SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન-કાયાથી છું. મારું તે પાપ મિથ્યા થાએ. શ્રાવક હુ નિંદુ (A) ત્રસ કે સ્થાવર જીવેાની જે કાંઈ હિંસા વિરાધના કરી હોય કે થઈ હોય તેનુ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિદ્રુડમ્. (B) ક્રોધ-લાભ-ભય-હાસ્યથી જે જૂઠ ખેલાયુ' હાય તેનુ' મન-વચન-કાયાએ કરી મિચ્છામિદ્રુડમૂ . (C) ચેડું કે વધુ નહી' આપેલુ પારકુ દ્રવ્ય મે‘લીધુ હોય તેનુ' મન-વચન-કાયાએ મિચ્છામિદુક્કડમ્ (D) તિય 'ચ-મનુષ્ય-દેવસ બ'ધિ મૈથુન કર્યુ હાય,કરાવ્યુ હાય. અનુમાઘુ હોય, તેનું મન-વચન-કાયાએ મિચ્છામિદુક્કડમ્ (E) લાભને વશ થઈ, અનેક પ્રકારે ધન-ધાન્ય-સાનુ રૂપુ વગેરે જે જે પરિગ્રહુ કર્યાં હેાય; પુત્ર, સ્ત્રી, બંધુ, મિત્ર વગેરે સ્વજના કે અન્ય વસ્તુમાં મમત્વ ધર્યું હોય તે સર્વે ને હવે હું વાસિરાવું છું. (F) દિશા પરિમાણુ, ભોગપભોગ વિરમણ અનડ વિરમણુ એ ત્રણે ગુણવ્રત લીધા નહી કે લઈને ખરાખર પાલન ન કર્યુ હોય તેનું મિચ્છામિદુક્કડમ્. સામાયિક-દેશાવગાસિક-પૌષધ-અતિથિ વિભાગ (G) એ ચારે શિક્ષાવ્રત મે· લીધા ન હોય અગર તેના પાલનમાં જે કાઈ દોષ લગાડયે। હાય તે સનુ મિચ્છામિટ્ટુડન્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy