________________
શ્રાવક
(૩) અદત્તાદાન વિરમણ વ્રત :
પારકી–નહીં આપેલી એવી કઈ પણ વસ્તુ-રકમ વગેરે ચાવાની બુદ્ધિથી હું લઈશ નહીં.
[બે હાથ જોડીને નીચેને આલા બેલવો] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણ નમે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું એ પંચ નમુક્કારે, સવ્ય પાવપૂણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં,
અહમ્નભંતે તુમ્હાણું સમીવે થુલગ અદિન્નાદાણું – ચરંકારકાર. સચિત્તાચિત્તાઈ વ©વિસયં પચ્ચખામિ જાવગતિય ભંગણું(જાવઆગાર) દુવિહ તિવિહેણું મણેણં વાયાએ, કાણું, ન કરેમિ, ન કારેમિ, અઈ અંક નિંદામિ,પડિપન્ન સંવરેમિ, અણુગયું પચ્ચકખામિ-અરિહંત સખિયં સિદ્ધ સખિયે, સાહુ સક્રિખયં દેવ સખિયે, અ૫ સખિયં, અનત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. (૪) મૈથુનવિરમણ વ્રત
હું હવે પરસ્ત્રી [પરપુરુષ] સેવન કરીશ નહી.
–મારી પિતાની સ્ત્રી પુરુષ સાથે પણ કાયા થકી વિષય સેવન કરીશ નહીં.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org