SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વી આ આજ્ઞામાં હતી પાંચ વર્ષના કાળમાં નીચે મુજબ ચેમાસા કર્યા. સરદાર શહેરે એક સં. ૧૯૫૦ મુરૂમાં એક શં. ૧૯૫૧ જેપુરમાં એક સં. ૧૫ર બીદાસરમાં એક સં. ૧૫૩ સુજાનગઢમાં એક સં. ૧૫૪ સાતમા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ડાલચંદજી સ્વામી આપ વીશાએશવાલ પીપાડાત્ર પોતાનું નામ શા. કનીરામજી માતા જડાવાળ માળવામાં ઉજજેન ગ્રામમાં . ૧૯૦૬ના અષાઢ સુદ ૪ને દીવસે જન્મ થયો નાની ઉમરમાં ૧૯૨૩ ભાદરવા વદ ૧૨ને રેજ ઈદેરમાં દીક્ષા થઈશ. ૧૫૪ મહા વદ રને દહાડે આચાર્યપદ શભાભુ આપે ૩૬ સાધુ ૧૨૫ સાધ્વીને દીક્ષા આપી આપને સ્વર્ગવાસ લાડનુનમાં શં. ૧૯૬૬ ભાદરવા માસમાં થયે સ્વર્ગવાસ સમય ૬૮ સાધુ ને ૨૩૧ સાધવીએ આજ્ઞામાં હતી નીચે મુજબ ગામમાં ચોમાસા કર્યા લાડનુનમાં ચાર ઇં. ૧૯૫૫, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૬ સરદાર શહેરે બે શં. ૧૫૬, ૧૯૬૩ બીદાસરમાં બે શં. ૧લ્પ૭, ૧૯૬૪ રાજલદેશર એક સં. ૧૯૬૮ જોધપુરમાં એક સં. ૧૫૬ સુજાનગઢમાં એક સં. ૧૯૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034879
Book TitleJain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Original Sutra AuthorN/A
AuthorChhogmalji Chopda
PublisherChhogmalji Chopda
Publication Year
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy