________________
શ્રાવક અંતિમ આરાધના વિધિ :- આરંભ ૦ સર્વપ્રથમ પૂજ્ય ગુરુ ભગવંતની ઘેર પધરામણ કરવી. યોગ્ય આસને બિરાજમાન કરાવે.
૦ પિતાની શક્તિ અનુસાર જ્ઞાનપુજન-ગુરૂપુજન કરીને ગુરુ વંદન કરે.
૦ [ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે.]
“હે ભગવનું મારે આ અવસરે શું કરવું યોગ્ય છે ? કૃપા કરીને ફરમાવે.” ( [આ સમયે એકાંત ઉપકારની ભાવનાથી ભરેલા સાધુ પુરુષ અંત:સમયની આરાધના કરવાનું ફરમાવે છે, તે આ પ્રમાણે.] - [જે પ્રભુ પ્રતિમાજી બિરાજમાન કરાવેલ હોય તો ગુરુ વંદન કર્યા પછી પ્રત્િમાજી ઉપરથી પડદે/અંગેલું છણું જે ઢાંકયું હોય તે લઈ લેવું.] – ખુલ્લા પ્રતિમાજી સન્મુખ મૈત્યવંદન કરવું.
જે પ્રતિમાજી હોય તે ભગવંતના ચૈત્યવંદન સ્તવન થાય બાલવા. -રોત્યવંદન કર્યા પછી નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે
જે પ્રતિમાજી પધરાવેલ ન હોય તો સ્થાપનાચાર્ય સન્મુખે કાયેત્સગ કરે-કરાવે.] [] અંતિમ આરાધના પૂના કેસ :
(૧) શ્રી શાતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ(કહી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org