Page #1
--------------------------------------------------------------------------
________________
તાંબર તેરાપંથી ધર્મનો ટુક ઇતિહાસ.
છપાવી પ્રસિદ્ધ કરનાર વકીલ છાગમલજી ચોપડા
સેક્રેટરી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા ૧૫૬ કેસ સ્ટ્રીટ સુતાપટી ત્રીજે માળે કલકત્તા.
મુદ્રક નટવર એમ. વીમાવાળા “ ગાંડીવ ?' મુદ્રણાલય, હવાડિયાં ચકલા, સુરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પાનુ
૩
m
(1
""
૩
૩
૩
લીટી
૫
V
૯
૧૪
૧૪
૧૪
૧૫
૧૬
૨
૮
૪
આર
લાક
દોષી છે.
કીચીત
દોષી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
७
શુદ્ધિપત્રક
૧૦
અનુદ્દ
લેાકેાત્રર
ઇન્દ્રિય
લાકાર
દ્વેષ
પર-માહ
દ્વેષ
સગ
દ્વેષ
શુદ્ધ
ઢાકાતર
ઇન્દ્રિય
લેાકેાતર
દ્વેષ
પરમેહ
દ્વેષ
રાગ
દ્વેષ
ર૩ 1367
"7
અથવા
ઢાકાને
દ્વેષીત છુ
કીંચોત
રાષીત છુ
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પાનુ
m
6.
V
V
૯
૧૦
૧૦
૧૩
૧૪
૧૪
૧૭
૧૭
૧૮
૧૯
૨૦
૨૦
લીટી
૧૮
૧૮
૧૫
૧
الم
૧૬
ܡ
૧૫
૮
૨૦
૨૨
૧
૧૮
૧૫
૨૩
V
૧૮
m
ܡ
અશુદ્
શુદ્ધ
એકન્દ્રિય
એકન્દ્રિય
પંચેન્દ્રિય પંચેન્દ્રિય
કાગદ
ચતુવિધ
છરીની
ઈચ્છાથી
કરાતે
જીવના
મારી
પિયત્તમા
આપધાત
સુદર
પાત્પ
ઉદ્દેશ્ય
પ્રકટ
ઈન્દ્ર
મીથુ
અનુકંપાદાન
આદાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કાગળ
ચતું વિધ
છરીથી
ઈચ્છાની
કરાવે
જીવને
મારા
પ્રિયત્તમા
આપઘાત
સુદર
પ્રાપ્ત
ઉદ્દેશ
પ્રગટ
ઈન્દ્ર
મીઠું અનુકંપા
દાનથી નાના
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પાનુ
૨૦
૨૧
૨૧
લીટી
૯
૨
૧૧
૧૫
૧૬
૨૦
૨૧
૨૧
૧૧
૨૧
૨૧
૨
રર
૨૨
૨૩
૨૪
૨૪
૨૪
૨૪
૨૫
૨૬
૨૬
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ
3
૧૦
૧૭
૧૨
૧
૧૮
૨૩
૨૩
૧૦
૧
3
અદ્
વઢે છે
ચાદિત્ર
ચિત્ર
ચિત્ર
અશુદ્ધ
ત્રણ કારણ
હરએક
એવાદાનથી
પરિગ્રહ
ઊડા
સા
પ્રકૃતિ
સ્વામીથી
ધર્મની
ચારા
સાધુ
મહતકાંક્ષાને
એકાતરા ચેાવનાવસ્થામાં
શુદ્ધ
વધે છે
ચારિત્ર
ચિત્ત
ચિત્ત
અશુદ્ધ
ત્રણકરણ
હરેક
એવા દાનથી
પરિગ્રહ
ઊંડા
મા
પ્રકૃતિ
સ્વામીશ્રી
ધર્મના
ચારે
સાધુએ
મહત્વકાંક્ષાએ
એકાંતરા
યેવનાવસ્થામાં હતા
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
લીટી
અશુદ્ધ શુદ્ધ એકાંત એકાંત એકાંત આ દેશે આદેશ પડીલેહણુપડી પડીલેહણ મંથણ
મંથન વાળી હતી વાળે હતો અસુયાયી અનુયાયી ઢોવાઈ
દેવાઈ અવસ્થ
અવસ્ય
છેલ્લી
હોય
આત્મા
આત્મ રૂઘનાથજીની રૂઘનાથજીના ભરેલી
ભરેલો
ગુઠે સાચા
સાચે વીનતીને વિનતીની
ગુઠી
થયા
પામ્યા
કરાવાવાના
કરવાના
પાલવા
પાળવા
૩૧
૧૨
પાલવા
પાળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પાનું
લીટી
م
ه
م
ه
ه
مر
م
ه
અશુદ્ધ શુદ્ધ ભીખણજી ભીખણજીએ આઘાકમ આધાકમ જમવા
જામવા રૂઘનાજી રૂઘનાથજી જેમલજીની જેમલજીના કહ્યા છે કહ્યું છે સ્મામીજી સ્વામીજી પરિષડા પરિષહ હરાવ્યું
હટાવ્ય વૃયેવૃદ્ધ
વયેવૃદ્ધ બતલાવ્યા બતાવી કર્યા
કર્યો સીરીયા સીરીયારી સીરીયા સોરીયારી આ આજ્ઞામાં આજ્ઞામાં
પુલ સાચે
સાચા મારી
મારા
ه
ه
م
.
م
۱
می
۱
ع
ة
४७
મૃષાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૦
મૃષાવાદ www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પાનું
લીટી
અશુદ્ધ
૪૮
માત્રને
અત્ર
માત્રને ક્ષેત્ર ધન પગા
ધન્ય
પાંગા
પરા
પેટા
૪૮
સુર્યોદય
સુર્યોદય
૫૪
૫૪
૫૪
૫૫
૫૮
લેકે ન લેકેને ન લક્ષણમાં લક્ષણમ ચાહે છે છે ચાહે છે નિવકાર નિવિકાર ધમ
ધર્મ ધન્ય ધન દયા નીરક્ષા દયાની રક્ષા અકારણીય અરણ્ય વતિતા
વતિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સંસારમાં ધર્મ સંબધી જુદી જુદી વ્યક્તીઓએ જુદા જુદા અર્થ કીધા છે પરંતુ આધુનિક જેટલા મુખ્ય મુખ્ય ધર્મ મત પ્રચલિત છે તેને અહીંસા ને સારા બતલાવ્યા છે જેન ધર્મ અહીંસા તત્વ ને જેટલી મહત્વા આપે છે. તેટલી બીજા કેઈ ધર્મ અહિંસાને આપતા નથી જૈન ધર્મમાં અહીંસાની વિશેષતા માટે અને પાળવા માટે વિશેષ ધ્યાન અને આલેચના કરી છે જેને સંપ્રદાયના મુખ્ય બે વિભાગ શ્વેતાંબર ને દીગંબર છે તેમાં વેતાંબરમાં મુર્તિપુજક સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ શાખા છે એ ત્રણે શાખા આગમ યાને સુત્રને પ્રમાણ માને છે પરંતુ કેઈ ૮૪ આગમ કેઈ ૪૫ આગમ કઈ બત્રીશ આગમ અને તેથી મલતી વાતે માને છે જૈનેતર આગમ પ્રમાણુના ઝઘડામાં પડતા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ન્યાય ને યુક્તી સંગત વાત માનવા તૈયાર છે તેથી જેન શ્વેતાંખર તેરાપંથી સંપ્રદાયના મુખ્ય તત્વ જેના પર ખીજા લેાક ઉડા વિચાર કરે નહી તે નાના પ્રકારની કટાક્ષ કરે છે માટે સરલ ભાષામાં તેના ઉપર પ્રકાશ કરવા ઉચીત ધારે છે.
સંસારી જીવ અનાદી કાળથી કવશ જન્મ મરણને પ્રાપ્ત કરતા પરિભ્રમણ કરી રહ્યા છે કર્મોના સથા નાશ થવાથી જીવ મુક્ત થાય છે કથી જીવ ખંધાઈ રહ્યો છે અંધનથી છુટકારો એ મેક્ષ છે કર્મોના ફળ લેગવવા પડે છે શુભ કર્મ કરવાથી શુભ ફળ ને અશુભ ક કરવાથી અશુભ ફળ પામે છે જગતમાં સાધારણ માલમ પડે છે કે જે કામ કરીએ તેનું તેવુ ફળ મળે છે કોઈ કામનું ફળ તે વખતે માલમ પડે છે કેાઈ કામનું ફળ પછી દેખાય છે પ્રકૃતિના નિયમ નીષ્ફળ જતા નથી.
આ
સમસ્ત કર્માંથી છુટકારો મેળવવા એ જીવના સ્વ. સ્વભાવમાં નિજગુણમાં વવું છે જીવ સ્વભાવથી વીશુદ્ધ, ઉજ્જવળ, જ્ઞાનમય, ચૈતન્યમય છે. જૈનેતર મતેામાં જો આત્માને પરમાત્માના અંશ ખતલાવે છે તે વાસ્તવમાં અશ તે નહી પરંતુ આ અથી સત્ય છે કે પરમાત્મા પરમેશ્વર અથવા મેાક્ષ પ્રાપ્ત જીવ પેાતાના સમસ્ત બાહ્ય કર્માવરણથી મુક્ત છે હરએક જીવ જ્યારે સમસ્ત માહ્ય આવરણથી દુર થઈ સ્વ સ્વરૂપમાં બીરાજે છે ત્યારે પરમાત્મા થઇ જાય છે. કોઈ પણ પ્રકારના ધન આવરણ ન રહેવાથી તે જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
3
કે કી સંસારમાં આવતા નથી તે નિવિકાર અવસ્થામાં આત્મિક સુખમાં તલ્લીન રહે છે તે સુખ નિરવછિન્ન, નિસખાધ છે બધા જીવ સુખને માટે ચહાય છે. લેાકીક વૈષયિક સુખમાં શાંતિ નહી માશા ઈચ્છા અને આકાંક્ષાઓ પુર્ણ કરવામાં જીવને સાચા સુખ લેાકેાત્રર સુખ મલતુ નથી.
સંસારી જીવ નાના મેટા સર્વ કલ્પનિક લેકીક સુખ પાછળ મંડી રહ્યા છે અને વૈષયિક અથવા ઈન્દ્રિય તૃપ્તિના સુખને લેાકેાન્તર સુખ માની રાખ્યા છે જીવ તૃષ્ણા, લાભ, મેહ, રાગાદિક ને વશ સામાન્ય ક્ષણીક લોકીક સુખને સુખ માની લે છે પરંતુ વાસ્તવમાં તેડુ દુઃખનુ કારણ છે અને સાચુ લાકેત્તર સુખ તેનાથી મલતુ નથી જુએ “જૈન” ધર્મની ચાપડી જયાંસુધી રામદ્વેષ પ્રખલ્ય સ્વજન પર મેહ, પરજન ઉપર દ્વેષ છે ત્યાં સુધી છુટકારા સંસારથી થતા નથી રાગદ્વેષ સમસ્ત કર્મોના ખીજ શ્રી જૈનેશ્વરે ફરમાવ્યા છે પરંતુ દ્રેષ જેટલેા જલદી એળખાય છે તેટલે રાગ જલદી ઓળખાતા નથી મમત્વ, માહ, સ્નેહ, રાગ વીગેરે તેના ખાખરીયા છે પેાતાના શરીરથી મમત્વ રાખવે મુકતીના ખાધક છે શરીરથી પ્યારૂ આ સંસારમાં ખીજુ કાઈ નથી ત્યારે ખીજા કાઇથી મમત્વ ભાવ, રાગ ભાવ સ્નેહભાત્ર, મેડુભાવ મુકતીના લેાકેાત્તર માના ખાધક જરૂર થશે. જૈનધર્મમાં પરમ . પુરૂષ વીતરાગ છે તેરાપંથી મત વીરૂદ્ધ કેટલાક લેાકેા એવી ત્રુઠી વાત ફેલાવે છે કે એ મત દયાદાન · રહીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
છે 'શુક્ષ્મ દ્રષ્ટિથી જો લેાક કાઈ ધર્મ કે મતની સમીક્ષ કરે છે તે ગમે તે કહે પરંતુ ગહન એર સત્ય વીચારથી જોવાથી એ આક્ષેપ તદ્દન ખાટા છે એમ માલમ પડશે. સંસારના તમામ કામ હિતાહિતની નજરથી વીચાસય છે સમાજમાં રહેવાથી નાના પ્રકારના બંધન દરેક મનુષ્યને સહન કરવા પડે છે વ્યક્તિગત સ્વાતંત્ર અને સ્વછંદતા ને બધાના હીતને માટે સકુચિત કરવા પડે છે સંસારિક અને સામાજીક હીતને માટે નાના પ્રકારના વૈયિક કામ કરવા પડે છે સંસાર, રાષ્ટ્ર, દેશ અથવા સમાજની વૃદ્ધિ, ઉન્નતિ અથવા અલાભ વીગેરે કામને માટે નાના પ્રકારની હિંસાના કામ કરવા પડે છે. યુદ્ધ, વિગ્રહ, વ્યાપાર, વણુજ વીગેરે કામમાં નૈતિક અથવા પરમાર્થિક ઉન્નતિના લેશ માત્ર નહી આત્મીય સ્વજન ઉપર મમત્વ ભાવ, સ્વજન પાષણુ, દેશ કે રાષ્ટ્ર માટે મમત્વ ભાવથી ખીજા રાજ્ય કે ખીજા દેશવાલા જોડે નાના પ્રકારના સામ, દામ, દંડ ભેદાદી ઉપાયથી કાર્યો કરવા પડે છે પરંતુ તે સર્વ કામથી જીવનું કલ્યાણ થતુ નથી એ બધા કામ સંસારી, ગૃહસ્થ, લેાકીક ઉન્નતિ માટે સમાજની અંદર રહેવાથી કરે છે આત્મીક કલ્યાણુ, લેાકેાત્તર કલ્યાણ તે મન, વચન, કાયાથી ત્રણ કરણને ત્રણ જોગથી કાઇ પણ જીવને દુઃખ પહાંચાડવું નહી, બીજાથી પહોંચાડાવવું નહી અને દુઃખ દેતા હેાય તેની અનુમાદના કરવી નહી તેથી થાય છે અને એજ કાયની દયા પાળવાના ઉપાય છે શ્રી તીર્થંકરદેવે, શ્રી ગણધર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
મહારાજે, શ્રી આચાર્યદેવ, શ્રી ઉપાધ્યાય ભગવાને અને - શ્રી સાધુજીએ એજ દયા પાળી છે કોઈ પણ જીવને કષ્ટ આપવાથી આત્મા કલુષિત થાય છે પ્રાય સર્વે આર્ય ધર્મ હિંસાને દુષીત બતાવે છે પરંતુ આ સિદ્ધાન્ત સમ્યકત્વ પાળવાવાળા વીરલા મળે છે એટલું જ નહી પરંતુ અહિંસા તત્વ જે દયા ધર્મને પર્યાયાન્તર છે તે સદગુરૂ વિના સમજવો કઠણ છે.
જીવ હીંસા ખોટી માનવાવાળા ઘણું લેકે જીવ અજીવની ઓળખાણ હોતી નથી એકેન્દ્રીયથી પંચેન્દ્રીય સુધી દરેક જીવને દુઃખ દેવું હીંસા છે પરંતુ કેઈ લેક એકેન્દ્રિય જી ને મારી પંચેન્દ્રિય જીવના પિષણમાં દેષ નહી કહે છે તે ન્યાય સંગત નથી થીર ચીત્તથી વિચારવું જોઈએ કે ઈલેક શ્રી વીતરાગે ફરમાવેલી દયાના રહસ્ય જાણતા નથી અસંયતીન જીવવુ વાંછવામાં એટલે મેહુરાગમાં ધર્મ સમજે છે આ જગ્યાએ એક ઉડે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જીવ બચાવવા (કેઈની સામર્થ્ય નથી) અને જીવન મારવામાં શું ફેર છે બહારની નજરથી એક બીજાથી ફેર લાગતું નથી પણ ઘણે ફેર છે સંસારમાં અનંતા જીવ સ્વકર્મ વશ મરે છે.
જ્યાં સુધી કેઈ જીવ પતે બીજાને ન મારે ન મરાવે મારતાને ભલે ન જાણે ત્યાં સુધી બીજા મરે તેને દેષ તેને માથે આવતું નથી કેઈ જીવ બીજા જીવને મારી રહ્યો છે તેને બચાવવાનો પ્રયાસ ન કરે તે શું ગુન્હ થાય છે હમારા ઉપર શું હક છે મારી આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉન્નતીમાં આ નિરપેક્ષ ભાવ સુબાધક થાય છે જ્યાં સુધી
હું પિતે મારતે નથી બીજા પાસે મરાવતું નથી અને : મારે તેને સારો સમઝતે નથી ત્યાં સુધી હું કેવી રીતે. દેશી છું જોવાથી કે સાંભળવાથી દેષ લાગતું નથી જે લાગે તે કેવળીને બધે દેષ લાગ જોઈયે જે કદાચ. મારી સામે બીજા જીવ ને મારતે હેય તે મન વચન કાયાએ કરી કીચીત પણ તે કાર્યમાં ઉતેજીત કરે નહી. સારે જાણે નહી જે હું બીજે કે ત્રીજે કરણે કરાવવું કે અનુમેદિત કરૂ તે દેશી છું પણ મારવાવાળાની હીંસામાં. દેષ સમઝે અથવા તે હીંસાથી નીવૃત્ત થવા ઉપદેશ. દેવામાં સફળ ન થાય અથવા ઉપદેશ દેવાને અવસર ન હોય તે મરવાવાલા જીવને કર્મોદય સમજી તટસ્થ ભાવ ધારે તે મારા કામમાં ન્યાયની દ્રષ્ટીથી કેઈ પણ દેષ લાગે નહી તક માટે એ માની લીધું જાય કે પ્રત્યેક જીવનું કર્તવ્ય છે બળવાન બળથી દુર્બળને બળપ્રગ કરી રક્ષા કરવી ઉચીત છે તે વિચારવાની વાત છે કે આ સિદ્ધાન્ત શું એકન્દિયથી લગાવી પંચેન્દ્રિય સુધી દરેક જીવ ઘાત માટે અને દરેક સમયે લાગુ થશે અથવા એક જીવ બીજા જીવને ખાવાનું સમજી મારે છે તેજ જગ્યાએ લાગુ થશે અથવા એક જીવ બીજા જીવને કૌતુહલ રમત વશ મારે તેમાં લાગુ થાય જીવ દયાના નામથી કર્તવ્યના માપની હદ રાખે ઉપરોક્ત હીંસામય કામમાંથી કયું રેકવું જોઈયે સંસારમાં બીજા મારફત જે હીંસાત્મક કાર્ય થાય છે તેમાં પોતાના સ્વાર્થની હાની કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જે હીંસાથી સ્નેહવશ રક્ષાના ભાવ પેદા થાય તેજ રેકવી સારી છે કે બીજી હિંસા આંખ બંધ કરી ઉપેક્ષા કસે જવું કર્તવ્ય છે.
એક જીવથી મરતે બીજે પ્રાણ બચાવી લે Thesreticauy sal H3 HIGH 43 Egye (Practically) આ સીદ્ધાંત સર્વત્ર પાલવા ચેગ છે? છેલ્લી સીમા સુધી Extreme limits સુધી લઈ જવાથી મશ્કરી જેવું લાગશે બીજાથી મરતા જીવની રક્ષા કરવી તે તેના પર પ્રેમ, સ્નેહ, મેહ મમત્વ, રાગ ભાવથી થાય છે ત્યારે જયાં મેહમમત્વ સ્નેહ છે ત્યાં જીવને બંધન છે અને જ્યાં મારવાવાલાની અંતરીક કલુષતા ઉપદેશ દઈ હીંસાથી દુર કરવાને તેને હીંસાના બુરા પરીણામ સમજાવી હીંસાથી નીવૃત કરવા એ સાચુ કર્તવ્ય છે.
તેરાપંથી મતને સિદ્ધાંતના રહસ્ય ન સમજી ઘણું લોકે બીજાની નીદા કરવા તથા ભેળાભાઈને બહેકાવવા માટે ગંભીર દાર્શનિક તને ઉલટાવી અનર્થક કાગદ શાહી અને સમયને દુરઉપયોગ કરે છે જેવી જેની વતી થાય છે તે સહેજમાં છુટતી નથી પણ કઈ મત સમજ્યા વગર અથવા સમજવાનો પ્રયત્ન કર્યા સીવાય પ્રતિષ્ઠિત લખનાર કલમ ચલાવે છે તે ઘણું બેટું માલુમ પડે છે.
જયારે આ દ્રષ્ટાંત દેવામાં આવે છે કે કઈ દુષ્ટ વ્યકિત કેઈ અનાથ બાળકના પેટમાં છરી ભેંકી દે તે તે બાળકને બચાવી લેવામાં તેરાપંથી પાપ સમઝે છે તેના પર વિવેચન જૈન જનતા ચાર વિભાગમાં વહેચાય લી છે સાધુ, સાધવી શ્રાવક, શ્રાવકાઆ ચારેના સમુદાયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
મન, વક
કરે તેને
થા અહી
ચતુવિધ સંઘ કહે છે ચારે મુકિતના ઈચ્છુક છે અને તેને માટે પ્રયત્ન કરે છે સાધુ સાધ્વી પંચ મહાવ્રતના પચખાણું ધારી હોય છે એટલે તેમને મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને કરે તેને અનુમેદવું આ ત્રણ કારણ સર્વથા અહીંસા અસત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અપરીગ્રહ એ પાંચ મહાવ્રત એટલે કે ઈ પ્રકારે પાપ યાને સાવધ કાર્ય કરતા નથી કરાવતા નથી ને અનમેદન કરતા નથી.
શ્રાવક, શ્રાવિકા ગ્રહસ્થી હોવાથી ત્રણ કરણ ત્રણ ગથી મહાવ્રત પાળી શકતા નથી તેથી તે અનુવ્રતને પિતપોતાના સામર્થ અનુસાર પાળે છે સર્વથા સાવધ પરિહાર તેનાથી થઈ શકતા નથી જે દ્રષ્ટાંત છોકરાના પેટમાં ચપુ ભેકવાને અપાય છે તેના ઉપર એટલું જ કહેવું પુરતુ છે કે જનાજ્ઞા પ્રમાણે ચાલવાવાળા જૈન સાધુ સાધવી એવા અવસરે મજકુર અનાથ બચ્ચાને દુષ્ટ ઘાલ્કની છરીની બચાવી શકતા નથી તેઓ તે એવા અવસરે જે શંભવ હોય તે ઉપદેશ દઈ ઘાતક ને દુષ્કૃતથી નિવૃત્ત કરે અન્યથા આ જેવું અસહનીય હોય તો તે જગ્યા છેડી બીજી જગ્યા ચાલી જાય ઉપદેશથી હીંસકને સમજાવી દુષ્કૃત્યથી નિવૃત કર વીતરાગ પરૂપીત ધર્મ છે પણ બળ પ્રયાગ, લાલચથી શરમાશરમથી ખાઝે 'લાઝે, ત્રાઝથી બચાવવામાં શ્રી જૈનેશ્વરને ધર્મ નથી માટે
બળપ્રયોગથી કઈને કષ્ટ પહોચાડી બચાવી લે એ જિનેશ્વર કથીત ધર્મ નથી જે એવી અવસ્થામાં નિર્દયતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
કલકે બતાવે તે સાધુ સાધ્વી જે આ બાળકને નથી બચાવતા તે પાપ કરે છે સાધુ સાધ્વીને પુછવાથી કહે કે હમે સંસારથી ત્યાગી છયે હમારે સંસારીક રક્ષણની ઈચ્છાથી મતલબ નથી પણ તેઓએ તે સાવધના ત્યાગ કીધા છે જે એ કામ સાવદ્ય નથી તે પિતે કેમ કરતાં ત્યારે ઊત્તરમલે કે ગૃહસ્થના કેઈપણ કાર્ય કરવા સાધુ સાવી ને મના છે હવે વિચારે જે કાર્ય સાધુ સાધવી કરે નહી તે કામ ગૃહસ્થી ન કરે તે શું ઘટયું વાસ્તવમાં ગૃહસ્થ સંસારી મનુષ્ય સ્નેહ, મમતા, મેહ ને વશ એવા સ્થળમાં બળ પ્રકાશથી બીજાના હાથથી નિરપરાધ જીવને બચાવવા કશિશ
તે એમાં ઘાતકના આંતરિક ભાવમાં ફેરફાર થયે નહી તેની કલુષિત ચિત્ત વસ્તીને સારા વિચારમાં ફેરવી ઘાતકને આરંભ હિંસાથી નિવૃત્ત કરાતે તે તેના આત્માનું કલ્યાણ થતે બાળક બચે કે મરે તે બાળકના સ્વકર્મ પ્રેરણું છે તેના બચવા મરવાથી લાભાલાભના ખ્યાલથી નહી પરંતુ ઘાતકની મનેત્રતી સારે માર્ગે લાવવાનો પ્રયાસ છે તે સ્તુત્ય છે જૈન સિધાન્તમાં અઢાર પ્રકારના પાપ બતલાવ્યા છે તે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા દાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દવેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરીવાદ, રતિ અરતિ, માયામૃષાવાદ, મિથ્યા દર્શન શલ્ય છે તેમાં રાગ (સ્નેહ સમત્વ) એક પાપ છે કેઈ જીવ, પર મમત્વ ભાવથી બચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦
વવાના પ્રયત્ન આત્માના રાગ (અનુરાગ, મેાહ, સ્નેહ) ભાવ છે એ સથા છોડવા જોગ છે. સંસારી જીવ માટે સસારીક પ્રેમ બંધન છૂટવા અસ્વભાવિક છે પરંતુ નીષ્કામ. ભાવથીનીવિરાધ ચિત્તથી પોતાની પ્રીય વસ્તુનુ અનિષ્ટ જોઈ કાઈ પ્રકાર માનસિક ચંચળતા ન આવવાના ભાવને જો સ લેાક ઉંડાં વીચાર ન કરે, દાર્શનિક તત્વાને ન. સમઝે, વીકૃત ધારણ કરે છે તે મેટી ભુલ થાય છે.”
“એક જીવને ત્રાસ આપી ખીજા જીવની રક્ષા કરવી. રાગઢવેષ છે રાગઢવેષ એકાંત પાપ છે એ તેા આઠમા, નવમા, દશમા ગુરુસ્થાન જીવા પર લાગુ થાય છે ત્યાં અંતરગ ધર્મ બહુ ઉંચી કેાટીના છે બાહ્ય ધર્મ પાલન કરવામાં પેાતાના આત્માની કલુષતા અથવા પોતાના આત્માના દુઃખ દુર કરવા ખીજા જીવની સહાયતા લેવી પડે છે જેમ કાઈ જાનવરનું દોરડું જેનાથી તે ખાંધેલુ છે તે અળવાન ખીજો જાનવરના પંજામાં પડી જાય ને તે જબરજસ્તી તે પાણી તરફ ખેંચી રહ્યો છે અને તે દારડીથી બંધાયલા જાનવરની તકલીફ જોઈ દુઃખ ઉત્પન્ન થાય કે જરા પણુ સહન કરીશ નહી તે મારી આત્માનું દુઃખ દુર કરવા (નહી કે તે જાનવરનું દુઃખ દુર કરવા) જો તે દારડું કાપી નાંખી તે જાનવર છેાડાવીને ગયા તા એવા બળપ્રયોગ કરવામાં પાપ નહી કેમકે એને તે પેાતાની કલુષતા દુર કીધી છે પેાતાને માટે બળપ્રયાગ કર્યાં છે જાનવર માટે નહી” આવો તર્ક મારા એક મિત્રે કરી ઉપરોક્ત દ્રષ્ટાંત. આપ્યું બધાએલા જીવને છેડાવવાના કારણ પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
આત્માની કલુષતા દુર કરવાની ખતલાવી એવી રીતે એવા મીત્રે એ પ્રકાશન્તરથી મારા સિદ્ધાંતનું સમર્થન કર્યું દુઃખી જીવના ઉદ્દેશ સામે નહી રાખી પોતાની આત્માને કલેશ દુર કરવા માટે કોઈ દુઃખી જીવને બચાવે તે તે. જગ્યાએ તેનું કામ આત્મિક કલ્યાણકારક થાય તે વીચારવાની વાત છે ખીજા દુ:ખી જીવને જોઈ ગ્રહસ્થ માત્રના હૃદયમાં સ્વતઃ એક પ્રકારની સહાનુભૂતિ, સમવેદનાના ભાવ પ્રકટ થાય છે એ ભાવ ઉપર કથનાનુસાર આઠમા, નવમા, દશમા ગુરુસ્થાન વતી જીવના ઉંચા પ્રકારના અંતરંગ ધર્મ નથી સાધુ મુનિરાજ અથવા ઉંચા ગુણસ્થાન વૃતિ મહાત્મા ગણુ એ સંસારીક સમસ્ત માહ મમત્વ છેડી દીધા છે. તે સંસારીક દૂ:ખી જીવજોઈ મેાહુમાન થાય નહી.
એ તે સર્વ સુખ દુ:ખ સ્વસ્વ શુભાશુભ કર્મના ફળ સમજી જીવાને કર્મ ફળના દૃષ્ટાંત ખેતલાવી સાવચેત કરે છે પરંતુ બંધન છેડાવવા આત્મિક કલ્યાણનું કારણુ હતે તે આઠમા, નવમા, દશમા ગુણુસ્થાનવાલાની વાત દુર રહી પણ છઠ્ઠા, સાતમા ગુણુસ્થાનવાળા સાધુ મુનિરાજ પણ છેડાવતા નથી ને તેના અનુયાયી જવાબ પણ આપી. શકતા નથી છઠ્ઠાથી ઉપરના ગુણુસ્થાનવાલા મહાપુરૂષોના એકજ સિદ્ધાંત છે માટે કાઈ પણ આવી જગ્યાએ ખળ પ્રયાગથી જીવ બચાવવામાં ધર્મ સમજતા નથી વળી એ પણ વીચારવું જોઇએ કે ખીજા જીવને દુઃખી જોઈ હમારા મનમાં દુઃખ ઉત્પન્ન થયું તે. રાગ, સ્નેહ, મમત્વ, મેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૨
તીવ્ર
થાય તે છે પણ
‘ભાવ છે જીવતુ જીવવુ વ છે તે રાગ મરવુ વ છે તે દ્વેષ અને સંસાર સમુદ્રથી તરવુંવ છે તે કલ્યાણના લેાકેાત્તર માર્ગ છે બાહ્ય બંધનથી છેડવવાથી દુઃખી જીવનુ દુઃખ દુર થતુ નથી તે જીવની કર્મ વર્ગના હટાવી સંવર નિર્જરાના માર્ગ અતલાવી ભવિષ્યમાં જીવને કર્મ બંધનથી કલેશ ન થાય તેવા ઉપાય કરવાથી દુઃખનુ કારણ રોકાય છે અને એજ શ્રી ભગવાનના ઉપદેશ છે રાગ ભાવથી સંસારી જીવના વધ, બંધ, તાડના ભય, શાકાદિ દુઃખ જોઈ કોઈ મનુષ્યના હૃદયમાં જે મેાહ અનુકપા છે તેથી આત્મા કલુષિત એ કલુષિતા દુર ત્યારેજ થાય કે દુ:ખના કારણભુત કર્માના સ્વરૂપ સમજી તે કર્મોના નાશ કરવા પ્રયત્ન કરાય કાઈ ખંધાયલા જીવંના મળવાન કૃત ઉપદ્રવ જોઈ અંધાયલા જીવનુ બંધન કાપી નાંખે તેા પેાતાની આત્માની કલુષતા દુર કરવાના ઉપાય નથી આત્માની એવી કલુષતા દુર કરવા અનિત્ય અશરણાદિ ખાર ભાવના વીગેરેના વિચાર કરે કે અહેાકર્માની શું વિચિત્ર ગતિ છે આ દુ:ખી જીવે કેવા કર્મો ઉપાર્જન કર્યા છે. કે તે કર્મા આ રીતે સતાવે છે અને તેથી એ શિક્ષા લેવી જોઈએ કે કઈને પીડા ન દેવી કેમકે તેના ફળ ભોગવવા પડે છે એવી ભાવનાઓથી લેાકેાત્તર કલ્યાણ થાય સસારમાં ચારે માજી નજર કરીએ તે બળવાન દુર્બલ પર ચાહે તે કારણથી અથવા ગમે તે નામથી અત્યાચાર ગુજારે છે પેાતાના તરફથી કોઈને દુઃખ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
દુ:ખ
થાય
F
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
પહેાંચાડવું દુ:ખ ન પહેચાડાવવુ અને દુઃખ પહેાચાડતા ને સારૂં ન સમજવુ ત્યાંસુધી એ દુઃખ જોડે કાઈ તાલુક નથી હંમે તેના ભાગીદાર નથી જે દુઃખ દેશે તે તેનું ફળ. ભગવશે જોવાવાલા સાંભલવાવાલાની કોઈ જોખમદારી નથી જો જોવાથી ને સાંભલવાથી પાપ લાગે તે કેવલી અને • સીધ્ધ ભગવાનને ધુ પાપ લાગવુ જોઈએ ખીજી દૃષ્ટાંત. ૧ કાઈ ચાર ખીજાનું ધન ચારે છે. કાઇ ચારને કહી ચારી કરાવે છે કેાઈ તે ચારને અનુમેાદન કરે છે એ ત્રણે અદત્તાદાન (ચા) કે વ્રતના ખંડન કરવા
વાલા છે.
૨ કેાઈ શજીવની હિંસા કરે છે કોઈ હિંસા કરાવે છે કેાઈ હિંસાની અનુમેદના કરે છે એ ત્રણે · અહિંસા વ્રતના ખંડન કરવાવાલા છે.
૩ કેાઈ મૈથુન ( કુશીલ)માં રત્ત છે કેાઈ કહીને મૈથુન કરાવે છે કાઈ મૈથુન સેવવાવાલાની અનુમેદના કરે છે આ ત્રણે બ્રહ્મચર્ય વ્રતના ખંડન કરવાવાલા છે.
હવે કેાઈ મહાત્મા ત્રણે પ્રકારના અદત્તાદાનના અહિંસા વ્રતના, અને બ્રહ્મચર્યંના ખંડન કરવાવાલાએને નાના પ્રકારની યુતિ તર્ક ઉપદેશાદિથી તેના કુકૃત્યથી નિત કરી દે અને તેવી નિવૃત્તિથી ચારી છેડવાથી ગૃહસ્થનુ ધન ગયું નહી હિંસા છેડવાથી જીવ વધુ થયા નહી અને મૈથુન ત્યાગવાથી તે પિયત્તમા કામિની વિરહાતુર થઈ આત્મહત્યા કરે તેા ધનરક્ષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪.
જીવરક્ષાથી જે ધર્મ થાય તે સ્ત્રીના આપધાતનું તે મહાત્માને અધર્મ લાગે બેઉને ચાર હીંસકને સમજાવવાથી બીજા ધણીના ધનરક્ષા ને જીવરક્ષા થઈ બ્રહ્મચર્ય ભંગ કરવાવાલાને સમજાવવાથી તેઓએ જાવ જીવ બ્રહ્મચર્ય પાળવાને નીયમ લીધા તેમ કરવાથી તેની સ્ત્રી આત્મહત્યા કરી જે પહેલા બે ઠેકાણે ધનરક્ષાને જીવરક્ષા સમજવામાં આવે તે સ્ત્રીની આત્મહત્યાના અધર્મ ઉપદેશદાતા જરૂર ન્યાયની દૃષ્ટિથી થશે પરંતુ વાસ્તવમાં ધનરક્ષા અને જીવરક્ષા અથવા સ્ત્રીને આપઘાત આ ત્રણે જેડે મહાત્માને કેઈ સંબંધ નથી તેઓને ઉપદેશ ચેર, હિંસક અને મિથુન ભેગીકુશીલીયા ને ગહિત કૃત્યથી બચાવવાને છે તે કાર્ય તેઓએ કર્યું તે કાર્યથી બીજાને લાભ અથવા મેત થયુ તેને માટે જવાબદાર નહી ઉપદેશ આપી કુકૃત્યથી બચાવવાના પ્રત્યક્ષ અને તાત્કાલીક (Direct and immediate result) ફલ છે કે તેઓના આત્માને પાપ કાર્યથી નીવૃત્ત કરી ઉન્નત કરવા અને બીજાની આત્મા ઉન્નત કરવાથી સાધુને પિતાના મુક્તિ સાધનાના ધર્મનું પાલન કીધું તેની પરાક્ષ એટલે સુદરવૃત્તી (Indirect and remote result) ફલ સ્વરૂપ જે ધનરક્ષા, જીવરક્ષા અને સ્ત્રી હત્યા થઈ તેને માટે મહાત્મા ન્યાય કે તર્કથી ફળભાગી નથી અને તેના તે કર્તા નથી કેમકે તેઓએ ચેર, હિંસક, કુશિલીયાને તારવા ઉપદેશ આપે છે ધનરક્ષા, જીવરક્ષા, સ્ત્રી હત્યા માટે ઉપદેશ નથી આ સિદ્ધાંત તેરાપંથી સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ પુજનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શી થીભુસ્વામીજીએ નાના દેહરામાં સમજાવ્યો છે. જીવ જીવે તે દયા નહી, મરે તે તે હિંસા મતિ જાન મારણવાલાને હિંસા કહી, નહી મારે છે તે તે દયા ગુણખાન
અર્થાત અનતા જીવ સંસારમાં જીવી રહ્યા છે તેની દયા નહી અનંતા જીવ સંસારમાં મરે છે તેની હિંસા નહી મારવાવાલાને હિંસા લાગે, નહી મારે તેને દયા પાળી બહાર દષ્ટિમાં આ સિદ્ધાંત લેકીકમતથી જુદા હેવાથી ન માલમ પડે છે પરંતુ બારીક વિચાર કરવાથી સ્વકર્મ પ્રમાણે મરતા જીવતા રહે છે ત્રણે કરણ ત્રણ વેગથી પિતાની આત્માથી કઈ જીવ ન માર ન મરાવ ન ભલે જાણો એ પોતાની આત્માની ઉન્નતીના ઉત્કૃષ્ટ સાધન અને બીજાને પાપથી છેડાવવા ઉપદેશ આપી હિંસાથી નિવૃત કરવા તે પણ આત્મિક વિકાશ છે અન્યથા ફકત જીવ રક્ષા નિમિત બળપ્રયોગ કરી બીજાને હિંસાદિથી નિવૃત્ત કરવાથી તેમાં શું લાભ થયે તે જુવે જેને હિંસાથી જબરીથી નિવૃત્ત કિછે તેની મને વૃત્તિમાં ફરક થયે નહી. (no change of heart) જ્યાં સુધી મનવૃત્તીમાં ફરક નહિ ત્યાં સુધી તેને હિંસાને હિંસા સમજી ત્યાગ નહી કીધા કાલસૌરીક કસાઈ માફક બળવાનના બળપ્રયોગથી તે એક વખત હિંસાથી નિવૃત્ત થયે પણ માનસિક ફેરફાર (change of heart) ન થવાથી તેની આત્મ ઉન્નતી થઈ નહી જે જીવની રક્ષા થઈ તેની રક્ષાની દૃષ્ટિથી વિચાર થાય તે માલમ પડે કે બચનારની આત્માનું છું કલ્યાણ થયું! તે જીવ એક હીંસકથી બચ્યું પરંતુ બીજા હિંસકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
હિંસકની ઉં,
આ હિંસક
બચવા ગેરન્ટી નહી મલી ને તે હિંસક જીવ ઉપર દ્વેષ ભાવ રાખશે રક્ષક તરફ મમત્વ રાખશે તે રાગદ્વેષના. કડવા ફળ ભેગવવા પડશે આત્મિક ઉન્નતિ માટે રક્ષિત જીવને કેઈ પણ સાધન રક્ષકથી કહ્યું નથી. જે તે જીવ એકાંત સ્વભાવથી (perfect equanimity ) હિંસક જીવ પ્રત્યે કષાય રહીત થઈ અકર્મ ફલના કારણ હમારી એહ હિંસા કરી રહ્યા છે મારા આત્મિક ગુણ છે તેને એ નાશ કરી શકતું નથી દેહને પ્રાણથી જુદા કરે તે મને પ્રર્વાહ નથી.
હુ સ્વકર્મ ફળ સમજી હિંસકની હિંસાની ઉપેક્ષા કરીશ પણ આ હિંસક મારી હિંસા કરતા કેટલા પાપ ઉપાર્જન કરે છે હું એને એના નિજકૃત પાપથી નિર્વત કરી શકતું નથી એવી રીતે આ લોચના ચિંતવન કરવાથી પિતાના કર્મ બંધન શિથિલકર બીજાને કર્મબંધનથી બચાવવા પિતાની અસામર્થ્યને વિચાર કરે તે શુદ્ધ ઉત્તમ ધ્યાનથી આત્મ વીકાશ કરી શકે છે રસ્તે ચાલતા
જીવના હૃદયમાં Third party mere spectator તે હિંસક ને જોઈને હણનારે પ્રતિ પર દુઃખ કાતરનાકાં રાગ ભાવ અથવા હિંસક ઉપર દવેષ ભાવ હેય તે આત્મા ચિંતવન દ્વારા સંસારીક રાગ દવેષોને અનર્થના મુળ સમજી ઉક્ત કાર્યોની નીંદના, ગહના કરવાથી પિતાના હૃદયની કલકતા દુર કરી શકે છે સંસારમાં જીવ માત્ર નાના પ્રકારના સ્વઉપાર્જીત દુઃખ અથવા કષ્ટ ભેગવી રહ્યા છે. તેનાથી કંઈ પણ જ્ઞાનીને હદય મલીન થવું ન જોઈયે
ઉપાર્જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનીની વાત જુદી છે હદયના કાલુષ્ય મલીનતા તે પોતાના કેઈ કુકૃત્યને માટે અથવા પોતાના રાગભાવ, મેહુ, મમતા, સ્નેહ, પ્રેમ બંધનથી થાય છે રાગ, મેહ, નેહ, પ્રેમ એ સર્વ સંસારના બંધન છે સંસાર મુક્તિને બાધક છે અધ્યાત્મિક ઉન્નતિમાં અંતરાય ભુત છે જ્યારે પિતાના આત્માને માટે સર્વેના ધ્યેય લક્ષ્ય એમ છે કે સંસાર પરિભ્રમણ મીટાવી મુક્તિમાં જવું સંસારિક સામસ્ત બંધનથી છુટકારો પામવે ત્યારે બીજા જીવની રક્ષાને માટે લેભ કરવું તે મેહ અથવા સ્નેહવશ થાય છે સાંસારીક જીવન ધારણ કરવા કેઈનું ચરમ લક્ષ નથી તેમ કેઈને જીવાડવાને અસંયમ જીવીતવ્ય વંછવામાં મેક્ષ માર્ગ સાધકને ફાયદે નહી.
સમસ્ત કર્મોથી અલગ થવું બધા કર્મો પર વિજય મેળવવું એજ ધર્મનું લક્ષણ છે અથવા આત્મિક સુખ પાત્પ કરવામાં જ જૈન લેક પોતાનું કર્તવ્ય સમજે છે. સંસારમાં સર્વ જીવ અખંડ સુખ ચાહે છે પરંતુ તેના યથાર્થ સાધન અથવા માર્ગ જાનતા નથી ઇન્દ્રિય જનિત સુખમાં લીન થઈ પિતાની આત્માને કર્મથી ભારી કરી સુખ ને બદલે દુઃખ મેળવે છે મનુષ્ય જન્મ પામી કર્મ રહીત થઈ આત્મિક સ્વભાવમાં રહેવું અર્થાત મુક્તિ જવું લોકેત્તર માર્ગ લે એજ જૈન ધર્મને સાર છે. સંસારમાં રહેવું જૈન ધર્મને સાર નથી સંસારથી મુક્ત થવું જીવને શાસ્વત સુખમાં તલ્લીન કર જૈન ધર્મને ઉદેશ્ય છે એ ઉદેશ આ લેકની આશાએ, પાલેકની આશાએ, જીવનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
આશાયે, મરણની આશાયે, લેગ વિલાસની આશાયે કરે તેજ મમત્વ છે જૈન ધર્મને સાચે સમજનાર સંસારીક સુખને વંછતે નથી સાચા સુખને પ્રાપ્ત કરવાના સાધનથી જરૂર સંસારિક સુખ પણ ઉત્પન્ન થાય છેશાસ્ત્રીય શબ્દોમાં કહેવાય છે કે નિર્જરા નીકરણીથી પુણ્ય પિતાની મેળે લાગે છે જેમકે ખેડુત ઘઉં માટે ખેતી કરે સાથે ઘાશ છેડા પિતાની મેળે થાય છે માટે દરેક માણસનું કામ છે કે પોતાના નિજ ગુણ પ્રકટ કરવાને ઉદેશ રાખે જૈન ધર્મને સાચ્ચો ઉપાશક જન્માંતરમાં વૈષયિક સુખની પ્રાપ્તિ થાય એમ માનતે નથી ક્ષણીક સુખ મેળવી જીવતે રહે એવી કલ્પના કરતો નથી સંસારિક દુઃખ સહન ન થવાથી અસમર્થ થઈ મૃત્યુ ચહાતા નથી નાના પ્રકારના ભેગ વિલાશ સુખની આશા કરતું નથી જેન ધર્મને ઉપાશક મરવું, જીવવું, સુખ દુઃખમાં સમભાવ રહી જન્મ મરણને દુર કરી શાસ્વત આત્મિક સુખને માટે ચહાય છે આ સિદ્ધાંતની પુષ્ટી બીજા ધર્મોમાંથી પણ મલે છે જેમ ગીતામાં કહ્યું છે કે “સુખ દુઃખ સમ કૃત્વા લાભાલાભ જયા જયે”
આવે ઉચ્ચ ધ્યેય જેને હોય છે તે બીજાના મરણથી મેહ પામતે નથી બીજાના શારીરિક વધ બંધ તાડનાદિકના કષ્ટથી વિચલિત થઈ ક્ષણીક દુઃખથી મુક્ત કરવાને માટે બીજાને હાથે બચાવવાને લીધે ઉદ્યમ કરે એ એ મુખ્ય સમજતા નથી દુઃખ કન્ટેના છુટકારા તે કર્મબંધનથી મુકત થવાથી થશે તે જૈની માત્ર જાને છે પિતાના કર્મ બંધન કાપવા માટે તેને ઉદ્યમ થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
S
તેમજ બીજાના કર્મ કાપવા માટે ઉત્સાહુહિત કરવા તેને માટે તેને જ્ઞાન, દર્શન, ચારિત્રના સાહાય આપવી ક-વ્ય સમજે છે બીજા સંસારિક રક્ષણ, સંસારિક કૃત્ય -રાગદ્વેષ સહીત છે કેઈની સ્નેહવશ બીજાના હુમલાથી રક્ષા કરવી તે પિતાના કે તેના જ્ઞાન, દર્શન યા ચરિત્ર ગુણની વૃદ્ધિના સહાયક નથી જરા સ્થીર ચિત્તથી વિચારે કે નિષ્કામ જૈન ધર્મ નિર્મમત્વ, નિર્મોહસ્ત, વીતરાગત્વથી દરેક આદમીને ઉત્સાહિત કરે છે સંસારિક સમસ્ત દુઃખ, કોને પોતાના કર્મોદયથી આવેલા માને છે વીરની માફક સામને કરી ભેગવવા માટે જૈન ધર્મ લોકેને કહે છે હર તરેહની આવેલી આત જૈન ધર્મ બીસ્કુલ અવિચલિત ચિત્તથી સામનો કરવા કહે છે તે ધર્મમાં જીવ રક્ષાને બીજો અર્થ થ સંભવ નથી પિતાથી કંઈ જીવને કષ્ટ ન પહોચે પુર્વ કમ ફળ સ્વરૂપ બીજાથી ન પહોચાડાવે કઈ કષ્ટને દૂર કરવા મનુષ્ય તે શું પણ દેવતાની તાકાદ નથી ભગવાન મહાવીર ને જેટલા દેવતા મનુષ્ય કૃત ઉપસર્ગ થયા તેમાં અનુકમ્પા અથવા દયા કરીને કેઈ દેવતા, ઈન દૂર કરી શક્યા નહી વળી તે લેક નિશબ્દ કેમ રહ્યા શું તે લેાક દયા નહી સમજતા હતા. •
દયાના વિષયમાં ઉપર કહ્યું હવેદાનના વિષયમાં કહું છું પ્રાય એમ કહેવાય છે કે તેરાપંથી જૈન પાંચ મહાવ્રતધારી સાધુને છેડી બીજાઓને દાન આપવામાં પાપ અતલાવે છે દાન શબ્દના ઘણુ અર્થ છે શ્રી સ્થાનાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
દશ પ્રકારના દાન શ્રી જૈનેશ્વરે બતાવ્યા છે.
૧. રાગા, શાકા, કૃપણુ દીન, માણસને ગાજર,, મુળા વીગેરે કંદમુળ, અનંત વનસ્પતિ કાયિકજીવ મીથુ, પૃથ્વી કાય, એકેન્દ્રિય જીવ, અગ્નિ, પાણી વીગેરે અનુકૢ પાદાન (આ દાનથી નાના પ્રકારના એકેન્દ્રિય જીવાને આપી અયેાગ્ય પાત્ર જે હિંસા, ઝુઝ, ચારી, મૈથુન, પરિગ્રહમાં રકત છે. તેનુ પાષણ કરવાથી જીવની ઉન્નતિનુ શાધન નથી પાત્ર. સુપાત્ર નહી ચીજ દેવા લાયક સુજતી નહી તે દાનથી સંસાર વઢે છે.
૨. કેદીઓને પૈસા આપી છેડાવવા તેનું નામ સંગ્રહદાન છે તે જીવની ઉન્નતિ લાયક નથી. ૩. ગ્રહ, શાંતિને માટે અથવા ખીજી શાંતિ સ્વસ્તયનને માટે ઘરના અથવા ખીજા બ્રાહ્મણ્ણાને દાન આપે છે તે ભયદાન છે તે સંસારીક કષ્ટથી કરી આપવાનું છે પલાકનુ કલ્યાણ નહી
૪. મરે તેની પાછળ ત્રીયા, ખારમુ, તેરમુ ક ભાજન કરે તે કાલુણી દાન કહેવાય છે તેથી આત્માને લાભ નહી લેાકીક પ્રથા છે.
પ. વાર્ષીક, છ માસી, શ્રાદ્ધમાં લેક લજ્જાથી જે અપાય તે લજ્જા દાન છે સંસારિક પ્રથા છે.
૬. લગ્નમાં વરકન્યાને વેવાઇને પહેરામણી, મેાસાળુ વીગેરે દાન દેવાય છે તે ગવ દાનથી સંસારીક વહેવાર છે. ૭. નટ, નટી, મલ્લાદિને ખુશ થઈ કુપાત્ર ગણીકાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧
અપાય તે અધમ દાન છે સંસારની મોટાઈ છે.
૮. ધર્મશિક્ષાનુ દાન, સમ્યકત્વ ચારિત્રનું દાન, અભય દાન છ પ્રકારના જીવને ન મારવા તે ધર્મદાન છે તે લકત્તર માર્ગ છે જીવ તેથી મેક્ષે જાય છે.
૯ સચિત્ર દ્રવ્યાદિક પાછા લેવા માટે આપવા તે કાયંતિ દાન છે આત્માની ગરજ સરે નહી.
૧૦. પરસ્પર સામાજીક પ્રથાનુસાર હણુ, મજણું, ચાંલ્લે તે કંતતી દાન છે તેથી જીવ કર્મયી મુકાય નહી.
આ બધામાં આઠમું ધર્મદાન જેમાં જ્ઞાનદાન, અભયદાન, સુપાત્રદાન મળે છે તે જ સાચુ દાન છે તેમાં ચિત્ર, વિત્ત, પાત્ર ત્રણે શુદ્ધ છે તેજ ઉક્ટ દાન છે શુદ્ધ મનથી શુદ્ધ સુજતી વસ્તુ સુપાત્રને આપે તેજ ઉત્કૃષ્ટ દાન છે બીજા શુદ્ધ મનથી કુપાત્રને શુદ્ધ વસ્તુ આપી અથવા શુદ્ધ હૃદયથી અશુદ્ધ ચીજ કુપાત્રને આપી ઈત્યિાદિ ચિત્ર, વિત્ત, પાત્ર -ત્રણેમાંથી એક પણ અશુદ્ધ છે તે દાન અશુદ્ધ છે તે પર લેકના કલ્યાણ હેતુ નથી કારણ કે તે દાનનું પ્રકષ્ટ ફળ મળતુ નથી સુપાત્ર તેજ છે કે જે હિંસા કરે નહિ, ગુહુ બેલે નહી, ચેરી કરે નહી, મિથુન સેવે નહી, પરિગ્રહ રાખે નહી ત્રણ કારણને ત્રણ જેગથી તેજ સુપાત્ર છે હરએકને દાન આપવામાં સંસારિક ઉપકાર છે પરંતુ ઉખર ક્ષેત્રમાં બી વાવવાથી નીર્થક જશે હિંસક, ગુઠા, ચાર કુશીલીયા અને પરગ્રહ ધારી ને જે આપવુ છે તે અસંયમમાં સહાય છે તેમાં કેત્તર સુફળની આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સખી શકાય નહી, દીન દુઃખી જે દેખાય છે તે પિતાના કર્મ વશ દુઃખ પામે છે તેને સહાય કરી ધર્મમાં દ્રઢ કરી સમચિત્તથી દુઃખ કષ્ટ સહન કરવા ઉપદેશ કરે એજ તેના દુઃખને દૂર કરવા રૂપ સાચે ઉપકાર છે રૂપીયા. પૈસા અન્ન, પાણી વગેરે ક્ષણક ઈન્દ્રિય સુખ આપવાથી તે વખતે દીન દુખીની આત્માને ઉન્નત કરતા નથી એ વાદાનથી સાધારણ સંસારિક ઉપકાર અથવા કીની સીવાય બીજે લાભ નહી વીવેક બુદ્ધિથી આ સર્વ દાનની યોગ્યતા વીચારવાથી માલમ પડશે કે અગ્ય પાત્રને સચિત્તાદિ. આપી અથવા રૂપીયા પૈસા, પરિગહ અપાવી તેની ક્ષણીક તૃપ્તિથી તેને કર્મ બંધનના રસ્તા ખેલી પરલોકીક બંધનમાં બંધ કર્યા છે એવા દાનથી સંસારમાં પણ લાભ નથી એક માત્ર ધર્મના રસ્તામાં સુમાર્ગમાં લાવવાથી ઉત્કૃષ્ટ દાન છે બીજા દાન નામ માત્ર છે ન્યાયની કસોટીમાં આ પ્રશ્નને રાખી આત્મિક ઉન્નતિ જ્ઞાન, દર્શન ચારીત્રની વૃશ્ચિથી વિચારવું સામાજીક કે વિષયિક લાભાલાભથી આ વાત વિચારવી નહી તેરાપંથી સિદ્ધાંતના ઊંડા તત્વે દેખડાવ્યા છે જે ભાઈને તેરાપંથી મત સીદ્ધાંતે દેખડાવ્યા. છે તે ભાઈ વિશેષ માહીતી મેળવવા ચાહતા હોય તેઓએ તેરાપંથી મુનીરાજે શં. ૧૯૭ના વૈશાખ મહિનામાં સાણંદ ધાંગ્રધ્રા તરફ વિચરે છે તેથી જાણે બીજાની કલ્પિત જુઠી વાત પર ધ્યાન ન આપે પોતે સંતસંગ કરે જાણે શ્રી ૧૦૦૮ શ્રી તુલસીસુરીજીનું સં. ૧૯૭ ગુજરાતી સાલનું
ચોમાસુ રાજલદેશર (બીકાનેર) છે તેઓને પૂછે તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
નિયેતા આત્મિક ઉન્નતિને આદર્શ બહુ ઊચી કેટીને છે સંસારિક ઉન્નતિ કામી વ્યક્તિઓને તે ઉલટુ માલમ થાય પરંતુ ધર્મમુક્તિનું સાધન છે અને સંસારથી મુક્તિ બહુ દૂર છે. આ બંનેની તુલના કરે સંસારિક ઉન્નતિ અને મેક્ષની ઉન્નતિ, સંસારીક સુખ, મેક્ષીક સુખ જૈન ધર્મ અથવા કોઈ પણ મત જેમાં આત્માની મુક્તિને પંથ બતલાવ્યો છે સંસારિક ઉન્નતિની પરીક્ષા કરે પરંતુ આ વાત જરૂર ધ્યાન રાખે કે મેલ પંથના પથિકની આત્મિક શકિત હશે તે હજારે, લાખે, ક્રોડે, સંસારિક ઉન્નતિ પ્રયાસી વિષયભેગ લેલુપ મનુષ્યમાં હોય તેના કરતાં હદયશકિત અનેકગુણું વધારે છે છતાં સામાયકમાં જે કાર્ય થાય તે મેક્ષ સાર્ગ ન થાય તે સંસારને માર્ગ ટુંકામાં સમજે. નામ ધરાવે સાધુ જૈનના, વળી કહેવાય સુરીએશ પાંચ મહાવ્રત લીધા પાળે નહિ, પાળે તેનાથી દવેષ બેવડા મુખે પ્રભુએ કહ્યા, પ્રથમ આચારંગ દેખ
શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સમ્પ્રદાયને યુકે ઇતિહાસ પહેલા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ભીખણુસ્વામી મહારાજ જૈન શ્વેતાંબર તેરાપથી મતના પ્રવર્તક પ્રાતઃસ્મરણીય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ભીખણુજી સ્વામી મહારાજને જન્મ અષાઢ સુદ ૧૩ સંવત ૧૭૮૩ જુલાઈ સને ૧૭૨૬ અંગ્રેજીએ મારવાડ કંટાલીઆ ગામમાં થયે. પીતા બલુછ સુખચા માતા દીપાબાઈ ઓશવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
જાતીના ભદ્ર પ્રકતિના બંને જણા હતા સ્વામી ભીખણુજીને નાની ઉમરથી ધર્મની વિશેષ રૂચી હતી માતાપીતા ગચ્છવાસીના અનુયાયી હતા તેથી પહેલા આ સંપ્રદાયના સાધુ પાસે આવવુ જવુ થયુ પરંતુ ત્યાં તરસ છીપાઈ નહી તત્વોનુસંધાનને માટે પોતીયાબંધ સાધુઓને ત્યાં ગમનાનુગમન કરવા લાગ્યા ઘણુ દહાડા તેના અનુયાયી રહ્યા બાહ્યાડમરની અધીકતા અને સાચા ધામીક લગનને અભાવ માલમ પડે તેને છોડી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયની એક શાખા આચાર્ય શ્રી રૂઘનાથજીથી ભક્તિભાવ કરવા લાગ્યા જેના હૃદયમાં વૈરાગ્યની તીવ્ર ભાવના છે માટે જ્યાં સુધી તે ભાવનાને અનુકુળ સંગ નહી મળે ત્યાં સુધી સાચા માર્ગના અનુસંધાન કરતા રહે છે. હૃદયની ભાવના જેટલી અધિક તીવ્ર થાય છે અનુસંધાનને વેગ પણ તેટલે જ જોરદાર રહે છે સંસારના જેટલા મેટા મેટા દાર્શનિક,:ધર્મ પ્રચારક
સ્થા વિજ્ઞાન વેત્તા આદી થયા છે તેઓને પુર્ણ આત્મતૃપ્તિ થઈ નહી ત્યાં સુધી પોતાના લક્ષ તત્વગવેષણ કર્યા કરી છે સ્વામીશ્રી ભીખનજીને પણ તેમજ થયું સત્યની તપાશમાં હતા જ્યાં સુધી તેઓના હાથમાં ન આવ્યું ત્યાં સુધી તેના અનુસંધાનમાં લાગી રહ્યા..
જૈન ધર્મ એક વખત બહુ ઉન્નત ધર્મ હતો અને રાજ્ય ધર્મ હોવાથી તે ભારત વ્યાપી થયે હતે એક વખત જૈન ધર્મની વિજય ચારે બાજુ ફેલાઈ હતી પરંતુ રાજનૈતિક ફેરફારથી તેના અનુયાયી એછા થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૫
ગયા અને ધર્મ પ્રચારક સિધીલ થઈ ગયા લાકડામાં ધુમાડા લાગવાથી જે પ્રકારે દુર થઈ શકતા નથી તેવી રીતે પતન થવાથી ઉત્થાન માટે એક માટી શક્તીની જરૂર હાય છે જૈન ધર્મના અભ્યુદયથી વારંવાર મોટા સુધારક ધર્મ પ્રચારક મારફત પ્રયત્ન થાય છે સ. ૧૫૩૦ની આશપાશ શ્રી લુકાજી મહેતા નામના સગ્રહસ્થ થયા જેણે જૈન શાસ્ત્રો ને વાસ્તવિક રહસ્ય અને અને પ્રચાર શરૂ કીધા પરંતુ કેટલાક વખત બાદ તેના અનુયાયી કાલના પ્રભાવથી શીથીલાચારી થયા તેની પરૂપણા પણ બદલાઈ ગઈ. પછી લવજી નામે સાધુ શુદ્ધ પરૂપણા કરવા પ્રયત્ન કર્યાં પણ તે શાસ્ત્રીય આદેસા ને સથા શાસ્ત્રીય રૂપમાં પ્રચાર કે પાલન કરી શકયા નહી સાધુને માટે બનાવેલા મકાનમાં રહેવાવાલાને સ્થાનક વાસી કહે છે એવા ઉદેશીક મકાનેામાં રહેવુ જૈન શાસ્ત્ર મનાઈ ક્રમાવે છે લવજીએ સ્થાનક વાશ છેડી દીધા અને પુટેલા તુટેલા મકાન અર્થાત હુઢામાં રહેવુ શરૂ કર્યું તેથી તેઓના સંપદાય દ્રુઢીયા કહેવાવા લાગ્યા ધીમે ધીમે તુઢીયામાંથી ખાવીશ શાખા
આ થઈ એક શાખાવાલા ખીજાથી ખુદા રહે છે કઈક ફેરફાર સહીત ધર્મ પ્રચાર કરે છે તે ખાવીશ સ ંપ્રદાયની એક શાખા આચાર્ય રૂધનાથજીને ભીખણુજી એ પેાતાના પ્રથમ ગુરુ બનાવ્યા શરૂઆતમાં આવી રીતે જુદા જુદા ધસંપ્રદાયેાના સંસર્ગમાં આવવાથી અને જન્મથી વૈરાગ્ય હાવાથી ભીખણુજીના હ્રદયમાં સંસાર ત્યાગ કરી સાધુ મા સ્વીકાર કરવાની ઈચ્છા થઇ તે વૈરાગ્ય ભાવના અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સાધુ થવાની મહતાકાંક્ષાને એટલું જોર પકડ્યું કે સ્વામી ભીખણુજી એ ગૃહસ્થાશ્રમમાં સર્વથા શીલ પાલવાવૃત લીધુ સાથે એકાંતરા ઉપવાસ કરવા શરુ કર્યા તેજ વખતે પોતાની સ્ત્રીનું દેહાવસાન થયું ભીખણજીને વૈરાગ્ય ભાવ વઢવા લાગ્યું અને પુર્ણ યૌવનાવસ્થામાં છતાં ઘરવાલી. ની એક વાત સાંભળી નહી ફરી વણવાના સેગંદ હતા.
હવે જલ્દીથી દીક્ષા લેવાનું કહ્યું ભીખણુજીના પીતાનું દેહાવસાન એની વહુ પહેલા થયુ હતુ ફકત. માતાની આજ્ઞા લેવાની હતી..
ભીખણજી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે માતા દીપાબાઈએ સિંહનું સ્વપ્ન જોયુ હતુ તેથી માતાની ધારણું છેક પ્રતિષ્ઠિ મહાપુરૂષ થશે ! માટે પોતાના પુત્રની મેટી આશા રાખતી હતી ભીખણજીને દીક્ષા માટે આજ્ઞા લેવા પ્રસંગ આવ્યું ત્યારે એની માતાને પ્રેમ જાગ્યે સિંહ સ્વપ્નથી પુત્રની ભાવી મહાનતાના સુચક હતા તે આંખો સામે નાચવા લાગી જે માતા પિતાના પુત્ર માટે ઉચાશાપેષણ કરે છે અને તેના ભાવી એ સ્વર્યની કલ્પના કરી પુલી સમાતી નથી તે માતા સામે પુત્રના સંસાર ત્યાગના પ્રસ્તાવ આવ્યું ત્યારે તે પોતાની બધી આશાઓ નિષ્ફળ થતી જોઈ માતાના સ્નેહમય હૃદય વધારે વ્હીચલિત થયુ અને પિતાના સ્વપ્નના હાલ કહેવા લાગી ને આજ્ઞા ન આપી દીપાબાઈની વાત સાંભળી રૂઘનાથજીએ સમજાવતા કહ્યું કે નિશ્ચય તારૂ સ્વપ્ન સત્ય સિદ્ધ થશે. અને ગૃહત્યાગી મુનિ થવાથી ભીખણ સિંહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
માફક ગુંજશે દીપાબાઈને રવનાથજીના આ જવાબથી સંતોષ થયા અને પુત્રને દીક્ષા લેવા આજ્ઞા આપી રૂઘનાથજીએ સં. ૧૯૦૮માં સ્વામી ભીખણુજીને દીક્ષા આપી.
દીક્ષા પછીપ્રાય આઠ વર્ષ ભીખણજી રૂઘનાથજી પાસે રહ્યા અને એક વખત અત્યંત અધ્ય વસાય અને એકાંત એકાંત એકાગ્રચિત્ત જૈન સુત્રના અધ્યયન અને મનનમાં લગાવ્યા શાસ્ત્રોનો ગંભીર અધ્યયનથી તેઓને માલમ પડ્યું કે તત્કાલીન સાધુ વર્ગ શાસ્ત્રીય આ દેશે સંપૂર્ણ પાલન કરતા નથી ને સાચી વાખ્યા કરતા નથી ભીખણુજીએ જોયું કે તત્કાલીન સાધુ પિતાને માટે બનાવેલા સ્થાનમાં રહે છે ઉદેશિક આહાર લાવે છે ભિક્ષાના નિયમને સમુચિત્ત પાલન કરતા નથી પુસ્તકોને સમુહ લાંબા કાળ સુધી વગર પડી લેહણ પડી રાખે છે દીક્ષા દેવા પહેલા માબાપ સ્ત્રી પતી છેકરાની આજ્ઞાની જરૂર સમજતા નથી વસ્ત્ર, પાત્ર ત્થા સાધુના બીજા ઉપકરણ આવશ્યતા અને શાસ્ત્રીય પ્રમાણથી અધિક રાખે છે તેમાં સાચા આત્મદર્શન નથી અને શુદ્ધ સાધુ ચિત્ત આચાર નથી એ સર્વ ભીખણજી એ શા જેવાથી અને મંથણથી સારી રીતે જાણી લીધું. રૂઘનાથજીને તેના ઉપર અધિક સ્નેહ હતું તે માટે ગુરૂ સન્મુખ તેઓના સિથીલાચારની વાત કહેવામાં ભીખણુજીને પહલે પહલ મુશકેલી અને સકેચ લાગે તથાપિ નાના પ્રકારની શંકાએ ઉઠાવી પ્રશ્ન કરતા ને સાચા રહસ્ય જાણવા ઉઠા દેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ડતા એટલામાં સગવશ એ બનાવ બન્યું કે પછી ભીખણુજીના ભવીષ્ય ઉજવલ બનાવવા વાળી હતી.
મેવાડમાં રાજનગર જ્યાં વસ્તી સારી જાણકાર હતી ત્યાં રૂઘનાથજીના અયુયાયી ઘણા હતા તે અનુયાયીઓમાં ઘણા મહાજન હતા અને ઘણાને જૈન શાના મર્મનુ જ્ઞાન હતુ આ શ્રાવકને કંઈ વાતમાં શંકા પડી તેઓએ રૂઘનાથજી અને તેના સાધુઓના આચાર શાસ્ત્ર સંમત ન લાગવાથી વંદના કરવી છેડી દીધી ભીખણુજીની બુદ્ધિ બહુ તિવ્ર હતી બીજા પર તેઓની બુદ્ધિના તતક્ષણ પ્રભાવ પડતા હતા રૂઘનાથજીએ આ શ્રાવકની શંકા દૂર કરવા ભીખણજીને યોગ્ય સમજી બીજા સાધુ સાથે રાજનગર મેકલ્યા સ્વામીજીએ રાજનગરમાં ચોમાસુ કર્યું અનેક યુકિતઓથી શ્રાવકોને સમજાવી ફરી વંદના પ્રારંભ કરાવી ! શ્રાવકો વંદના કરવા લાગ્યા પણ હૃદયમાંથી શંકા નીકળી નહી અને ભીખણુજીની યુક્તિથી તેઓના વૈરાગ્યમય જીવન અને સતમાર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞાના પ્રભાવથી શ્રાવકોએ વંદના શરૂ કરી તેજ રાત્રે ભીખનજીને અસાધારણ તાવ ચડયે તાવની તીવ્ર વેદનાએ ભીખનજીને પવિત્ર કરી દીધા !
તેઓએ વિચાર્યું કે મે સત્યને ગુહુ ઠહેરાવ્યું તે ઠીક નહી જે આ વખતે મારૂં મરણ થાય તે કેવી દુર્ગતિ થાય એવી રીતે આત્મગ્લાનિ અને પશ્ચાતાપથી તેઓના હૃદયના બધા મલ ઢોવાઈ ગયા ને તેઓએ પ્રતિજ્ઞા કરી કે આ રોગથી મુક્ત થાઊ તે અવશ્વ પક્ષપાત સહીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯
થઈ સાચા માર્ગ અનુસરણ કરૂ જીનેક્ત સાચા સિદ્ધાંતે ને અંગીકાર કરી તેના અનુસાર આચરણ કરવાથી કેાઈની ખાતર નહી કરીશ આ પ્રકારના એક દીવ્ય પ્રકાશથી તેઓના હૃદય જગમગ્યા ખાદ તેઓનુ મધુ જીવન આવા આંતરીક પ્રકાશથી આલેાકિત છે.
એ સ્વામીજીની અસાધારણ મહાનતાના લક્ષણ છે તેમાં હા કે છઠ્ઠ ન હતી પેાતાની ભુલ થવાથી છુપાવતા કે પાષણ કરતા નહી એક સાચા મુમુક્ષુની માફ્ક સત્યની તપાસમાં હતા જ્યાં સત્યના દન થતા ત્યાં આગળ વઢતા એહીકમાન સન્માન કે પદ્મની ગૌરવની રક્ષાના ખ્યાલ જરા પણ નહેાતે.
સત્ય માટે સર્વ વાત ગણતીમાં નહતી. માટે જ્યારે તે વખતના સાધુ સમાજમાં શિથીલાચાર માલમ પડયે તે વખતે તેઓએ તેનુ પ્રાયશ્ચિત કી.
ઉતરી
ઉપરકત પતિજ્ઞા પછી ભીખણુજીના તાવ મયે તેઓએ શ્રાવકને કહ્યુ કે તમારૂં કહેવુ સાચુ છે સાધુ વના આચાર પરૂપણા અક્ષુષ છે તેએએ વચન આપ્યું કે આચાર્યને સમજાવી શુદ્ધ માની પ્રવૃતિ માટે ચેષ્ટા કરીશ તેથી શ્રાવક વિશેષ શ્રદ્ધાળુ થયા તેઓએ. સત્યાસત્યને નિર્ણય કરવા ફરીથી શાસ્ત્ર વાંચ્યાં ખત્રીશ સુત્રા એ બે વખત સારી રીતે વિચારપૂર્વક વાંચ્યા હવે રૂધનાથજીને પક્ષ શાસ્ત્ર સંમત ન હેાવાની શંકા ન રહી. ભીખણુજી જીનેાકત માર્ગ અંગીકાર કરવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી તેથી પાઠક એમન સમજે કે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
એ રૂઘનાથજીના શિષ્ય ન રહેવાની અને કેઈ ન પંથ મત સ્થાપી આચાર્ય બનવા ચાહતા હતા જ્યાં સાચે માર્ગ છે ત્યાં ગુરૂ રૂપમાં કે શિષ્ય રૂપમાં રહેવું તેઓને માટે સમાન હતુ આત્મા કલ્યાણને માર્ગ મુખ્ય હતે એટલે શિષ્યરહીને પણ પ્રાપ્ત કરી શકે માટે રૂઘનાથજીની પક્ષને ભુલ ભરેલી સમજી તેઓએ તેજ વખતે રૂઘનાથજીથી પિતાને સંબંધ તોડ નહી પણ ઉલટે તેઓએ રૂઘનાથજીથી શાસ્ત્રીય આલેચન કરવા વિચાર કીધે પિતાના સંપ્રદાયને શુદ્વમાર્ગ પર લાવવા પ્રયત્ન કીધે તેઓને મળવા પહેલા પિતાના ભવિષ્ય સંબંધમાં તેઓએ કેઈ નિશ્ચય કર્યો નહિ આ વખતે ભીખણજીએ જે જે વિનય અને ધીરજને પરિચય દેખાડે છે તે તેઓના આંતરિક વૈરાગ્ય અને ધર્મભાવના ના પ્રતિબિમ્બ છે.
ચોમાસુ ખલાશ થયે ભીખણજી રઘુનાથજીની પાશ ગયા અને નમ્રતાપૂર્વક આલોચના શરૂ કરી તેઓએ કહ્યું કે હમે કલ્યાણ માટે ઘરબાર છેડ્યા છે તે ગુઠી પક્ષપાત છેડી સાચે માર્ગ ગ્રહણ કરે જોઈયે શાસ્ત્રીય વચનોના પ્રમાણ માનકર મિથ્યા પક્ષ ન રાખવો જોઈયે પુજા પ્રશંસા તો ઘણું વખત મળી છે પણ સાચે માર્ગ મળ બહુ કઠણ છે સાચા માર્ગ પ્રાપ્ત કરવામાં આ વાતને હીસાબ ગણ જોઈયે નહી તમને આમાં કાંઈ સંદેહ રહેવો જોઈએ નહી જે આપ શુદ્ધ જૈન માર્ગ ને અંગીકાર કરે તે મારે માથે આપ પહેલા પુજ્ય રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
આ
પરંતુ ભીખણુજીની આ નમ્ર વીનતીના રૂઘનાથજી ઉપર કઈ અસર થઈ નહી પાંચમા આરાના પ્રભાવ કહી વાત ઉડાવી દીધી સ્વામી ભીખણજી આ ઉત્તરથી સતાષ થયા નહી તેની નજરમાં આ દુઃષમ કાળમાં સમ્યકત્વ પાલન કરવાવાના ઉધમમાં એછું આવવાને બદલે અધિક ઉલટ આવવી જોઇએ ભગવાને જે પાચમા આરાને દુઃષમ કાળ ખતલાવ્યા તેનુ તાત્પર્ય એ નથી કે કેાઈ કાળમાં કોઇ સમ્યક ધર્મનુ પાલન નહી કરી શકશે પણ તેના અર્થ એ છે કે ચિરત્ર પાલનમાં નાના પ્રકારની શારીરિક ત્થા માનસિક કઠિનાઈ આવશે માટે ચારીત્ર પાલવા વધુ પુરૂષાર્થની જરૂર છે ભીખણુજીએ ભગવાનનુ ફરમાન વાંચી લીધુ જે શકિતહીન હશે અને સાધુપણું પાલવામાં અસમર્થ હશે તે વખતને આરાને દ્વેષ ખતલાવશે ને શિથીલાચાર છેડશે નહી.
ગુરૂ રૂઘુનાથજીને દરેક દરેક પ્રકારની ચેષ્ટા ચેષ્ટા કરી ઠીકસર ન ચાલવાથી સ્વામીજી પેાતે તેનાથી જુદા થયા અને શુદ્ધ સયમ માર્ગ પર ચાલવા દ્રઢ નિશ્ચય કર્યા, ભીખણુજીએ બગડી શહેરમાં રૂઘનાથજીના સંગ છેડી દીધા અને તેનાથી જુદા વીહાર કીધા.
ભારમલજી વીગેરે કેટલાક સંત તે સાથે થયા આવી રીતે ગુરૂ રૂઘનાથજીથી જુદા થઈ દુઃખના ડુગર ખમ્યા તે વખતે રૂધનાથજીની પ્રતિષ્ઠા સારી હતી તેના શ્રદ્ધાળુ ભક્તા ઘણા હતા ભીખણજી જુદા થતાની સાથે રૂધનાથજીએ બહુ વિરોધ કર્યા પરંતુ ભીખણુજી તે સ`થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ચલિત થયા નહી બગડીમાં ભીખણુજીને સ્થાન આપવું નહી એવી દાંડી પીટાવી ભીખણુજી સાધુઓ માટે બનાવેલા આઘાકમાં સ્થાનકને આશ્રય ન લીધે પણ બગડી બહાર જેતસીહજીની છત્રીમાં રહ્યા ત્યાં રૂઘનાથજીએ વળી જોરથી ચર્ચા કરી નાના પ્રકારના ઉપાય કર્યા સ્વામીજી તેઓના સામીલ ન થયા રૂઘનાથજી ભીખણજીને ફરી પિતાની સાથે લઈ જઈ શક્યા નહી ત્યારે રૂઘનાથજી બેલ્યા કે હું તારા પગ જમવા દઈશ નહી તું જ્યાં જશે ત્યાં તારે પીછે છોડીશ નહી અને તારે ઘેર વિરોધ કરીશ આ ધમકિયેને ભીખણુજી એ જરા પણ ગણકારી નહી ને બગડીથી વીહાર કીધે વિહાર કરતા ભીખણુજી જોધપુર પધાર્યા ત્યાં પહેચતા પહેચતા સ્વામીજીના અનુયાયી તેર સાધુ તેમાં પાંચ રૂઘનાજીના છ જેમલજીની સંપ્રદાયના અને બે બીજા તેમાં ટેકરજી, હરનાથજી, ભારમલજી, વીરભાણજી સામેલ હતા આ લગી તેર શ્રાવક ભીખણુજીના પક્ષમાં હતા જોધપુરના બજારમાં એક ખાલી દુકાનમાં શ્રાવકે સામાયિક કરતા થા પિષાદિક કરતા જોયા તે વખતે જોધપુરના દીવાન ફતેહચંદજી સીધીનું બજારમાંથી જવું થયું સાધુ માટે નિદિષ્ટ સ્થાન છેડી બઝારમાં ચૌટામાં સાધુ શ્રાવકને સામાયિક વગેરે ધર્મકૃત્ય કરતા જોઈ આશ્ચર્ય થયા તેઓના પુછવાથી શ્રાવકોએ રૂઘનાથજીથી ભીખણુજીનું જુદું પડવું બતલાવ્યું.
જૈન શાસ્ત્રોની દષ્ટિએ પિતા માટે બનાવેલા મકાનમાં સાધુએ ન રહેવું જોઈએ એ સમજાવ્યુ દીવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
23
ફતેચંદજીએ પુછ્યું કે ભીખણુજીના તેર સાધુ તેર શ્રાવક છે ત્યાં ઉભેલે સેવક કવિએ દેહરે જેડી તેરાપંથી નામથી સંબોધ્યા.
શ્વામીજી પ્રત્યુત્પન્ન મતિ બહુ આશ્ચર્યકારી હતી તેમના જેવી ઉત્પાત બુદ્ધિ છેડામાં હોય છે તે સેવક કવીના મેઢેથી આકસ્મિક “તેરાપંથી” નામ સાંભળી સ્વામીજીએ તેને બહુ સુંદર અર્થ કર્યો પાંચ મહાવ્રત, પાંચ સુમતી અને ત્રણ ગુપ્તિ શ્વામી શ્રી રીખવ દેવ ભગવાનના વખતથી જે પાળે છે તેજ હેપ્રભુતેરાપંથ છે બાકી અનેરાપંથી છે.
આ ઘટના બાદ સં. ૧૮૧૭ના અષાઢ સુદ ૧૫ને દીને સ્વામી ભીખણુજીએ ભગવાનની સાક્ષીએ નવી દીક્ષા લીધી અને તેઓની સાથેના સાધુઓને જે જગ્યાએ તેઓ એમા કરે ત્યાં દીક્ષા લેવા કહી દીધું ચોમાસુ ઉતર્યા પછી બધા સાધુ ભેગા થાય તેની શ્રદ્ધા આચાર આપસમાં મળે તે સામેલ બાકી જુદા એવી રીતે તેરાપંથી મતની સ્થાપના જાહેર થઈ ને હમેશ વૃદ્ધિ થઈ.
આ મત સ્થાપના જાહેર થઈ આગળ માર્ગ સરળ નહોતે રૂઘનાથજી પુષ્કળ જેરથી લેકેને ભડકાવવા લાગ્યા રહેવાને જગ્યા મળતી નહી ઘી દુધની વાત દુર રહી પણ લુખા સુકા આ ડાર પણ પુરા મળતા નહી પીવાનું પાણી માટે કષ્ટ ઉઠાવવું પડતું પણ ધામીજી આ વિઘન બાધાઓથી ગભરા નાડ તઓએ એવા વિચાર કર્યો કે પિતાના માર્ગ નિશ્ચિત ક્યાં હતાં તેને માટે પ્રાણ જાય તેની દરકાર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪
હતી સ્વામી જીતમલજીને ઠીક કહ્યા છે કે “મરણધાર શુદ્ધમગ લિયે” અર્થાત તેઓએ પ્રાણ દેવા સુધી નિશ્ચય કર્યો હતે ને પ્રભુને સાચે માર્ગ અંગીકાર કર્યો હતે આવી કઠીનાઈઓ એક દહાડા, બે દહાડા નહી પણ હમેશ કઈ વર્ષો સુધી સહેવી પડી હતી પણ સ્મામીજીએ તેની કઈ પણ દરકાર કરી નહી
આવા પરિષહા સમભાવે સહન કરતા તેઓએ જોયુ કે લેકે જૈન ધર્મથી ઘણું દુર છે ઘણું લેકે ચાલુ ચીલે ચાલવાવાળા છે સત્યાસત્યને નિર્ણય કરવા અસમર્થ છે જ્ઞાન વરણું કર્મનુ જોર છે સમજવા બહુ કઠણ છે ધર્મના દવેષી ઘણું છે સમજદારો છેડા છે એવી સ્થીતીમાં ધર્મ પ્રચાર થઈ શકે નહી માટે આત્મકલ્યાણને ઉદ્યોગ કરીયે ઘર છેડી આ કઠિન માર્ગ સાધુ સાદ્ધિઓને દીક્ષા લેવી કઠણ છે માટે ઉગ્ર તપસ્યા કરી મારે આમેધ્ધાર કરવો આવો વિચાર કરી તેઓએ એકાંતર વ્રત કરવા શરૂ કર્યા તડકામાં આતાપના લેવી શરૂ કરી બીજા સાધુઓને પણ ભીખણુજીએ તેમ કરવા કહ્યું એવી રીતે સ્વામીજી પિતાના પ્રકાશેલા મત રૂપી વૃક્ષને તારૂપી પાણીથી સીચવા શરૂ કર્યા ભીખણુજીના સમયમાં શ્રી થીરપાલજી અને શ્રી ફતેહચંદજી બે સાધુ હતા તે તપસ્વી, શરળભદ્ર પ્રકૃતિના હતા તેઓએ ભીખણુજીને આવી ઉગ્ર તપસ્યા કરતા જોઈ અરજ કરી કે આવી રીતે તપસ્યા કરી શરીર ખપાવે તેના કરતા ઘણું લેકે આપને હાથે સમજે એમ છે આપની બુદ્ધિ અસાધારણ છે આપમાં પોતાનું કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
સાથે સાથે ખીન્તનુ કલ્યાણ કરવા સામર્થ્ય છે માટે આપની બુધ્ધિને શક્તિના ઘણા લેાકેાને સમજાવવા ઉપયેગ કરે આ વૃધ્ધ સાધુએની વીનતી ભીખણુજીએ સ્વીકારી ત્યારથી ધાર્મીક સીદ્ધાંત લેાકેામાં પ્રચારવા માંડયે આ સિદ્ધાંત ઢાળેામાં લખી લખી શાસ્ત્રીય દાખલા સહીત બતાવ્યા ન્યાય અને વર્ક ટષ્ટિથી તેઓએ ચાદાન ઉપર સુદર ઢાલ ખનાવી વ્રત અવ્રત ખુબ સમજાવ્યા નવ તત્વા ઉપર એક મહત્વપુર્ણ પુસ્તક લખી શ્રાવકના ખાર વ્રત ઉપર નવા પ્રકાશ નાંખ્યા. શીયલ બ્રડમચના વિષય ઉપર મહત્વપુર્ણ રચના કરી એવી રીતે પેાતાના વિચાર લેાકેાને સમજાવ્યા સાધુના આચાર પર ઢાવેા બનાવી સીથીલાચાર હરાજ્યેા સાચુ સાધુપણુ લેાકેાને બતાવ્યું મનની તમામ ધારણા શાસ્ત્રીય મત મુજમ બધાને ખતલાવ્યા પેાતાના મતની પુષ્ટી કરી જે મત તેર સાધુ અને તેર શ્રાવકેાથી શરૂ કર્યા તે ફેલતા ફેલતા લાખાની સંખ્યામાં રજપુતાના, બંગાલ, આસામ, પંજાબ માળવા, ખાનદેશ, ગુજરાત, મુ ંબઇ, દક્ષીણ મદ્રાસ, હરીયાના સર્વ સ્થાનમાં ફેલાયે.
ભીખણુજીના ધર્મ પ્રચાર મારવાડ, મેવાડ, હુંઢાડ કચ્છ વીગેર પ્રદેશમાં હતા કચ્છમાં સ્વામીજીને વીહાર થયે નહાતા પણ શ્રાવક ટીકમડોશી મારફત પ્રચાર થયા હતા ભીખણુજીએ પેાતે ૪૮ સાધુને ૫૬ સાધ્ધિએને દીક્ષા આપી તેમાંથી ૨૦ સાધુ ૧૭ સાધ્વિ આવા સખત સાધુ ધર્મ ન પાળી શકવાથી નીકલી ગયા શ્રાવક અને શ્રાવીકાની સંખ્યા બહુ વધી ગઇ સ્વામીજીના મત
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રચારની સફળતા પિતે જોઈ સ્વામીજીના દેહાવસાન શં. ૧૮૯ ભાદરવા સુદ ૧૩ એ સીરીયામાં થયે છેવટ સુધી જાગરતા રહી છેલ્લા દિવસોમાં જે ઉપદેશ આપે તે સ્વર્ણ અક્ષરોમાં લખવા એગ્ય છે ૪૪ વર્ષમાં નીચે મુજબ ચોમાસા કીધા.
કેલવામાં છ ૧૮૧૭, ૨૧, ૨૫, ૩૮, ૪૬, ૫૮ બરેલીમાં એક ૧૮૧૮ સીરીયામાં સાત ૧૮૧૯, ૨૨, ૨૬, ૩૯,૪૨, ૫૧, ૬૦ રાજનગરમાં એક ૧૮૨૦ પાલીમાં સાત ૧૮૨૩, ૩૩, ૪૦, ૪૪, પર, પ૫, ૫૯ કંટાલીયા બે ૧૮૨૪, ૨૮ ખેરવે પાંચ સં. ૧૮૨૯, ૩૨, ૪૧, ૪૯, ૫૪ બગડીમાં ત્રણ સં. ૧૮૨૭, ૩૦, ૩૬ રણુત ભંવરગઢમાં બે શં. ૧૮૩૧, ૪૮ પીપાડમાં બે સં. ૧૮૩૪, ૧૮૪૫ આમેટમાં એક સં. ૧૮૩૫ પાદુમાં એક સં. ૧૮૩૭ નાથદ્વારામાં ત્રણ સં. ૧૮૪૩, ૫૦, ૫૯પુરમાં બે સં. ૧૮૬૭, પ૭ સોજતમાં એક સં. ૧૮૫૩
બીજા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ભારમલજીસ્વામી આપ ઓશવાલ લેડાગેત્ર પીતા કૃષ્ણાજી મારા વીર જન્મ મેવાડ મેહી ગામ શ. ૧૮૦૩માં થયા આપની દીક્ષા નાની ઉમરમાં સ્વામી શ્રી ૧૦૦૮ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૭ ભીખનજી સ્વામીને હાથે દીક્ષા શં. ૧૮૧૭ના અષાઢ સુદ ૧૫એ લીધી સ્વામી શ્રી ભીખનજીસ્વામીએ પોતે યુવરાજપદ આપ્યુ સં. ૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ને રેજ આચાર્યપદે બીરાજ્યા ૩૮ સાધુ ૪૪ સાધ્વીને દીક્ષા આપી સ્વર્ગવાસ સં. ૧૮૭૮ માઘ વદ ૮એ મેવાડમાં રાજનગરમાં થયે સ્વર્ગવાસ સમય ૩૫ સાધુ ૪૧ સાદવી આજ્ઞામાં હતી આપને અઢાર વર્ષમાં નીચે મુજબ ચોમાસા કીધા.
પાસાગણમાં એક શં. ૧૮૬૧ પાલીમાં ત્રણ સં. ૧૮૬૨, ૬૮, ૭૨ ખેરવામાં એક સં. ૧૯૬૩ કેલવામાં બે સં. ૧૮૬૪, ૭૮ નાથદ્વારમાં ત્રણ સં. ૧૮૬૫,૭૪, ૭૫ આમેટમાં એક સં. ૧૮૬૬ બાલતરામાં એક સં. ૧૮૬૭ જેપુરમાં એક શં. ૧૮૬૯ માધુપુરમાં એક સં. ૧૮૭૦ બેરાવડમાં એક સં. ૧૮૭૧ સીરીયામાં એક સં. ૧૮૭૩ કાકરેલીમાં એક સં. ૧૮૭૫ પુરમાં એક સં. ૧૮૭૬ ત્રીજા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી રાયચંદજી સ્વામી
એશવાલ બમ્બ ગેત્ર પીતા ચતુરજી માતા કુ લાજી જન્મ મેવાડ ગામ રાવલિયામાં શં. ૧૯૪૭માં થD
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
નાની ઉમરમાં શ્રીમદ ભીક્ષુ સ્વામીના શાશન કાળમાં મીતી. ચૈત્ર સુદ ૧૫ સં. ૧૮૫૭માં દીક્ષા લીધી સં. ૧૮૭૮ ભાદરવા વદ ૯ એ આચાર્યપદ પામ્યા પતે ૭૭ સાધુ ને ૧૬૮ સાધ્વીને દીક્ષા આપી સ્વર્ગવાશ શં. ૧૦૮ માગશર વદ ૧૪ એ રાવલીયામાં થયે સ્વર્ગવાસ સમય ૬૭ સાધુ ને ૧૪૪ સાધ્વી આજ્ઞામાં હતી ત્રીશ વર્ષમાં નીચે મુજબ ચામાશા કર્યા.
પાલીમાં આઠ સં. ૧૮૭૯, ૧૮૮૨, ૮૬, ૦, ૯૩, ૯૬, ૧૯૦૨, ૧૯૦૫
જેપુરમાં છ સં. ૧૮૮૦, ૨, ૭, ૧૯૦૦, ૧૯૦૩, ૧૯૦૭
પીપાડમાં એક શં. ૧૯૮૧ ઉદેપુરમાં ચાર શં. ૧૮૮૩, ૮૯, ૫, ૧૯૦૮ પટલાદમાં એક સં. ૧૯૮૪
નાથદ્વારામાં પાંચ ઇં. ૧૯૮૫, ૮૮, ૯૪, ૧૯૦૧ ૧૯૦૪
બીદાસરમાં બે શં. ૧૮૮૭, ૧૮૯
ગુન્હામાં એક સં. ૧૮૯૧ લાડનુનમાં બે સં. ૧૮૭૮ ને ૧૯૦૯
ચેથા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી જીતમલજી ધામી આપ ઓશવાલ ગેલેચ્છ પીતા આઈ દાનજી માતા કલુજી જન્મ મારવાડ રેહીત ગામ શંવત શં. ૧૮૬૦ આસો સુદ ૧૪ નાની ઉમરમાં પોતાની માતા પોતાના બે ભાઈઓ સાથે શં, ૧૮૬૫ માઘ વદી ૭ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
દીને જેપુરમાં દીક્ષા લીધી સં. ૧૯૦૮ મીતી માઘ સુદ ૧૫ ને દીને પાટ બીરાજ્યા પોતાને હાથે ૧૦૫ સાધુ ને ૨૨૪ સાધ્વીઓને દીક્ષા આપી સ્વર્ગવાશ જેપુરમાં શં. ૧૩૮ ભાદરવા વદ ૧૨ એ થયે સ્વર્ગવાશ સમયે ૭૧ સાધુને ૨૦૫ સાધ્વી આજ્ઞામાં હતી ત્રીશ વર્ષમાં નીચે મુજબ ચેમાસા કર્યા
જેપુરમાં ચાર શં. ૧૯૦૯ ૧૨૮. ૧૯૭. ૧૯૮. ઉદેપુરમાં એક શં. ૧૯૧૦ રતલામમાં એક સં. ૧૯૧૧ નાથદ્વારે એક સં. ૧૯૧૨ પાલીમાં બે શં. ૧૯૧૩ શં. ૧૦૨
બીધસરમાં આઠ ઇં. ૧૯૧૪. ૧૯૧૭. ૧૯૨૩. ૧૯૨૬. ૧૯૨૯ ૧૯૩૦. ૧૯૩૫. ૧૯૩૬
લાડનુનમાં છ ઇં. ૧૯૧૫, ૧૯૧૮, ૧૯૨૭, ૧૯૩૨, ૧૯૩, ૧૯૩૪
સુજાનગઢમાં ચાર શ. ૧૯૧૬, ૧૯૧૯, ૧૯૨૪, ૧૩૧
ચરૂમાં એક શં. ૧૯૨૦ જોધપુરમાં બે શ. ૧૯૨૧, ૧૨૫
પાંચમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મધરાજજી સ્વામી.
આપ ઓશવાલ બેગવાની ગેત્ર પીતા પુરણમલજી માતા વનાજી જન્મ થકી પ્રદેશ બીદાસર ગામ શં. ૧૮૬૭ ચૈત્ર સુદ ૧૧એ થયો હતે આપ દીક્ષા નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉંમરમાં શં. ૧૯૦૮ માગશર વદ ૧૨એ લાડનુનમાં થઈ શં. ૧લ્લ૮ની ભાદરવા સુદ રએ આચાર્ય થયા આપને ૩૬ સાધુને ૮૩ સાધવીઓને દીક્ષા આપી આપ શું ૧૯૪૯ ચૈત્ર વદ એ સરદાર શહેરમાં સ્વર્ગવાસ થયે સ્વર્ગવાસ સમય ૭૧ સાધુ ૧૫૩ સાધ્વી આપની આજ્ઞામાં હતા નીચે લખેલા ગામમાં અગીઆર ચોમાસા કર્યા.
બીદાસરમાં ત્રણ શં. ૧૯૩૬, ૧૯૪૪, ૧૯૪૭ ચુરમાં એક . ૧૯૪૦ સરદાર શહેરમાં બે શં. ૧૯૪૧, ૧૯૪૫ જોધપુરમાં એક સં. ૧૯૪૨ ઉદેપુરમાં એક શ. ૧૯૪૩ લાડનુમાં એક શં. ૧૯૪૬ જેપુરમાં એક સં. ૧૯૪૮ રતનગઢમાં એક શં. ૧૯૪૯
છઠ્ઠા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી માનેકલાલજીસ્વામી
આપકા જન્મ શ્રીમાલી ખારેડ ગેત્ર પીતા હુકમચંદજી માતા છેટાજી હુઢાડ પ્રદેશ જેપુર શહેરે શં. ૧૧ર ભાદરવા વદ અને દહાડે થયે હતે આપની દીક્ષા બાલવયમાં લાડનુનમાં શં. ૧૯૨૮ ફાગણ સુદ ૧૧એ થઈ સરદાર શહેરમાં શં. ૧૯૪૯ ચિત્ર સુદ ૮એ આચાર્યપદ મલ્યુ સેળ સાધુ ને ચોવીશ સાધવને દીક્ષા આપી આપને સ્વર્ગવાશ ૧૯૫૪ કારતક વદ ૩ને રેજ સુજાનગઢમાં થયે આપના સ્વર્ગવાસ સમય ૭૨ સાધુ ૧૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સાધ્વી આ આજ્ઞામાં હતી પાંચ વર્ષના કાળમાં નીચે મુજબ ચેમાસા કર્યા.
સરદાર શહેરે એક સં. ૧૯૫૦ મુરૂમાં એક શં. ૧૯૫૧ જેપુરમાં એક સં. ૧૫ર બીદાસરમાં એક સં. ૧૫૩ સુજાનગઢમાં એક સં. ૧૫૪
સાતમા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ડાલચંદજી સ્વામી
આપ વીશાએશવાલ પીપાડાત્ર પોતાનું નામ શા. કનીરામજી માતા જડાવાળ માળવામાં ઉજજેન ગ્રામમાં . ૧૯૦૬ના અષાઢ સુદ ૪ને દીવસે જન્મ થયો નાની ઉમરમાં ૧૯૨૩ ભાદરવા વદ ૧૨ને રેજ ઈદેરમાં દીક્ષા થઈશ. ૧૫૪ મહા વદ રને દહાડે આચાર્યપદ શભાભુ આપે ૩૬ સાધુ ૧૨૫ સાધ્વીને દીક્ષા આપી આપને સ્વર્ગવાસ લાડનુનમાં શં. ૧૯૬૬ ભાદરવા માસમાં થયે સ્વર્ગવાસ સમય ૬૮ સાધુ ને ૨૩૧ સાધવીએ આજ્ઞામાં હતી નીચે મુજબ ગામમાં ચોમાસા કર્યા
લાડનુનમાં ચાર ઇં. ૧૯૫૫, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૬ સરદાર શહેરે બે શં. ૧૫૬, ૧૯૬૩ બીદાસરમાં બે શં. ૧લ્પ૭, ૧૯૬૪ રાજલદેશર એક સં. ૧૯૬૮ જોધપુરમાં એક સં. ૧૫૬ સુજાનગઢમાં એક સં. ૧૯૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
કર
ગુરૂમાં એક શં. ૧૯૧
આઠમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુરામ. સ્વામી
આપ વીશા ઓશવાલ કોઠારી ગાત્ર પીતાજી શા. મુલચંદજી માતા ગાજી જન્મ થલી પ્રાંતમાં છાપર નામે ગામ સંવત ૧૮૩૩ ફાગણ સુદ ૨ દીક્ષા મેઘરાજજી શ્વામી ને હાથે નાની ઉંમરમાં પિતાથી માતા મહાસતીજી છેગાજી ને માશીની બેટી કાનકુંવરજી સાથે શં. ૧૯૪૪ આ સુદ ૩ બીદાસરમાં થઈ પુજયજી શ્રી શ્વામી ડાલચંદજી સ્વર્ગવાસ થયા પછી શ. ૧૯૬૬ ભાદરવા સુદ ૧૫ દીન આચાર્યપદ ઉપર બીરાજ્યા પોતે ૧૫૫ સાધુ ને ૨૫૫ સાધવીઓને દીક્ષા આપી. આપને સ્વર્ગવાસ શં. ૧૩ મીતી પ્રથમ ભાદરવા સુદ ૬ એ ગંગાપુરમાં થયે સ્વર્ગવાસ સમય ગણમાં ૧૩૯ સાધુ ને ૩૩૪ સાધવીઓ હતી આપને ૨૭ વર્ષ આચાર્ય પદ પર બીરાજ્યા નીચે મુજબ ચામાશા કીધા.
લાડનુનમાં ત્રણ ઇં. ૧૯૬૦, ૧૯૭૦, ૧૯૮૬ સરદાર શહેર ત્રણ શં. ૧૯૬૭, ૧૯૭૪, ૧૯૮૫ બીદાસર ચાર શં. ૧૯૬૮, ૧૯૭૬, ૧૯૮૨, ૧૯૮૮. ચુરૂમાં બે શં. ૧૯૬૯, ૧૯૮૧ સુજાનગઢ બે શં. ૧૯૭૧, ૧૦ ઉદેપુર બેશ. ૧૯૭૨, ૧૯૨ જોધપુર બે શં. ૧૭૩, ૧૯૧ રાજલદેશર એક સં. ૧૯૭૫ ભીવાની એક સં. ૧૯૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૩
રતનગઢ એક સં. ૧૯૭૮ બીકાનેર એક સં. ૧૯૭૬ જેપુર એક સં. ૧૯૮૦ ગંગા શેહેર બે શં. ૧૯૮૩, ૧૯૮૭ ડુંગરગઢ એક શં. ૧૯૮૪ છાપર એક શ. ૧૯૮૫ ગંગાપુર ૧૦
માજી મહારાજ શ્રી છગાજી બીદાશરમાં ૯૬ વર્ષની વયે બીકાનેર જીલ્લામાં એકાંતરા છઠ અઠમ તપ કરી કાયા શૈશવી દેવલોક પધાર્યા.
જૈન સાહિત્યમાં સંસાર પ્રસિદ્ધ ડા-હરમન જેકેબી જરમન દેશવાશી ચિકાગે અમેરીકા યુનીવર્સીટીના અધ્યાપક જે કલકત્તા વિશ્વવિદ્યાલયમાં જૈન દર્શનના અધ્યાપક ઘણું વર્ષોથી હતા તે આપના દર્શને આવી શાસ્ત્રોના રહસ્ય સમજ્યા હતા લાલા સુખવીરસીહજી મેમ્બર હીંદુસ્તાનની ધારાસભા રાજલદેશરમાં ને બીયાવરમાં બે વખત દર્શન કર્યા હતા ચીકાગો અમેરિકા યુનીવર્સીટીના અધ્યાપક ડ. ચાર્લસ ડડુ ગીલ્કીએ આપના દર્શન કરી તત્વ સમજે હતું અને અને તેરાપંથી ધર્મના સિદ્ધાંત અને સાધુના આચાર નીયમે ભારત, યુરોપ, અને અમેરિકાના પિતાના મિત્રે પાસે જણાવવા કહેતે હતે વગેરે ઘણુ વીદ્વાનોએ દર્શન કર્યા હતા.
નવમાં વર્તમાન આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી તુલશી રામજીસ્વામી પોતે વીશા ઓશવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ખટેડ ગાત્ર પીતા શા. ઝુમરમળજી માતા શ્રી મદનાજી જન્મ મારવાડ પ્રાંત લાડનુન શહેરે શ. ૧૯૭૧ કારતક સુદ ૨ના જન્મ શ. ૧૯૮૨ પેાશ વદ પએ દીક્ષા, યુવરાજ પદ્મવી આઠમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કલુરામજીદ્વારા શ. ૧૯૯૩ના ભાદરવા સુદ ૩ એ મલી આઠમા આચાર્ય ના સ્વવાસ પછી શ’. ૧૯૯૩ વરષે ભાદરવા સુદ ૯ને દીવસે આચાપદ્મ પર ખીરાજ્યા પછી હમણા સુધી શ. ૧૯૯૫ માઘ સુદી ૧૫ સુધી ૨૫ સાધુ ને ૫૯ સતીજીએને દીક્ષા આપી ૧૫૧ સાધુને ૪૦૨ મહાસતીજી આપની આજ્ઞામાંથી ઉપરકત નવ આચામાં આ આપે આવી નાની ઉમરમાં આચાર્યના ગુરૂભાર મેળવ્યેા આપે આ નાની ઉમરમાં જે પાંડીત્ય, વિદ્વતા, વૈરાગ્ય વસધ પરિચાલન શકતી છે તે અસાધારણ છે પાતે પાટ ખીરાજ્યા પછી
ગંગાપુરમાં એક શ. ૧૯૯૩
બીકાનેરમાં એક શ, ૧૯૯૪ સરદાર શહેરમાં એક શ. ૧૯૯૫
ખીદાસરમાં એક શ. ૧૯૯૬
લાડનુનમાં એક સ. ૧૯૯૭
તેરાપંથી મુર્તિ પુજા કરે નહિ અને મેાક્ષનું સાધન માને નહિ શ્રી તી કરા જેઓએ મેક્ષ પ્રાપ્ત કર્યુ છે તેની ભાવપુજા ધ્યાન કરે છે. તેને જ મેાક્ષનુ સાધન લેાકેાત્તર મા જાણે છે જેણે સંસાર ત્યાગી સાધુ મા સ્વીકારી યથાર્થ પાળે છે તે તેરાપંથીઓને વનીય નમસ્ય છે તેવી રીતે ફકત ગુણપુજા તેરાપ'થીઓના સિધાંન્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૫ તેરાપંથી સાધુ લેકીક અને લકત્તર કલ્યાણમાં બહુ અંતર સમજે છે લેકીક ઉપકાર પર ધ્યાન આપતા નથી ને લકત્તર ઉપકારને રસ્તે દેખાડે છે સંસારિક ઉપકાર જોડે સંસર્ગ રાખતા નથી તે સંબંધમાં ઉપદેશ આપતા નથી તેઓને બધે ઉપદેશ ધાર્મીક કેત્તર હોય છે
. જીદગી સુધી નીચેના વ્રત પાળે છે પાંચ મહાવ્રત
૧ પ્રાણુતિ વિરમણ વ્રત સાધુઓ સંપુર્ણ અહિંસક ત્રણ કરણ ત્રણ જેગથી હોય છે સાધુપણ પચ ખે તે વખતે પ્રતિજ્ઞા અથવા વ્રત લે તે વખતે સેગંદ કરે છે કે બાદર, ત્રશ સ્થાવર કાંઈ પણ પ્રકારના પ્રાણીની હિંસા મન, વચન અથવા કાયાથી કરુ નહી, કરાવું નહિ અને કરે તેની અનમેદના કરૂ નહી
અને તે ફક્ત પ્રતિજ્ઞા કરીને રહી જતા નથી પણ પિતાના જીવનને તે પ્રમાણે વર્તનમાં મુકે છે જેથી લીધેલા વ્રત સંપુર્ણ પળાય છે ગરમીમાં પંખાથી હવા લેતા નથી ઠંડીમાં તાપવા બેસતા નથી ભુખથી પ્રાણ નીકળી જાય તે પણ સચિત વસ્તુ ખાતા નથી પુળ તેડતા નથી ઘાસ પર ચાલતા નથી સચિત પાણીને અડકતા નથી આ પ્રકારે પિતાનું જીવન હર પ્રકારે સંયમી અને અહિંસક બનાવવા અસાધારણ ત્યાગ કરે છે સાથે જૈન સાધુ અહિંસા ને સંપુર્ણ પાળવા હર પ્રકારના ત્યા રે જરૂર પડે પિતાના પ્રાણ પિતાના વ્રત પાળવા નિયત કરે છે તે જ કારણથી સંસારમાં રહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
સંપૂર્ણ અહિંસાના પાલન કરે છે નીચે જૈન સાધ્વાચારના નિયમ લખાય છે.
૧ હિંસાથી બચવા જેન સાધુ પિતે ભેજન પકાવતા નથી પિતાને માટે પકાવેલું લેતા નથી દેવાને લાવેલું ભેજન લેતા નથી ભિક્ષામાં અચિત, પ્રાક્ષુક અને નિર્દોષ આહાર પાણીને સંયેગ મળે તે લે છે અન્યથા વગર આહાર પાણી સંતેષ કરે છે કેઈ સાધુ માટે ભેજનાદિ બનાવવા પહેલેથી કહે નહી કે કેને ત્યાં ગોચરી જવાના છે.
૨ જૈન સાધુ મધુ કરી વૃતિથી ભિક્ષા કરે છે એટલે કોઈને એક ને ભાર સ્વરૂપ નખને માટે થોડી થોડી અનેક ઘરેથો ભીક્ષા લે છે.
૩ કઈ ભીખારી અથવા બીજે માગનાર કેઈના ઘર પર ભિક્ષા માંગતા હોય તે સાધુ ભિક્ષા માંગવા ત્યાં નહી જાય કેમકે તેમ કરવાથી બીજાને અંતરાય થાય.
૪. લીલતરી, પુલ, ઘાશ રાખથી ઢાંકેલી અગ્નિ પાણી વગેરે પર થઈ સાધુ વિડાર કરે નહી
૫. જે કઈ દુષ્ટ સાધુને મારવા આવે તે સાધુ પ્રત્યાકમણ કરે નહી સમભાવ પૂર્વક તેને સમજાવે ન સમજે તે સમભાથી આકમણું સહન કરે અને વિચારે કે મારી આત્માને નાશ કરી શકશે નહી
૬. સાધુ ખાનપાન, સ્વછતા તથા મળ, વિસર્જન એવા નિયમોથી કરે જે નિમિતે કોઈ જંતુની ઉત્પતિ, અથવા વિનાશ થાય નહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૭ કેઈ કઠેર વચન સાંભળી જૈન સાધુ ચુપચાપ તેની ઉપેક્ષા કરે મનમાં વિચાર કે પ્રકારને ન લાવે માર પડવાની પણ મનમાં દવેષ લાવવાની મના જૈન સાધુને છે તે અવસર પર પુર્ણ સહનશીલતા રાખવી સાધુને આચાર છે.
એવીરીતે જૈન ધર્મમાં સર્વ નિયમમાં અહિંસાને સ્થાન આપ્યું છે સાચા જૈન સાધુ સમ્યક પ્રકારથી તેનુ પાલન કરે તેરાપંથી સાધુ આ નિયમે યથા ૨૫ પાલે છે બીજાની ભાંતિએ સિથિલાચારી થઈ વ્રત ભંગ કરતા નથી
(૨) ઋષવાદ વિરમણવતઃ આ વ્રત અનુસાર સાધુ પ્રતિજ્ઞા કરે છે કે કોઈ પ્રકારે મન, વચન, કાયાથી ગુઠુ બેલીશ નહી, બેલાવીશ નહી, બેલતા પ્રત્યે અનુમેદન કરીશ નહી આ પ્રકારે અસત્ય ભાષણના ત્યાગ કરી સંપુર્ણ સત્ય વ્રતને અંગીકાર કરે છે સાધુને બેલતી વખતે બહુ સાવધાની અને ઉપગથી કામ લેવુ પડે છે સત્ય હોવાથી સાધુ સાવધ પાપયુક્ત કઠેર ભાષા નહી બોલે જે સત્ય ભાષણથી કઈને કદાચ કષ્ટ વિપત્તિ આવે તેવું સત્ય બોલવુ પણ સાધુને મનાઈ છે માટે તેરાપંથી સાધુ કઈ પણ પક્ષ તરફથી અથવા તેની વિરૂદ્ધ લવાદ અથવા પંચાયત સરકાર દરબાર કોર્ટમાં સાક્ષી આપી શકતા નથી કેઈ પણ હાલતમાં સંસારી કામમાં ભાગ લઈ શકતા નથી જે વાત સાધુ માટે હીતકારી ન હોય ત્યાં મૌન અંગીકાર કરે છે
૩. અદત્તાદાન વિરમણ વતઃ આ વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮
ગામમાં જંગલમાં નાની અથવા મેટી કઈ પણ ચીજ દીધા વગર ન લેવી, ન લેવરાવવી, લેતા હોય તેને અનુમેદન ન કરવાના સોગંદ છે આ વ્રતથી જૈન સાધુ માતા પીતા સ્વામી સ્ત્રી, બીજા સંબંધીની આજ્ઞાથી દીક્ષા લેવા તૈયાર હોય તેને દીક્ષા આપે છે આ વ્રત બીજા વ્રત માફક મન, વચન, કાયાથી ગ્રહણ કરવુ પડે છે.
૪. મૈથુન વિરમણવતઃ આ વ્રતથી જૈન સાધુને પુર્ણ બ્રહ્મચર્ય મન, વચન, કાયાથી દેવ, તીજંચ, મનુષ્ય સંબંધી મિથુન કરી શકે નહીં, કરાવી શકે નહી, કરતાને ભલું જાણે નહી સ્ત્રી માત્રને સ્પર્શ કરે નહી પુરૂષ માત્રને સ્પર્સ સાદ્ધિઓ કરે નહી જે મકાનમાં સાદ્ધિઓ કે બીજી સ્ત્રી રહેતી હોય ત્યાં રાત્રે સાધુ રહી શકે નહી એકલી સ્ત્રી પણ દીવસમાં રહી શકે નહી.
૫. અપરિગ્રહ વ્રત: આ જેન સાધુ ને ખેત્ર, વઘુ એટલે બાંધેલી જમીન, ધન્ય, ધાન્ય, બે પગા, ચાર પાંગા હીરણ, સુવર્ણ કુવીયધાતુ મન વચન કાયાથી રાખી શકે નહીં, રખાવી શકે નહી, રાખતાને અનુદન કરી શકે નહી ઉપરક્ત પાંચ મહાવ્રતના પિરામાં છઠું રાત્રિ ભેજન ત્યાગ વ્રત પણ સાધુને પાલવું પડે છે આ વ્રત અનુસાર આહાર પાણી સુર્યાસ્ત થયા પછી કે સુર્યદય થયા પહેલા મન વચન કાયાથી કરી શકતા નથી બીજાને આડાર પાછું કરાવી શકાતું નથી ને કરે તેને અનુમોદન કરી શકતા નથી આ છઠું વ્રત અહિંસા વ્રતનું અંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
(ખ) આ છ વતે ઉપરાંત જૈન સાધુને નીચે મુજબ પાંચ સમિતિ પાલવી પડે છે.
૧ ઈ=આ સુમિતિ રસ્તામાં ચાલતા સાધુને વેગ પુર્વક આગળ માર્ગ જેવું પડે છે સાધુ રાતમાં મલમુત્ર ત્યાગ છડી અથવા બીજા કામે અછાયામાં જઈ શકતા નથી.
ઢાક્યા સ્થાનમાં વિશેષ યત્ન પુર્વક જયણું સાથ ચાલવું પડે છે ઉન્માર્ગ છેડી સીધે સરલ માર્ગ પર ચાલી શકે છે ચાલતા બહુ ઉપયોગ અને સંભાળ રાખવી પડે છે જેથી સુક્ષમથી સુક્ષમ પ્રાણુઓને ઈજા કષ્ટ પહેચે નહી ઉંચું આડુંઅવળું જતા રસ્તે ચાલતા વાત કરાય નહી.
૨. ભાષા=વિચાર પુર્વક, સત્ય, સરલ, નિર્દોષ અને ઉપગી વચન બેલવું પિતાના વચનથી કેઈને કષ્ટ ન પહોચે આ સમિતિને ઉદેશ કેઈને અવિશ્વાસ ઉત્પન્ન થાય નહી બીજા ગુસ્સે થાય બીજાનું અહિત થાય એવી ભાષા સાધુએ બેલવી નહી.
૩. એમણ આહાર, પાણું, વસ્ત્ર, પાત્રાદિ. ઉપકરણ, બાજોટાદિ વસ્તુ લેવા પુર્વે સાવધાની કામ લેવું તેની ભીક્ષા કરી તેને સ્વીકાર કરી તેના ઉપયોગથી સંયમને કઈ પ્રકારને આઘાત ન પહોચે તેવી રીતે ઉપયોગ કરો. નિર્દોષ પરિચિત ભિક્ષા અલ્પ કલ્પ અનુસાર ઉપકરણ વીગેરે. ગ્રહણ કરવા કેઈ વસ્તુ ગ્રહણ કરવા પહેલા સાધુને આ વાતની પુરી તજવીજ કરવી પડે છે કે સાધુ માટે આ વસ્તુ ખરીદી નથી લાવ્યા કે બનાવી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪. આદાનમંડ નિક્ષેપણ =વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે ઉપગ પુર્વક ઉઠાવવા મુકવા કેઈ જીવને ઈજા કષ્ટ પહોંચાડવું નહી ચીજ ને સારી રીતે પુછી રાખવી ઉઠાવવી એ સાધુનું કર્તવ્ય છે.
પ. ઉચાદિ પ્રતિષ્ઠાપનઃ મલ, મુત્ર, શ્લેષ્મ અથવા બીજા પરિહાર્ય વસ્તુ કેઈ જીવને દુઃખ ન પહોંચે એવા સ્થાનમાં ઉપગ વિસર્જન કરવા જૈન સાધુ મલ, મુત્ર, સ્લેષ્મ જીવ ઉત્પન્ન કરનારી ત્યાજ વસ્તુ ત્થા ગંદગી, ગાદિ ફેલાવવાવાળી, પરિહાર્ય ચિજેને જહાં તહાં ફેકી શકતા નથી અપથ્ય આહાર, ન પહેરવા જેવા ફોટા કપડા અથવા બીજી વિસર્જન એગ્ય ચીજે ને જીવ રહીત એકાંત સ્થાનમા ઉત્સર્ગ કરે છે.
(ગ) ત્રણ ગુપ્તિ મન, વચન, કાયા
મનઃ મનના દુષ્ટ વેપારે રેવા સારંભ, સમારંભ, તથા આરંભ મન, વચન, કાયાથી રેકી શુદ્ધ કીયામાં પ્રવતવુ.
વચનઃ વાણીના અશુભ વેપાર ક્વા અર્થાત સંયમવાણીને કરો.
કાયાઃ બેટા કામથી રેકવુ એ દેહને સંયમ
સમિતિ સાધુ જીવનની પ્રવૃતિઓને પાપરહિત બનાવે છે. અર્થાત અવશ્યક ક્રીયાઓ કરાવે છે. સાધુ સમિતિ પાલન કારણ પાપના ભાગી થતા નથી ગુપ્તિ અશુભ વેપારથી નિવૃત કરવામાં સહાયતા કરે છે આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
રીતે જૈન સાધુ જીવન સંપૂણ સંયમી થાય છે એ એટલ વ્યવહાર કુશળ હોય છે કે સંયમી જીવનની બધી કીયા કરતા સાવધાની ઉપગથી કરે કે પાપ કર્મ લાગે નહિ.
જૈન શ્વેતાંબર તેરાપંથી સાધુ એ નિયમ બરાબર પાળે - સખત નિયમાદિ વખત વખત પર આચાર્યો એ બનાવ્યા છે તે પર પૂર્ણ ધ્યાન રાખી પિતાને સંજમ નીભાવે છે.
જૈન શ્વેતાંબર તેરાપંથી કેઈ ન મત સંપ્રદાય -નથી પણ તે આદિ મુળ જૈન ધર્મ છે જેન ધર્મ જે
આદિ સ્વરૂપ હતું તે હજારો વર્ષોના પડોશી ધર્મોના સંસર્ગ અથવા પ્રભાવથી એટલો બદલાઈ ગયું હતું ભેળસેળ થયું હતું કે તેનું અસલ સ્વરૂપ લેકેને દેખાડાય છે ત્યારે જુદે ન ધર્મ સમજી વિરોધ કરે છે પણ તે કંઈ આશ્ચર્યની વાત નથી જૈન ધર્મમાં સમય અને વાતાવરણના પ્રભાવથી જે વિકાર થયે એ ધીરે ધીરે લેક એટલા અભ્યાસી થઈ ગયા કે જેને ધર્મની અસલી અને વિકૃત રૂપમાં ભેદ કરવું મુશ્કેલ થઈ ગયો જ્યારે ધર્મ પિતાના ઉંચ સ્થાનથી પડ શરૂ થયે ને પડેસીધમે જોર પકડયું તે કંઈક જૈન લેખક અથવા વ્યાખ્યા કરે એ જૈન સુત્રોના પાઠોના અર્થ બદલવા શરૂ કીધા અને તેના એવા અર્થ દુનીયા સામે રાખ્યા જે જૈન ધર્મથી વિપરીત છે તેના નવા સુત્ર રચ્યા નવા સુત્ર પત્થર પર કેતરાવવામાં આવ્યા બીજા ધર્મોના સિધાતેથી મલતા હતા આ પ્રકારે સેકઠે વર્ષોથી ફેરફાર થાય એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
વિકાર આવ્યું જેન ધર્મ અસલ સ્વરુપ અને પછી ઘણે અંતર પડી ગયે અનેક મહાત્માઓએ ધર્મધુરંધરને. જૈન ધર્મનું સત્ય સ્વરૂપ શોધવામાં પિતાના હાથ લગાવ્યા અને છેવટે સફળતા પણ મળી સંત ભીખણજી પણ તે મહાપુરુષોમાંના એક છે બધાની પછી થયા પણ અધિક મહેનત લીધી ને સફળતા મળી શ્વામી ભીખણુજીને મત ન ધર્મ નથી પણ જૈન શાસ્ત્રોકત ધર્મ સનાતન સ્વરૂપમાં જે લોકો જાણતા ન હતા અને તે જૈન ધર્મમાં અન્ય સંપ્રદાય છે જેના મુળ પ્રાચીન છે તેની સાથે ખાશ વાતે મતભેદ પડે છે ચેડામાં આ મતભેદ બતાવે છે.
૧. શ્રી તીર્થકર ભગવાન ફક્ત નિરવા, કરણીની આજ્ઞા આપે છે સાવઘ કરણીની આજ્ઞા આપે નહી નિરવઘ કરણીથી જીવ મેક્ષ પામે છે પણ સાવદ્ય કરણીથી નવા કર્મ બંધાય છે જીવની દુર્ગતિ. થાય છે જે કર્મ ફેકવા, કાપવાના કાર્ય છે તે કરવા ભગવાન આજ્ઞા આપે છે પણ બીજા સાવદ્ય પાપાસ્રવ લોકીક કામ તેમાં પ્રભુ જીનેશ્વર આજ્ઞા આપતા નથી તેરાપંથી સંપ્રદાય તે જ માને છે નિરવધ કામ અથવા ભગવાનના અનુમાદિત કામ કેઈ પણ મતાવલમ્બી કરે તેને આજ્ઞા છે જેનના બીજા સંપ્રદાયવાળા જૈનેતરની શુદ્ધ કરણી આજ્ઞા બહાર માને છે. બે કરણ સંસારમાં, સાવદ્ય નિરવધ જાણ : નિરવધમાં છણ આજ્ઞા, તેથી પામે. પઢ નિર્વાણ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૩
સાવધ કરણ સંસારની, તેમાં ન આજ્ઞા નહી હયા -કર્મ બંધે છે તેહથી, કર્મ ન જાણે કેય કર્મ ફેકાય તે કરણીમાં આજ્ઞા,
કર્મ કટે તે કરણમાં જાણરે આ બે કરણ વિના નવી આજ્ઞા,
ને સઘળી સાવધ પીછાણુરે છે જે જે કારજ જીન આજ્ઞા સહીત છે,
તે ઉપગ સહીત કરે કેયરે છે તે કારજ કરતાં ઘાટ હવે જીવની,
તેને સાધુને પાપ ન હેયરે નદી માહે તણાતી સાવીને,
સાધુ રાખે હાથ સંભાવે છે તે માંહી પણ છે જનજીની આજ્ઞા,
તેમાં કેણુ પાપ બતાવે રે છે ઈર્ષા સમિતિ ચાલતાં સાધુથી,
કદાચ જીવ તણી હેય ઘાત તે જીવ મુવાને પાપ સાધુને,
લાગી નહી અંશમાતરે છે જે ઈર્ષા સમિતિ ના સાધુ ચાલે,
કદા જીવ મરે નહી કેય તે પણ સાધુ ને હિંસા છકાયની લાગે,
કર્મ તણે બંધ હાય રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૪
જીવ સુવા ત્યાં પાપ ન લાગ્યા, ન મુવા ત્યાં લાગે પાપ જીવ આજ્ઞા સંભાળા જીણુ આજ્ઞા જીવા, જીન આજ્ઞામાં પાપ ન થાપેારે
ર. તેરાપથી સપ્રદાય જ્યા વાની આજ્ઞા ત્યાં ધર્મ અને જ્યાં આજ્ઞા નહી ત્યાં અધર્મ માને છે.
તીર્થકર ભગ-વીતરાગ દેવની
જેમ આહાર સરખા ધી સાધુએને વહેંચી આપવે ને ખાવું આજ્ઞામાં છે તે સાધુ માટે ધર્મ છે પરંતુ કાઈ સાધુ કેાઈ દુષ્ટના આક્રમણ કરે તે વખતે તે સાધુની પક્ષ લઈ કાઈ પણ સાધુ માટે તે અત્યાચારી ને દંડ આપે, મારે વીગેરે મળપ્રકાશ કરે તે આજ્ઞા બહાર છે મના છે છે સાધુ એક શ્રાવકની વ્યાવચ્ચ કરે, કરાવે તે અનુમેદે તે પાપ છે કારણ કે પ્રભુ આજ્ઞા બહાર છે.
(૩) પ્રભુએ જ્યાં માન રાખી ત્યાં પાપ ધર્મ પાપ મલે નહી જ્યાં પ્રભુએ હા અને ના બન્નેમાં પાપ સમજી ત્યાંજ મૌન ધારણ કરી છે દાખલા સ્વરૂપ કુવા ખાદાવવામાં કઇ માણુસ ભગવાને પુછે પ્રભુ કુવા ખાદાવવામાં મને પાપ થશે કે પુણ્ય પ્રભુએ આ પ્રશ્નના કોઈ જવાબ આપ્યા નહી પણ મૌન ધારણ કર્યું. અહીંયા કુવા ખાદાવવામાં જીવ હિંસા પુણ્ય કહે તેા ઝુ લાગે ને પાપ કહે તે કુવા ખેાદવતા બંધ થઈ જાય તે અંતરાય લાગે પાણી લેાકેા ન મળે તેથી અંતરાય ક લાગે અને મેહનીય કર્મના બંધ ખીજો અંતરાયના મધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ખ
માટે ભગવાન પ્રશ્નના ઉત્તર ન આપે જૈનના કેટલીક સ’પ્રદાયવાલા મૌનના સમ્મતિના લક્ષણ કહે છે પરંતુ વિચાર કરવાથી એવી માન્યતા ભ્રાન્ત માલમ પડશે નીતિ વિદ્યાને મૌન સમતિ લક્ષણમાં” જરૂર ખતલાવ્યુ છે પરંતુ નિતી અને ધમાં બહુ અંતર છે નિતીની માન્યતા અનુસાર હમે મૌન ભાવ સદા સદાને માટે સમ્મતિકા લક્ષણ પ્રમાણ નહી કરી શકતા અને જૈન ધર્મ અનુસાર તે મૌન”ના અર્થ સમ્મતિ
કેઈ અશમાં નથી.
૪. વ્રતમાં ધર્મ અવ્રતમાં અધર્મ છે. જેન ધર્મ બે ભેદ કરે છે એક અણુવૃતિયા ગૃહસ્થ જીવનમાં રહી આત્મ કલ્યાણુ સાધન પ્રયાસ કરે ખીજા મહાવ્રતી જે સ વ્રતી સાધુ હેાય છે આ બંને પ્રકારના સાધકોના આદર્શ સરખા હોય છે પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આત્મ કલ્યાણ સાધના અને સમાન રૂપમાં કરી શકતા નથી શ્રાવક ગ્રહસ્થાશ્રમી છે. પેાતાના ગ્રહ આવશ્યકતાઓને કારણ આ વ્રતમાં અંશીક રૂપમાં જ સ્વીકાર કરે છે અથવા મર્યાદિત ધર્મનુ પાલન કરે છે પરંતુ સાધુ સપૂર્ણ રૂપથી આ વ્રતમાં અંગીકાર કરે છે ગૃહસ્થ છુટ આગર રાખે છે સાધુ કેઈપણ પ્રકારે છુટ આગાર રાખતા નથી . શ્રાવક આગાર ધર્મીને સાધુ અણુગાર ધમી છે શ્રાવક જેટલા પ્રમાણમાં વ્રત પાળે છે તેટલા અંશમાં ધ પક્ષનુ સેવન થાય છે જેટલી છુટ રાખે તેટલા અધમ આગાર રાખતા થાય છે સાધુ સંપૂર્ણ અશમાં આ ત્રતા સેવે છે તે ફકત ધ પક્ષના સેવનાર છે. જૈન શ્વેતાંબર તેરાપંથ મત અનુસાર શ્રાવક જેટલા આગાર રાખે તેટલા પાપ થાય છે દાખલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૬
શ્રાવક સેગંદ કરે કે મીલ આઠ કલાક ચલાવીશ આઠ કલાક મીલ ચલાવવામાં પાપ જરૂર છે બાકી સેળ કલાક તે મીલ ચલાવી શકતું હતું પણ ત્યાગ કરે છે તે ધર્મ છે જે કઈ દારૂડીયા સાધુ સમાગમના કારણથી દારૂનુ દુઃખદાયક પરિણામ સમજી ત્યાગ ભાવથી પિતાની ટેવથી સંપુર્ણ દારૂ પીવા છોડવા અસમર્થ હેય તે બેપ્યાલાથી વધારે દારૂ પીવાના ત્યાગ કરે તે બેપ્યાલાની દારૂને દેશ લાગે વધારે પીવાના પચખાણ કર્યા તે ધર્મ છે આગાર કમજોરીનું કારણ છે તે પાપ છે ત્યાગને બરાબર અર્થ સમજ્યા વગર આગારને પણ ધર્મ માને છે આવી રીતે શ્રાવકનું ખાવું પીવું, ચાલવું, ફરવું વગેરે બધી અવતની વાતમાં કર્મ બંધાય છે. પરંતુ સાધુ અણુગારી હેવાથી તેને કઈ પ્રકારનું પાપ લાગતુ નથી જે સાધુ માફક સર્વવતી નથી ને શ્રાવક માફક આણુવ્રતી નથી તે અસંયતી છે તેને પાપના રસ્તા ચારે બાજુથી ખુલ્લા છે જે જેટલા અંશમાં વ્રત અંગીકાર કરે છે તેટલા અંશમાં પાપકર્મથી બચે છે તેને નવા કર્મનો સંચાર તેટલા અંશમાં થતું નથી જેટલી વધારે છુટ આગાર રાખે છે તે પિતાની ઇચ્છાના કમ સંયમ છે તે તેટલા અધિક પાપે પાર્જન કરે છે કેટલાક જૈન નામધારી કહે છે કે શ્રાવકની છુટ માટે તેનાથી ધર્મ થાય છે ગ્રહસ્થિક જીવનના નિર્વાહ માટે એ છુટેની જરૂર છે પણ તેરાપંથી એમાં પાપ કહે છે ભગવાને સાધુઓને જે છુટ આપી છે તે તેઓનુ સંયમી જીવનનું અંગ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૭
માટે ધર્મ છે શ્રાવકની છુટ તેની પિતાની બનાવેલી છુટ છે તે ગ્રહસ્થિક જીવનનું અંગ છે માટે અસંયમની વૃદ્ધિ પાષણ છે એટલે પાપ છે કેટલીક છૂટ ધર્મના
ચિત્ત પાલન માટે જરૂરી છે બીજાની છુટ ગૃહસ્થીને વિશેષ લિપ્ત થવાને છે માટે બંનેમાં ઘણું અંતર છે સાધુની છુટ ધર્મપોષક છે તેમાં સંયમ રક્ષાને ગંભીર હેતુ રહ્યો છેશ્રાવકની છુટ સંયમ ધર્મની બાધક છે આત્મઘાતક છે જે જે ક્રીયાઓ સંયમી જીવનની બાધક છે તેને ભગવાનને પુર્ણ નિષેધ કર્યો છે. શ્રાવકની છુટે પાપમાં છે બીજી સંપ્રદાયથી તેરાપંથીઓનો મત આ વિષયમાં જુદે પડે છે માટે ન્યાયથી સત્યા સત્યને નિર્ણય કરે.
જીવન જીવે તે દયા નહી,
મરે તેણે હિંસા નહી જાણુ મારવાલાને હિંસા કહી,
નહી મારે તે દયા ગુણ ખાન છે અનંતા જીવ દુનીયામાં જીવતા રહે છે તેથી દયા અનુકંપા નથી જીવ પિતાના આયુષ્યથી અથવા સ્વે પાજીત કર્મથી જીવે છે જ્યારે આયુષ્ય પુરૂ થશે ત્યારે કેઈની તાકાત નથી કે જીવતે રાખે માટે જીવ જીવે છે તેમાં કેઈને અહેસાન નહી એવી જ રીતે અનંતા જીવ આયુષ્ય પુરુ થયે પાજીત કર્મથી મરે છે તેની હિંસા નહી આવવું મરવુ આ સંસારમાં ચાલી રહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
-૫૮ છે કે માણશ કે જીવની ઘાત કરે ત્યારે તે ઘાત. કરવાના નિમિત્ત અથવા સહાયકના કારણથી તેને પાપ લાગે છે કેઈ જીવને સર્વથા પ્રકારે ન મારવાના ત્યાગ કરવા તે મેટી દયા છે અહિંસા ને ભગવાને પુરી દયા કહી છે જે માણસ અહિંસાનું વ્રત અંગીકાર કરે છે અને તેનું પુણે પાલન કરે છે તેથી તે સંસારના સર્વ જીને અભય દાતા છે જેને તેનાથી કઈ પ્રકારને ભય નહી મન, વચનને કાયામાં અહિંસાનું પાલન કરવું, બીજા કોઈ જીવની હિંસા ન કરવી, બીજા પાશે. કરાવવી નહી, કરે તેને અનુમોદન ન કરવું એ જ દયા છે અભયદાન એ સઉમાં મોટી દયા છે એથી વધારે દયાની કલ્પના થઈ શકતી નથી સર્વ જીવ સુખ ચાહે છે કે દુખ બધાને અપ્રિય છે મૃત્યુને બધાને ભય છે માટે જ્યારે કેઈ ન મારવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે બધા જીવોને ભય દૂર થઈ જાય છે પિતા તરફથી કેઈને ભય રહેતું નથી એથી વધારે કેઈ દયા નથી.
જૈન મત મુજબ બધી કાયના જીવ સરખા છે જૈન મત મુજબ એ કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કોઈ જીવમાં ફરક નથી એકના સુખના માટે બીજાને દુઃખ પહોંચાડવું તે જૈન દષ્ટિમાં પાપજનક છે સુખ બધા
જીવ ચાહે છે માટે પંચેન્દિયના સુખને માટે એકેન્દિયની ઘાત કરવી, રાગદ્વેષ કરવો સારે નહી, માટે સાધુ સચિત વસ્તુઓને દાન આપવા ઉપદેશ કરતા નથી કરાવતા નથી. અને કરે તેનું અનુમાદન કરતા નથી જ્યાં એક જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૯
બીજા જીવને ઝ૫ટ રહે છે ત્યાં સાધુ નિવિકાર ચિત્તથી. તટસ્થ રહે છે તે એકને ડરાવી બીજાને બચાવવા કેશીશ કરતા નથી બીલાડી ઉંદર પર ઝપટ મારી રહી છે ત્યારે ? સાધુ બીલાડીને ડરાવી નશાડવાની કોશીશ કરે નહિ અને ઉંદર મારે તે પણ ચહાય નહિ એવા અવશરે સાધુ. નિર્વિકાર ચિત્તથી ધ્યાનસ્થ બેસે ન્યાયની દૃષ્ટિથી એમ કરવું ઉચિત્ત છે એક જીવને જબરજસ્તીથી ભુખે રાખી બીજા જીવને બચાવો ન્યાયની દૃષ્ટિથી બરાબર નથી એ તે એકને ઝપટ લગાવી બીજાને ઉપદ્રવ દુર કીધે રાગ દ્વેષના કાર્યોથી સાધુ દુર રહે છે જ્યાં બે જીવમાં આપશમાં લડાઈ થાય ત્યાં સાધુ ધર્મને ઉપદેશ દઈ કાર્ય કરે છે ધર્મને ઉપદેશ આપે છે જબરજસ્તી કરતા નથી જ્યાં ઉપદેશ નહી દેવાય અથવા ઉપદેશની અસર લાગે નહી એમ લાગે ત્યાં સાધુ રાગદ્વેષરહિત મનધારણ કરે અથવા ત્યાંથી ઉઠી બીજી જગ્યા ચાલી જાય જૈન ધર્મ કોઈના દુર્ગુણ જબરજસ્તીથી છોડાવવા ચહાતે નથી સ્વામી શ્રી ભીખણુજીએ કહ્યું છે કે– મુલા, ગાજર ને કાચુ પાણી ભેગીના કોઈ ભેગજ રૂપે કઈ જબરીથી લે સીરે વળી પાડે અંતરાય રે જે કઈ વસ્તુ છેડા વગર મન મહામહની કર્મજ બાંધે એ રીતે ધર્મ ન હસી રે દશાશ્રતબંધ મે બતાવ્યું રે | લીલેરી ખાવામાં અને સચિત્ત પાણી પીવામાં એકેન્દ્રિય જીવની હત્યા થાય છે પાપ છે પરંતુ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
લીલેવરી કંદમુળ ખાતા ને પાણી સચિત્ત પીતા જબરજસ્તીથી છીનવી લેતે જૈન ધર્મની દષ્ટિએ ધર્મ નહી એમજ અહિંસાને સિદ્ધાંત છે અહિંસા માને કે નહી પણ હિંસા પ્રેમિયની હિંસા વગર મન બળજબરીથી છેડાવે તે એવી બળજબરી, બળપ્રયેગથી હૃદયનુ પરિવર્તન નહી વગર મન કોઈ કામ કરાવવામાં ધર્મ નહી એમ તે સંસાર હિંસામય છે જગજગહ હિંસા થઈ રહી છે તેને રોકવા સંભવ નથી.
માણસ પોતે મન વચન કાયાથી અહિંસક છે તે તેની સામે હિંસા થાય તેનું પાપ તેને નહી હિંસા કરવાવાલાને કરાવવાવાલાને અનુમોદન કરવાવાલાને હિંસાનું પાપ લાગે છે જેવા વાલાને પાપ લાગતું નથી જેવા વાલાને પાપ લાગે તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત બળવાળા અરિહંત ભગવાન શ્રીકાલદશ કેવલ જ્ઞાનીને પાપ લાગવું જોઈયે સાધુ હિંસાના કામે જોઈ ચલચિત થતા નથી પરંતુ વિવેક પુર્વક તટસ્થા ધારણ કરે છે બળને પ્રયોગ કરી જીવ ઘાત ફેકવામાં પાપ છે જૈન શાસ્ત્રોમાં કોઈ ભેગીના ભેગ જબરજસ્તીથી રેકે તે મહા મેહની કર્મ બંધાય એ ન્યાયથી સાધુ જીવમાત્રને પોતાનામાં લડાઈ, માર, પીટ વગેરેમાં વચમાં પડે નહી ઉપદેશ દઈ સમજાવે, નહી તે તેનાથી નિવૃત રહે ન્યાયની દૃષ્ટિથી એજ ઉચિત્ત છે. પક્ષપાત રાગદ્વેષ બધા કર્મનું મુળ છે કેટલાક લેક આ વાતનું રહસ્ય સમજ્યા સીવાય બીજા ધમીઓના દેખાદેખ દયાના સ્વરૂપ બીજા બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારે બળ અથવા જબરજસ્તીથી કામ લેવાથી જ્યાં રક્ષકને કઈ લાભ થતું નથી ઉલટે અંતરાય પાપ કર્મ લાગે છે ત્યાં આત્માને કંઈ સુધારે થતું નથી વગર મન ધર્મ પાલન કરાવવાથી ધર્મ થતું નથી
(૬) સુપાત્ર દાનથી ધમ થાય છે કુપાત્ર દાનમાં સંસાર કીર્તિ થાય પુણ્ય નહી થાય જૈન શાસ્ત્રોમાં ઉપર બતાવ્યા પ્રમાણે દશદાન વર્ણવ્યા છે પરંતુ બધામાં ધર્મ સમજ નહી ગ્રહ ઉપગ્રહાદિની શાંતિ માટે ધન્ય ધાન્ય અપાય છે તે પણ દાન છે લગ્ન વિવાહ અવસરે મેસાળું, પહેરામણી, વીગેરે થાય છે તે પણ દાન છે પણ તેમાં ધર્મ નહિ, આપવાથી ફકત ધર્મ સમઝવો. નહી દાનથી ધર્મને લાભ કરવો હોય તે વિવેકથી આપવુ જોઈયે સુપાત્રને દાન આપવુ કુપાત્રને દાન આપવા એ ધર્મને બદલે પાપ પાર્જન કરવું છે જે જીવ સર્વથા હિંસા કરતા નથી સર્વથા ગુઠ બેલતા નથી સર્વથા ચેરી કરતા નથી સંપુર્ણ શીયલ પાળે છે અને કઈ પણ કારણથી પરિગ્રહ રાખતા નથી પાંચ પહાવ્રત પાળે છે, પળાવે છે પાળે તેની અનુમદના કરે છે ત્રણ કરણને ત્રણ જગથી તેજ સુપાત્ર છે એવા સુપાત્રને દાન આપવું તેજ સુક્ષેત્રમાં બી રેપવા માફક ફળ આપનાર છે જેનામાં ગુણ નહી તે કદાપી સુપાત્ર નહી તેને દાન આપવામાં ધર્મનું કારણ થઈ શકતું નથી સંસારિક કર્તવ્ય હેય પણ સંસારીથી પામીક લાભાલાભ લે છે..
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
દાન આપવામાં દયાને ઉલંધન ન થાય તે પુરે ખ્યાલ રાખવે જે દાનથી દયાનું ઉલંઘન થાય તે સાચું દાન નથી સ્વ. દાર્શનીક કવી શ્રીમદ રાયચંદ્રજીએ કહ્યું છે કે – સત્ય શીલને, સઘળાં દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ દયા નહી તે એ નહી એક, વગર સુર્ય કિરણ નહી દેખ છે
અંત દયા નીરક્ષા કરતા દાન દેવું જોઈયે જે દાનમાં જીવોની હિંસા રહી હોય તે સંસારીક કીક દાન છે માટે સજીવ ધાન્યાદિકનું દાન સાધુ સ્વયં લે નહી લેવ-રાવે નહી એવા દાનની પ્રશંસા અથવા અનુમંદના કરે નહી ભગવાને સાવધ દાનના જગ્યા જગ્યા કડવા ફળ બતાવ્યા છે ને આત્મઘાતક બતલાવ્યા છે.
જે દાનથી આત્મિક કલ્યાણ અથવા ધર્મ પુણ્ય થવાનું બતલાવ્યું છે તે દાન જુદા છે સાચા જૈન ધર્મના રહસ્યને બતલાવી કોઈને સન્માર્ગ પર લાવવા તે સમ્યકીતી સાચા દર્શન માનવાવાળા ત્યા સતચરિત્રી બનાવવુ એજ ધર્મ દાન છે સાચા જૈન સાધુ મુનિરાજને તેઓના તપસ્વી જીવન લાયક શુદ્ધ ક૫તી વસ્તુઓના દાન આપવા તે શુપાત્ર દાન છે તેનાથી નવા કર્મ આવતા રોકાય છે કર્મોની નિર્જરા થાય છે ધર્મ પુણ્યને ચાર થાય છે એવા દાન સંપુર્ણ નિર્વધ હેાય તે ભગવાન પિતે એવા દાનની આજ્ઞા આપે છે જેમાં અસંયતિ જીવેનુ પેષણ થતુ હોય અથવા જેમાં અસંયતિ છવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ઘાત થતી હોય અથવા બીજા પાપ વઢતા હોય તેવા દાન ધામક દ્રષ્ટિથી સર્વદા અકારણીય છે સંસારિક દષ્ટિથી કેઈ કરે તેમાં કોઈ ના કહેતું નથી.
| તેરાપથી સાધુઓની તપસ્યા
તેરાપંથી સાધુ બહુ ઉગ્ર તપસ્યા કરે છે શ્રી મુખાજી મહાસતીજી એ નરંતર ૨૬૭ દીવસના ઉપવાસ કર્યા હતા આવી લાંબી તપસ્યા ઉકાળેલી છાશના ઉપરનું લીલું પાણી લીધું હતું. કેઈ સાધુએ પાકા પાણીથી ૧૦૮ની તપસ્યા કરી છે એક સાધ્વીએ ૨૨ વીહાર ઉપવાસ કર્યા હતા.
તેરાપંથી સાધુના આચાર નિષ્ઠા તેઓને સંપ નિયમાનુવતિતા તથા તપસ્યામય જીવન જે જેય છે તે સર્વ અનમેદન કરે છે. | તેરાપંથી સંપ્રદાયના સાધુ સાથ્વિ ઘણું મહત્વપુણ તપસ્યા કરે છે થોડા તપસ્યાના વર્ણન નીચે મુજબ છે. રાત્રે જૈન સાધુ ભાવિ કઈ પણ ચીજ ખાતા નથી ઉપવાસનુ પારણું સુર્યોદય પછી કરે છે ઉપવાસના દીવસમાં પાકુ પાણી, અથવા છાશ ઉપરનુ ઉકળેલુ પાણું લે છે બીજુ કંઈ નહીં.
પહેલા બે આચાર્યોના શાશનમાં છ મહીના લગી નરંતર તપસ્યા થઈ ન હતી ત્રીજા આચાર્ય મહારાજશ્રી રાયચંદ્રજીના શાશનમાં પહેલા પહેલા છ મહીનાના નિરંતર ઉપવાસ સ્વામી શ્રી પૃથ્વીરાજજી મહારાજે કીધા તેઓ મારવાડ જીલ્લાના પાટીયા ગામના હતા તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૦૬
દીક્ષા . ૧૮૬૬માં મહારાજશ્રી હેમરાજજીને હાથ પુજ્ય મહારાજા ધીરાજના હુકમથી થઈ હતી તેઓને. વીવાહ થયે તે સ્ત્રી ત્યાગી દીક્ષા લીધી દીક્ષા લીધા પછી છ વર્ષોમાં વચમાં વચમાં ઉપવાસ કરતા હતા પણ ૧૮૭૩થી દરેક ચેમાસામાં માટી મેટી તપસ્યા કરવી શરૂ કરી તે નીચે મુજબ. સંવત ગામ
ઉપવાશ ૧૮૭૩ સિરિયારી ૪૦ દિવસ ૧૮૭૪ ગેગુંદા ૮૨ ) ૧૮૭૫ પાલી
૮૩ , ૧૮૭૬ દેવગઢ ૧૮૭૭ પુર
૧૨૦ ૧૮૭૮ આમેટ ૧૮૭૯ પુર ૧૮૮૦ પાલી ૧૮૮૧ પાલી
૭૫.૨૧ ૧૮૮૨
૧૦૧ ) ૧૮૮૩ કાંકરેલી
છેલા ૧૮૬ દહાડા ઉપવાસ શં. ૧૮૮૩ના જેઠ વદમાં શરૂ કર્યા હતા પહેલા દહાડાના ઉપવાશમાં આચાર્ય શ્રી રાયચંદ્રજી મહારાજાની સામે છમાશ નીરંતર ઉપવાસ કરી લીધા એ સાધુએ બીજાએ પણ ઉપવાશ છમાશના પચખ્યા તેના નામ શ્રી વર્ધમાનજી મહારાજ ના શ્રી હીરાલાલજી મહારાજ |
G
૧૦૦
પાલી
૧૮૬ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
- આ લાંબી તપસ્યા પછી એક મહીને રહી સ્વામી શ્રી પૃથ્વીરાજજી સ્વર્ગહણ થઈ ગયા.. -
સ્વામી પૃથ્વીરાજજીના સમકાલીન - શ્રી શિવજીના સ્વામી મહારાજ મેટા તપસ્વી હતા તે બાફના વંશના ઓશવાલ જન્મ મેવાડમાં લવ ગામ તેની તપસ્યા નીચે મુજબ. ઉપવાશ સંખ્યા ઉપવાશ સખ્યા
૧૪
ه
૪૧૪
ه م
ا
ة م
ه
»
م
م
۸
م
م
م
م
مر
س
م
م
૭૫
ه
م مر ها
ه
૧૮૬
ه
ه
م
મા તપથી દાણનો દેહાવસાન સં.
૧ પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
સુદર ૭ આશરે સો વર્ષ પહેલા થયા. હાલ તપસ્વીમાં શ્રી ચુનીલાલજી મહારાજ શ્રી રણજીત મલજી મહારાજ શ્રી આશારામજી મહારાજ મુખ્ય હતા.
સ્વામી શ્રી ચુનીલાલજી મહારાજ સરદાર શહેરે બીકાનેર જીલ્લા નાયટા વશના ઓશવાલ હતા શ. ૧૯૪૦ માં દીક્ષા થઈ શ. ૧૯૪૪થી એકાંતર ઉપવાસ કરવા માંડયા છ વર્ષ સુધી એક દીવસ પછી એક દિવસ અપવાશ કર્યાં શ. ૧૯૫૦માં છઠ્ઠ તપસ્યા ચાલુ કરી એ દીવશ પછી પારણા કરતા વળી એ દીવસ ઉપવાશ એમ એક મહીનામાં દશ દીવસ આહાર કરતા બાકી વીશ દીવસ નીરતર ઉપવાશ કરતા આવી તપસ્યા ૨૩ વર્ષી શ. ૧૯૭૨ સુધી કીધી પછી અઠ્ઠમ અઠ્ઠમ પારણા કરવા શરૂ કર્યા ત્રણ દહાડા ઉપવાશ પછી એક દીવસ આહાર કરતા એ તપસ્યા સાડાત્રણ વર્ષ કરી એ તપસ્યા સીવાય તેઓએ નીચે મુજબ તપસ્યા કરી હતી.
સંખ્યા
ઉપવાશ
^ ^ ( 0 °
૫
૫૦૦
૩૬
૩૬
૪૪
૨૫
ઉપવાશ
૧૦
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
સંખ્યા
૧
૨.
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્વામી ચુનીલાલજી આ તપસ્યા ઉપરાંત “લઘુસિંહ તપસ્યા કરી હતી તે લઘુસિંહ તપની ચાર શ્રેણી હાય છે દરેક શ્રેણીમાં ૧૮૭ દીવસમાં ૧૫૪ દીવસ ઉપવાશ ને ૩૩ દિવસ પારણા હોય છે પહેલી શ્રેણીમાં પારણમાં વીગય લે છે બીજી શ્રેણીમાં વીગય નહી લે ત્રીજી શ્રેણીમાં પારણામાં લેપપ્રયોગ કરે નહી.
લઘુસિંહ તપ ઘણું કઠણ છે ઉપવાસ આરંભ કરી ૯ દીવસ નીતર ઉપવાસ કરવા પડે છે.
ઉપવાશ છ અઠ્ઠમ પછી એક દિવસ પારણું કરે છે નિરંતર નવ દીવસ તપસ્યા કર્યા બાદ ક્રમવાર પાછા “ઉતરવું પડે છે પાછા અપવાસ કરતા છેવટ એક ઉપવાસ આવે છે.
આ તપસ્યા ચાર વખત કરી તેઓ ઉગ્ર તપસ્વી હુતા ત્રણ શ્રેણીનું વર્ણન ઉપર કર્યું જેથી શ્રેણીમાં પારણમાં ફક્ત અડદના બાકલા લેવા પડે છે સ્વામી ચુનીલાલજી ત્રણ શ્રેણીની તપસ્યા પુરી કરી ચોથી શ્રેણી પુરી કરવા પહેલા દેહાંત થયે તેરાપંથીના એક સાધુ શ્રી લાશ મલજી મહારાજ નથી, પહેલીને ત્રીજી શ્રેણી તક તપસ્યા પુરી કરી બીજી 2 સર ન કરી શકયા પાંત્રીસ વર્ષ સાધુ જીવનમાં સાધુ ચુનીલાલજી આઠ હજાર દહાડા ઉપવાસ લગભગ બાવીસ વર્ષ તપસ્યા કરી.
. હવે અાગી શી જીતમલજી ત્યા થી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
રામજીની તપસ્યાનું વર્ણન.
સ્વામી રણજીત મલજીને જન્મ સં. ૧૯૧૮ મેવાડમાં પુર ગામમાં ચેમિલજી બનેલીયાના છોકરા હતા ચેથમલજીએ આચાર્ય શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મેઘરાજજી સ્વામીને હાથ દીક્ષા લીધી હતી શ્રી ચોથ. મલજી પોતે ઉગ્ર તપસ્વી હતા તેઓએ સં. ૧૯૫૪માં છ મહીનાથી તપસ્યા કરી હતી શં. ૧૫૬માં સ્વર્ગ રેહણ થયા સાધુ શ્રી રણજીત મલજી બહુ તપસ્વી થયા સં. ૧૯૭૪થી કઈ વખત લાગલાગત બે દહાડા આહાર કર્યો નથી તેઓ ઘણા વનયવાન તપસ્વી હતા તેઓના અંતીમ ઉપવાસ નિરંતર ૬૦ દિવસના હતા શં. ૧૯૮૬ વરખે અષાઢ સુદ ૨ ને દહાડે પુજય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુ ગણરાજ સરદાર શેહેર પધાર્યા તે વખતે શ્રી રણજીત મલજીએ પારાણું કીધું હતું તે દહાડે આચાર્ય મહારાજ પાસે સંથારો કરવા આજ્ઞા માંગી પરંતુ પુજ્ય મહારાજે આજ્ઞા સંથારાની ન આપી નિરાશ થઈ સ્વામી શ્રી રણજીત મલજી તપસ્યા કરતા હતા જ્યારે અવસર નેતા ત્યારે સંથારાની આજ્ઞા માંગતા ભાદરવા સુદ ૨ ને દીવસે સાઠ દીવસમાં એકવીશ દહાડા પાણું ન લીધું ભાદરવા સુદ ૨ સવારે આશરે ૭ વાગે સચારાની આ.
આપી દેઢ કલાક પછી સ્વર્ગે સીધાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
તેઓની તપસ્યા "ઉપવાસ સંખ્યા ઉપવાશ સંખ્યા ગામ
૨૬૫ ૨૧ ૧
૩૭ ૩૦ ૧. ( ૮ ૩૧ ૧૭ ૧૧ ૪૫ ૧ ૧૦ ૪૭ ૧ ૨ પર ૧ ૧ ૬૦ ૨
૧ ગેગુંદા ૧ રાજનગર
16 8 x W N
-
૧૧
-
૧૫
સાધુ શ્રી આશારામજી જન્મ મારવાડ રાજ્ય વાલે‘તરાના ઓશવાલ પીતા સુરજમલજી ભંડારી હતા પરણેલા હતા બળવાન આત્મા હોવાથી સંસારિક બંધન તેડી શં. ૧૯૭૦ વરખે શ્રાવણ સુદ ૭ ને દહાડે દીક્ષા લીધી.
તપસ્યાનું વર્ણન ઉપવાસ સંખ્યા ઉપવાસ સંખ્યા
૧૩૬૭ ६३० ૧૨
૧૧૧
૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૫
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૭. .
ઉપવાશ
સંખ્યા
ઉપવાશ
સંખ્યા
૨૯
م ع ه م می
૩૧ ૩૫
S
એ ઉપરાંત છ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા પાંચ વર્ષ છઠ્ઠ કર્યા તે-તેર દીવસની તપસ્યા પુર્ણ કર્યા પછી શં. ૧૯૯૦ ચિત્ર વદ ૭ ને દિવસે ચાડવાસમાં સ્વર્ગ રેહણ થયુ તપસ્યામાં ૫૯ દીવસમાં પાછું સીવાય બધી ચીજ ત્યાગી હતી છેવટે સાત દીવસ ગરમ પાણીના પણ ત્યાગ કર્યા ગૃહસ્થાશ્રમમાં ત્રીશ દીવસ થા પરચુરણુ તપસ્યા કરી હતી.
આ તપસ્યાની મતલબ ફક્ત આત્મિક કલ્યાણ છે સામાજીક રાજનૈતિક કારણેથી કંઈક ઉપવાસ કરે છે પણ જૈનતર જનતાએ જાણવું જોઈએ કે જેને ઉચા આશયથી. ઉપવાસ કરે છે આત્મકલ્યાણ અને કર્મથી છુટવાને માટે ઉપવાસ કરે છે જીવાત્માને કર્મ સાથ સંજોગ રહ્યો હોય. છે તેથી આત્માને તેના અસલી રૂપમાં લાવવા કર્મ સંગ દુર કરવા તપસ્યા કરે છે જેને સાંસારિક, સામાજીક અથવા રાજનૈતિક ઉદેશ સફળ કરવા ઉપવાસ કરતા નથી જેના સાસ્ત્ર મુજબ આત્માને આત્મિક કલ્યાણ વધારવા કર્મ દુર કરવા સિવાય કેઈ લાભ પહોંચાડતા નથી એવી તપસ્યામાં જે કષ્ટ ઉઠાવવું પડે છે તે વ્યર્થ નહી જતાં તેને લાભ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
એવી તપસ્યા ફક્ત સાધુએજ કરતા નથી પણ શ્રાવક અને શ્રાવકાઓ પણ કરે છે ચોમાસામાં જ્યા સાધુ સાવિએ માસા કરે છે ત્યાં શ્રાવક શ્રાવકા ઘણુ ઉમંગ અને મેટા આનંદથી મેટી દુઃસાધ્ય તપસ્યા કરે છે.
તેરાપંથી સાધુઓની નિયમાનવર્તિતા તેરાપંથી સંપ્રદાયમાં નિયમ અને સંગઠન ઉપર પુરું ધ્યાન અપાય છે સમસ્ત સાધુ સાદ્ધિઓને નિર્દિષ્ટ નિયમનું પાલન કરવું પડે છે સિથિલાચાર થઈ શકતું નથી સાધુને ઉદેશ આત્મકલ્યાણ છે તે સંયમયાત્રા નિર્વાહ માટે શાસ્ત્રોકત રીતીથી ચાલે છે તેરાપંથી સાધુ સાથ્વિ સમાજને તેના ગુણથી વંદનીય પુજનીય છે કદાચ તેઓના ગુણેમાં ફરક ન પડે માટે સાધુ અને શ્રાવક બારીક નજર રાખે છે જેના પગમાં શ્રાવક માથુ નમાવે છે તે સાધુને આદર્શ, ચરિત્ર, આચાર તેવા ઉચપદ લાયક રહે તેવી ભાવના હંમેશ રહે છે.
૧. સાધુ સાવિ કેઈપણ ગૃહસ્થની સહાય લેતા નથી તેઓ પગે ચાલે છે કેઈ વાહન રાખતા નથી બેજ કઈ પાસે ઉપડાવતા નથી પિતે પૈસા આપી અથવા બીજા પાસે અપાવી રેલવે મેટર વગેરે વાહનને ઉપગ કરવાના પરિગ્રહ ત્યાગ વત અને અહિંસા વ્રતને ભંગ સમજે છે ઈર્યા સમિતિને બાધક જાણે છે એવા નાના પ્રકારના દેષ વાહનને ઉપગ કરવામાં જાણે છે શ્રી તીર્થકરદેવની આજ્ઞા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
- ૨. તેરાપંથી સાધુ સાષ્યિ ઈ ગૃહસ્થ પાશે પત્ર વહેવાર, પેસ્ટ, તાર, દત, આદમી મારફત કરાવતા નથી પિસ્ટ, તાર, બલુન, વહાણ અથવા બીજા સાધને મારફત પિસ્ટ વીગેરે મેકલ એ હિંસાજનક જાણે છે.
૩. તેરાપંથી સાધુ સાધ્વ, રાજ્ય, કોર્ટ, લવાદી, પંચાયતી કેઈ પણ જગ્યાએ કઈ પણ રીતીએ સાક્ષી આપતા નથી. '
૪. તેરાપંથી સાધુ કઈ ગામમાં સાધારણ રીતે એક માશથી વધારે રહેતા નથી માસામાં ચાર મહિના એક જગ્યા રહે છે જ્યાં એક માશ રહે ત્યાં બે મહીના ફરી આવી શકતા નથી જ્યાં માસુ કરે ત્યાં બે ચેમાસા રહી શકે નહી. પણ ગામાનું ગામ વચરતા એવા ક્ષેત્રમાં એક રાત રહેવાની જૈન શાસ્ત્રોની આજ્ઞા છે અને તેજ મુજબ તેરાપંથી સાધુ કરે છે.
૫. તેરાપંથી સાધુ સાથ્વિ પુસ્તકાદિ ઉપકરણ જયાં જાય ત્યાં પતે સાથે લઈ જાય છે ગૃહસ્થીને સેંપી જતા નથી જૈન સાસ્ત્રાનુસાર દરેક જૈન સાધુ પોતાના ઉપકરણ વસ્ત્ર, પાત્ર, કંબલ, પુસ્તકાદિની દરજ પડીલેહણ કરવી જોઈયે કેઈપણ ઉપકરણમાં કોઈપણ જીવની વિરાધના થવી ન જોઈયે જે સાધુ સાદ્ધિ કઈ ભંડાર અથવા ગેડાઉનમાં પુસ્તકાદિ મુકી જાય તે દરજ પડીલેહણ થઈ શકે નહી એ સિથિલતા શાસ્ત્ર મર્યાદાનું ઉલંઘન કરનાર છે.
૬. સાધુ સાવિને પરિગ્રહ રાખવાની જેને શાસ્ત્રમાં મનાઈ છે. કાચ પત્થર પરિગ્રહ છે તેરાપંથી સાધુ સાવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
કાઈ .પણ ચશ્મા (Spectacles) રાખતા નથી કોઈ પણ ધાતુ રાખતા નથી કપડા માટે પણ નિયમ છે સફેદ કપડા ચથા પરિમાણુ રાખે છે પેાતાને માટે કાઇ પણુ ખાવાની, પીવાની, વસ્તુ, વસ્ત્ર, પુસ્તક, કાગળ તૈયાર કરાવતા નથી વેચાતા લેવરાવતા નથી અથવા સાધુને ઠેકાણે લાવી આપે તે પણ પદાર્થ લેતા નથી.
а
૭. તેરાપંથી સાધુ સાધ્ધિ માથાના વાળ, દાઢીમુછ અસ્તરાથી ઉત્તરાવતા નથી વરસમાં બે વખત પેાતાના વાળના લેચ કરવા પડે છે લેાચના પિરસહ બહુ કઠણુ છે. ૮. તેરાપંથી સાધુ કેઈપણ તરાહના જોડા, મેાજા, સ્વીપર, પાવડી વીગેરે કંઈ રાખતા નથી સખત ગરમીમાં ઉની રેતીમાં પહાડી જમીનમાં ભયાનક ઠંડીમાં જમીન ઉપર ખુલ્લા પગે વીચરે છે.
૯. તેરાપંથી સખાવતી હાસ્પીટાલની દવા લેતા નથી કોઈ શ્રધાલુ વૈદ, ડાંકટર પાતાની દવાઇઓમાંથી કઇ દવા પેાતાની ઈચ્છાથી દાન કરે તે લે છે જરૂર હાય તે ડાકટર પાસે હથીઆર માંગી લાવી સાધુ પોતે આપરેશન વહાડકાપ કરે છે હાસ્પીટલમાં જઈ આપરેશન કરાવે નહી.
૧૦. તેરાપંથી સાધુ વીજળીના પોંખા, હાથ પંખા, વીજળીની ખત્તી, ફ્રાનશની ખત્તી કાઈ ખીજા પ્રકારની શની, ચાંણું, હવા લઈ શકે નહી ઠંડીના વખતમાં સગડી ઘરમાં રાખતા નથી નદી,કુવા, તળાવ વીગેરેના સતિ સજીવ પાણી તેની હિંસાવાળુ કે કાણ કરવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
કરાવવું, કરે તેને અનુમોદવાની ત્રણ કારણને ત્રણ જેગથી જૈન સાસ્ત્રોની મનાઈ છે.
૧૧. કોઈપણ સામાજીક, રાજનૈતિક, આર્થિક સાંસારિક અથવા કાનુની કેઈપણ વેપારમાં સાધુ સાવિ ભાગ લે નહી નૈતિક એટલે આત્મઉન્નતિના કામમાં પિતાને વખત ગળે છે. કેઈ માણસ સાધુઓને કઈ પ્રકારે કષ્ટ પહોંચાડે તે સાધુ તેની વિરુદ્ધ પિતાની રક્ષા માટે રાજ્ય દરબાર, થાણા, કચેરી પિલીશમાં ખબર આપી શકે નહી કેઈપણ કેશમાં શાક્ષી આપી શકે નહી અથવા બીજાથી કઈ તરેહને સહયોગ કરી શકે નહી.
૧૨. તેરાપંથી સાધુ સાવિને કેઈમઠ, મંદીરસ્થાન, અપાશરા સ્થાનક નથી ગૃહસ્થોના ઘરમાં રજાથી ઉતરે છે.
૧૩. તેરાપંથી સાધુ સાવિ બધા ઉચ કુળના મહાજન સંપ્રદાયમાંથી દીક્ષા લીધેલી છે જીવન પર્યત શ્રી આચાર્ય મહારાજની આજ્ઞાનુસાર ચાલવું પડે છે દરેક સાધુને મેટા સાધુની આજ્ઞા માનવી પડે છે નાનામોટા દીક્ષા પ્રયાય પ્રમાણે છે.
૧૪. માતાપિતા ગુરૂજન પતી પત્નિ એવા નજીકના સગાઓની લખીત આજ્ઞા સીવાય કેઈને તેરાપંથી સંપ્રદાયમાં દીક્ષા અપાતી નથી તીવ્ર વૈરાગ્ય, સંયમ નિર્વાહ સામર્થ્ય વગેરે ગ્યતા જોઈ દીક્ષા લેવાની દ્રઢ મન ઘણું અરજ કરવાથી આચાર્ય મહારાજ રેગ્ય દીક્ષાર્થીને લેકેની સામે દીક્ષા આપે છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
પરિચિત વૈરાગ્ય ભાવનાવાલા નવ વર્ષની ઉમરવાલાને દીક્ષા અપાય છે.
૧૫. ઉપરના નિયમ આચાર્યોની બનાવેલી મર્યાદા બધા સાધુ સાદ્ધિઓને પાલવું પડે છે કેઈ નિયમ ભંગ કરે તેને આચાર્ય મમ્હારાજ દંડ પ્રાયશ્ચિત આપે છે દંડ પ્રાયશ્ચિત સ્વીકાર ન કરે તેને સાથે રાખતા નથી આ નિયમ મુજબ પપ૩ સાધુ સાથ્વિ પંજાબથી દક્ષિણ સુધી કચ્છ ગુજરાત મધ્યપ્રાંત અને જુદા જુદા દેશમાં એક આજ્ઞામાં એક શાશનમાં એક રીતીએ એક આચાર્યની આજ્ઞા મુજબ વીચરે છે.
| તેરાપંથી સાધુ સાએિ .
તેરાપંથી સંપદાયમાં હાલ શં. ૧૯૯૭ના વૈશાખ માસ સુધી ૧૫૧ સાધુ:૪૦૨ સાવિ કુલ ૫૫૩ આશરે છે બધા સાધુ સાદ્ધિ એક આચાર્યની આજ્ઞામાં છે જુદા જુદા ૮૧ શેહરેમાં તેઓના ચોમાશા થયા છેઆ બધાને દરરેજના કામને લખીત હીસાબ રોજનીશી આચાર્ય મહારાજને આપવું પડે છે તે ધર્મ ધ્યાનમાં વિચારે છે જેને આત્મ ઉન્નતિ ઉદ્ધારને ધર્મોપદેશ આપવાનું તેઓનું કામ છે.
માહ મહેત્સવ એ આચાર્યોની લાંબી નજરનું ફળ છે દરેક વર્ષે બધા સાધુ સાદ્ધિએના કાર્યકલાપ, આચાર વ્યવહાર, ચેચતા વગેરે જેવા માટે ચોમાસુ ઉતર્યા પછી મા, મહીને આચાર્ય ત્યાં બીરાજતા હોય ત્યાં બધા સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સાવિ આવી પુજ્ય મહારાજના દર્શન કરે છે એટલે સાધુ સાથ્વિની કેનફરન્સ ભરાય છે આચાર્ય મહારાજને પિત પિતાના ધર્મ પ્રચારકાર્યને પરિચય બાપે છે મહા સુદ ૭ ઉપર શરીર અશક્તાના કારણ સિવાય અથવા દુર પ્રદેશમાં વિચરવા આચાર્ય મહારાજની આજ્ઞા હેવાથી સામેલ થવા
અશકત હોય તે સિવાય બધા સાધુ સાદ્વિ દર્શન કરે છે તે દીવસે અથવા તે લગભગ ભાવી ચોમાસા માટે ક્યા કયા સાધુ સતિને કયા કયા ગામ ધર્મ પ્રચારાર્થે મોકલવા તે શ્રાવકોની અરજ ત્થા બીજી ઘણી બાબતેને વિચાર કરી આચાર્ય મહારાજ ફરમાવે છે આ અવશરે ઘણું ગામના શ્રાવક શ્રાવકાની કેનફરન્સ ઘણા વર્ષોથી ભરાય છે એકજ જગ્યાએ ઘણું સાધુ સાવિઓના દર્શન મહેમાહે મેલાપ ઘણું વાત પર વીચાર થાય છે. જ્યાં આજ ભાઈ ભાઈમાં લડાઈ પીતા પુત્રમાં દ્વેષ સ્વજન જ્ઞાતિમાં ટટે ત્યાં જુદા જુદા દેશના પરીવારના કે સાધુ સાષ્યિના એક આચાર્યની આજ્ઞામાં એક ભગવાન ભાષીત ધર્મની છત્રછાયામાં, મુક્તીની એકમાત્ર લક્ષ બનાવી જ્ઞાન દર્શન, ચારિત્રના આધાર પર દાનશીલ, તપ ને ભાવનાના બળથી આત્મન્નતિ કરે છે. સાથે સાથે ભવ્ય જીને સદુપદેશ દઈ આચાર્ય મહારાજ તારે છે આ અવસર જરૂર જોવા જેવું છે પવિત્ર મૂર્તિ મહાત્માઓના દર્શનથી પાપ દૂર થાય મહાપુરૂષની વાણી સાંભળી ભવ્ય જીવ કૃતાર્થ થાય ભરતક્ષેત્રમાં સંસારી જીવને તેરાપંથી સાધુ સાવિ દેશને, સમાજને રાષ્ટ્રને ગૌરવરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
તેરાપથી સાધુ સાધ્ધિઓની આજકાલ વિદ્વાનોના સમાદર વિદ્યા સર્વત્ર છે. શાસ્ત્રોના અધ્યન, અધ્યાપન, વ્યાખ્યાન વગેરે માટે વિદ્યાની બહુ જરુર છે શ્રીશ્રીશ્રી ૧૦૮ શ્રીશ્રી તુલશી ગણુ રાજના સમયમાં તેરાપંથી સંપ્રદાયમાં સારા સારા વિદ્વાન પંડીત મુનીરાજે છે નાની ઉમરમા પોતે સંસ્કૃત પાકૃત વગેરેને બહુ અભ્યાસ કર્યો છે ભક્તામર અને કલ્યાણ મંદીર જેવા તેત્રેની પાદપુર્વીપ કાલુ ભકતામર સ્તોત્ર અથવા કાલુ કલ્યાણ મંદીર વગેરે કાવ્ય જેવા જેવા છે શ્રી પુજ્યજી મહારાજાધીરાજ સકલ ગુણનીધાન બાલ બ્રાચારીની દેખરેખ નીચે સાધુઓએ સંસ્કૃત વ્યાકરણની રચના કરી છે તે અપુર્વ ગ્રંથ છે વૈજ્ઞાનીક શૈલીથી બધા વ્યાકરણને સાર લઈ વ્યાકરણસુત્ર બનાવવું પુરુ પંડીતાઈનું કામ છે.
હમે બધા જૈન અથવા જૈનેતર વિદ્વાનોને દર્શનીક અથવા ધાર્મીક તત્વેના જીજ્ઞાસુ ને ખાસ કરી જૈન શાસ્ત્ર, સાહીત્યના અનુસંધાન પ્રેમી સાજનેને વિનંતી કે જૈન શ્વેતાંબર તેરાપંથી સંપ્રદાયના આચાર્ય મહારાજ અને તેના સાધુ સાષ્યિ જેના બને તેના દર્શન કરે તેઓના સંયમ, ત્યાગ, વૈરાગ્ય તપસ્યા તપાસે પડી નીદાને લો કરે નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૮
લોકીક અને લેાકેાત્તર કાર્ય સમળે.
જૈન ધર્મ સમજવા નીચેના વીશ પ્રશ્ન સમજવા જરૂરી છે.
૧ શ્રીમદ આચાજી કરે
૨ શ્રીમદ ઉપાધ્યાયજી કરે ૩ શ્રીમદ સાધુજી કરે ૪ શ્રીમદ આચાજી ન કરે ૫ શ્રીમદ ઉપાધ્યાયજી ન કરે ૬ શ્રીમદ્ સાધુજી ન કરે . ૭ શ્રાવક સામાયકમાં કરે ૮ શ્રાવક પાષામાં કરે
૯ શ્રાવક ઉપધાનમાં કરે ૧૦ શ્રાવક સામાયકમાં ન કરે ૧૧ શ્રાવક પાષામાં ન કરે ૧૨ શ્રાવક ઉપધાનમાં ન કરે ૧૩ લાકીક કાર્ય છે
૧૪ લેાકેાત્તર કા છે ૧૫ કરે તે કાણ ૧૬ ન કરે તે કાણુ ૧૭ ધર્મ છે.
૧૮ ધર્મ નથી
૧૯ વ્રતમાં છે
૨૦ અમતમાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પાંચ મણ સચીત ચણા, અડદ, જુવાર, મગ તૈયાર છે એક ખેબે જૈન સાધુ નાંખે તે પાંચ મણ ગૌશાલા, પાંજરાપોળમાં નાખવા તૈયાર છે દયા, દાન બંને માલમ પડશે વખત દહાડે, જગ્યા નક્કી કરી લખવા મહેરબાની કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અપવાસ દ્વારા આરેગ્ય
અપવાસ કરીને જુદા જુદા રાખે। મટાડનારાઓની કહાણીઓ સાથે, કેવી રીતે અપવાસ કરવા તેને લગતી તમામ
હકીકતાથી
લાલ ભર
પૂર અતિ ઉપયેગી ગ્રંથ
કિંમત રૂપિયા અઢી ૮ પા લ ખ ચ જી છું'.
એક નકલ ઘરમાં પડી હશે તેા બચરવાળ કુટુંબમાં સેકડા રૂપિયા બચાવી આપશે.
વી॰ પીથી મંગાવવા લખાઃ—
ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________ કે 23 . 0 550. બાળપખવાડિક જરૂર વાંચો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com