SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રાવક (ભૂતકાળમાં અનંતા-) જન્મ-મરણમાં જે જે શરીરને મેં ગ્રહણ કર્યા અને મુક્યા તે પાપમાં પ્રશસ્ત (એવા)સર્વ શરીરોને હું સિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કેાઈ સંબંધ નથી.) -- દેહ વિસરાવ –૦સંસારમાં પરિભ્રમણ કરતાં મેં–ચૌદ રાજલકમાં રહેલાં સર્વ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કર્યા છે. શરીરરૂપે પરિણુમાવ્યા છે. આ દેહની ભાંજગડમાં મારા જીવે પાપ કરવામાં અને ભેગવવામાં કાંઈ બાકી રાખ્યું નથી તેથી પંડિત મરણની અભિલાષાવાળો હું આ દેહના મમત્વને તજુ છું. પુના સર્વ શરીરોને સિરાવું છું. તેમજ–આ દેહની મમત્વ ભાવનાને ત્યાગ કરું છું. અને મારા છેલ્લા શ્વાસ હોય ત્યારે આ શરીરને પણ સિરાવું છું. [2] ખામણું (ક્ષમાપના) કરાવવી. ચતુર્વિધ શ્રી સંઘ સાથેસાહૂણ સાણુ ય, સાવય સાવીણ ચઉવિ સંઘ જ મણ વય કાહિં, સાઇઓ તપિ ખામેમિ, - સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકોની, શ્રાવિકાઓની– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy