ દુક્કડં આજ ૧. દેવ મનુષ્ય તિર્યંચનાજ, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહ રે જિનજી... ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાવક G પરિગ્રહની મમતા કરી છે,ભવ ભવ મેલી આથ; જે જીહાંની તે તિહાં રહી,કેઈન આવે સાથ રે, જિનજી ....૩ રયણ ભેજન જે કર્યાજી,કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે, જિન -૪ વ્રત લેઈ વિસારીયાજી,વળી ભાંગ્યા પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે, જિનજી ..૫ ત્રણ ઢાલ આઠે હેજી, આલીયા અતિચાર, શિવગતિઆરાધન તાજીએ પહેલોએધિકારજનજી . ઢાળ :-૪ [ રાગ... ] પંચ મહાવ્રત આદરે, સાહેલડી રે,અથવા ત્રત બાર તે યથાશક્તિ વ્રત આદરે, સા. પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધા સંભારીએ, સા. હૈડે ધરીએ વિચાર તે શિવગતિ આરાધન તણે સા. એ, બીજો અધિકાર તે, ૨ જીવ સર ખમાવીએ, સા, નિ ચોરાશી લાખ તે. મન શુદ્ધિ કરી ખામણાં સા, કેઈશું શેષ ન રાખ તે. ૩ સવ મિત્ર કરી ચિંત, સા કેઈન જાણે શત્રુ તે, રાગ દ્વેષ એમ પરિહર, સા, કીજે જન્મ પવિત્ર છે. ૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ૩૯ સાહસી સઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તા; સજ્જન કુટુંબ કરો ખામણાં સા. એ જિનશાસન રીત તા. ૫ ખમીએ ને ખમાવીએ, સા. એહિ જ ધમ ના સાર તે; શિવગતિ આરાધનતણા, સા. એ ત્રીને અધિકાર તે. ૬ મૃષાવાદ હિંસાચારી, સા. ધન મૂર્છા મૈથુન તા; ક્રોધ માન માયા તૃષ્ણા, સા. પ્રેમ દ્વેષ કૈશુન્ય તા. ૭ નિદા લહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તા; રતિ અરતિ મિથ્યા તો, સા. માયા માસ જ જાળ તેા. ૨ ત્રિવિધ ત્રિવિધ વેસિરાવીએ, સા.પાપસ્થાન અઢારતા, શિવગતિ આરાધન તણેા, સા. એ ચેાથેા અધિકાર તા. ૯ ઢાળ-૫ [રાગ-શાસન નાયક વિજી] જન્મ જરા મરણે કરીએ, આ સસાર અસાર તે, કર્યા ક` સહુ અનુભવે એ, કૈાઇ ન રાખણુહાર તા. ૧ શરણુ એક અરિહંતનું એ, શરણુ સિદ્ધ ભગવત તે, શરણ ધર્મ શ્રી જિનના એ, સાધુ શરણુ ગુણવત તેા. ર અવર મેાહ વિ પરિહરીએ,ચાર શરણ ચિત્ત ધાર તા, શિવગતિ આરાધન તણેાએ, એ પાંચમા અધિકાર તેા. ૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવક આ ભવ પરભવ જે કર્યા' એ, પાપકમ કંઈ લાખ તે; આત્મ સાખે તે નિ દી એ એ, પડિકમીએ ગુરૂ સાખ તેા. ૪ મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. પ ઘડાં ઘડાવ્યાં જે ઘણાંએ, ઘરડી હળ હથીયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સ`હાર તેા. દ પાપ કરીને પેાષીયા એ, જનમ જનમ પરિવાર તે, જનમાંતર પહેાત્યા પછી એ, કોઈએ ન કીધી સાર તે. S આ ભવ પરભવ જે કર્યા' એ, એમ અધિકરણુ અનેક તે; ત્રિવિધ ત્રિવિધ વાસરાવીએ એ, આણી હૃદયવિવેક તા. ૮ દુષ્કૃત નિદા એમ કરીએ, પાપ કરે! પરિહાર તા. શિવગતિ આરાધન તણા એ, એ છઠ્ઠો અધિકાર તા. ૯ઢાળ-૬ [રાગ-નામ ઇલાપુત્ર જાણીયે] ધન ધન તે દિન માહરા, છતાં કીધા ધ; દ્વાન શીયળ તપ ભાવના, ટાળ્યા દુષ્કૃત કર્મ બંધન૦ જૂ શેત્રુંજાદિક તીની, જે કીધી જુગતે જિનવર પૂછયા, વળી પાછ્યાં પાત્ર, ધન૦ ૨ ત્ર, પુસ્તક જ્ઞાન લખાવીચાં, જિનવર જિન સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ચૈત્ય, ખેત્ર, ધર્ન ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ૧ પડિકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવજઝાયને. દીધાં બહુ માન. ધન ૪ ધમ કાજ અનમેદીએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણ ઠામ, સમતા ભારે ભાવીએ એ આતમરામ. ધન૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય, કર્મ આપ જે આચર્યા, જે વી એ સય. ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ, છાણ ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રામ. ઘન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન- ૯ ઢાળ-૭ (રાગ-જય જય ભવિ હિતકર] હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલતા સવિ મૂકી, છાંડી મમતા અંગ એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ૨ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચી રક; દુલહે એ વળી વળી, અણસણના પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધન્ના શાલિભદ્ર, ખંધે મેઘકુમાર; અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરો, એ નવો અધિકાર દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મુકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પુરવને સાર. જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખ, મંત્ર ન કેઈ સાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અંતિમ આરાધના શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુંવરે જેગી, સેવન પુરિસ કીધ; એમ એણે મં; કાજ ઘણાના સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો આરાધના કરો, વિધિ જેણે ચિત્તમાં રાષ્ટ્ર તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો; જિન વિનય કરતા, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૯ ઢાળ : ૮ (રાગ મનના મનોરથ સવિ] સિદ્ધારથ રાયકુળ તિલોએ, ત્રિશલા માત મહાતે, અવની તળે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર, જિન વીરજીએ ૬. મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતા ન લહે પાર તો તમ ચરણે આવ્યા ભણીએ, જે તારે તો તાર. જયે. ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ, આવ્યાને ઉવેખશે એ; તે કેમ રહેશે લાજ. . # કરમ અલુજણ આકરાંએ, જન્મ મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ છેડાવ દેવ દયાલ, જયે. ૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક આજ મારથ મુજ ફળ્યાએ, નાઠાં દુઃખ દલ તે; તુકો જિન ચેવિશ એ, પ્રકટયા પુન્ય કલેલ. જયે. ૫ ભભ વિનય તમારડ એ,ભાવ ભક્તિ તુમ પાયતે, દેવ દયા કરી દીજીએ એ બધિ બીજ સુપસાય. જયે. ૬ કહીશ ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુખ નિવારણ જગ જ, શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલટ થા. ૧ શ્રી વિજય દેવસૂરી પટધર, તીરથ જગમ એણી જગે, તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરૂ સામે, તસ શિષ્ય વાચક વિનય વિજયે જિન ગ્રેવીસમો. ૩ સયસત્તર સંવત એગણત્રીશે; રહી રાંદેર ચેમાસએ; વિજય દશમી વિજય કારણ, કીઓ ગુણ અભ્યાસ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસએ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૫ આ સ્તવન અર્થ સાથે વારંવાર કહેવું Page #47 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વીતરાગ પરમાત્માની સ્તવના જયવીતરાગ જગતગુરુ જિનવર વર્ધમાન ભગવાનજી પુણે હું તુજ શાસન પામ્ય મોક્ષ સુખ નિદાનજી -૧ તું મુજ સ્વામી હું તુજ સેવક પ્રાણુ ગણપ્રતિપાલજી કરુણા કર કરુણું કરી લીજે સેવકની સંભાળજી – પ્રભુ મુજ હો તુજ પ્રભાવે ભવ નિર્વેદ સહાયજી ધતિ શ્રદ્ધા આહાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી -૩ અભ્યસ્થાન વિનયને ઓજસ સદ્દગુરુ સેવા સારજી શુદ્ધ પ્રરૂપકતા ગુણ સુંદર આભવ અચલ ઉદારજી –૪ નિયા તુજ સમય નિવાર્યું તે પણ દેવાધિદેવજી ભભવ મુજ તુજ ચરણની ભક્તિ જે હિતકરહેવજી –૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવબીજજી એટલું તુજ પદ પ્રણમી યાચું નહીં અવર કઈ ચીજ-૬ “અમૃતપદ આરાધનાએ પુન્યપ્રકાશ જેવું જ સુંદર સ્તવન છે. તેની આ ૧૨ મી ઢાળ છે Page #48 -------------------------------------------------------------------------- ________________ ४६ શ્રાવક સંયમ–પ્રાર્થના જીનરાજ તુજ પાયે પડી હું, વિનંતી કરું એટલી સાધુજીને વેશ મળે ક્યારે, માગું છું હું એટલું ૧ કુમકુમ કેરા છાંટણ અને કંકુ કેરા સાથીયા સફેદ આઘે મલે કયારે, માંગું છું હું એટલું ૨ કાષ્ઠ કેરા પાતરાને બેઉ કર ગ્રહણ કરી ઘેર ઘેર ગૌચરી ફરું ક્યારે, માંગું છું હું એટલું ૩ અડવાણે પાયે ચાલીને ઉગ્ર વિહારે વિચરતા પ્રવચન પ્રભાવના કરું કયારે, માંગું છું હું એટલું જ સંસારી બેટા સગપણને જૂઠાં સમજી મન થકી ભવસાગરથી તરું ક્યારે, માંગું છું હું એટલું ૫ દુઃખ ભરેલો સંસાર તજીને સંયમ સજી હોંશથી શાશ્વત સુખને વરું કયારે, માંગું છું હું એટલું ૬ શ્રાવકે “સંયમ ભાવના માટે આ પ્રાર્થના રોજ કરવી. Page #49 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ४७ મુનિશ્રી દીપરત્નસાગરજી દ્વારા સંપાદિત પ્રકાશને - 'જ' ના આe ,S / S. [१] अभिनव हेम लघुप्रक्रिया-१ सप्ताङ्गविवरण [२] अभिनव हेम लघुप्रक्रिया-२ सप्ताङ्गविवरण [] મનવ ફેમ ઘુયા-રૂ સત્તાધિવા अभिनय हेन लघुप्रक्रिया-४ सप्ताङ्गविवरण [૧] તસ્ત્રિી चैत्यवन्दन पर्वमाला . चैत्यवन्दन संग्रह तीर्थ जिनविशेष चैत्यवन्दन चोविशी શત્રુચ મક્ટિ (આવૃત્તિ-રો) [१०] अभिनव जैन पञ्जाङ्ग २०४६ [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૧ : કર્તવ્ય ૧ થી ૧૧ [૧૨] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૨ ઃ કર્તવ્ય ૧૨થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૩ : કર્તવ્ય ૧૬ થી ૩૬ ૧૪] નવપદ-શ્રીપાલ [૧૫] સમાધિમરણ [૧૬] ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનને સંગ્રહ) [૧૭] તત્વાર્થસૂત્ર પ્રધટીકા ૧ અધ્યાય[૧૮] તવાર્થ સૂત્રના આગમ આધાર સ્થાને السالميا لسا لیا (૧૩) Page #50 -------------------------------------------------------------------------- ________________ [24] 48 1i9] સિદ્ધાચલનો સાથી (આવૃત્તિ-૨) [20] ચૈત્ય પરિપાટી [111 ભાવ વાહી હતુતિઓ] [21] અમદાવાદના જિન મંદિર ઉપાશ્રય આદિ ડિરેકટરી [22] શત્રુંજય ભક્તિ (આવૃત્તિ-૨) [23] અભિનવ જેનપંચાગ-૨૦૪૨ શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ ોંધપોથી [25] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નેધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો [આવૃત્તિઃ 4] શ્રી જ્ઞાનપદે પૂજા સાધુ-સાદની અંતિમ આરાધના તથા કાળધર્મ વિધિ શ્રાવક–અંતિમ આરાધના [3] વીતરાગ સ્તુતિ સંચય [31] (પૂ. આગબોદ્ધારકશ્રીના સમુદાયના)કાયમી સંપર્ક સ્થળે [32] શ્રાવક અંતિમ આરાધના (દ્વિતીય આવૃતિ) -: પુસ્તક સંબંધી પત્ર સંપર્ક : 1 - ( જૈનમુનિ દીપરત્નસાગરજી “આરાધના ભવન” મંગલદીપ સોસાયટી, ધોળેશ્વર પ્લોટ સામેની ગલીમાં, પોસ્ટ-થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર