SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર ગુરૂમાં એક શં. ૧૯૧ આઠમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુરામ. સ્વામી આપ વીશા ઓશવાલ કોઠારી ગાત્ર પીતાજી શા. મુલચંદજી માતા ગાજી જન્મ થલી પ્રાંતમાં છાપર નામે ગામ સંવત ૧૮૩૩ ફાગણ સુદ ૨ દીક્ષા મેઘરાજજી શ્વામી ને હાથે નાની ઉંમરમાં પિતાથી માતા મહાસતીજી છેગાજી ને માશીની બેટી કાનકુંવરજી સાથે શં. ૧૯૪૪ આ સુદ ૩ બીદાસરમાં થઈ પુજયજી શ્રી શ્વામી ડાલચંદજી સ્વર્ગવાસ થયા પછી શ. ૧૯૬૬ ભાદરવા સુદ ૧૫ દીન આચાર્યપદ ઉપર બીરાજ્યા પોતે ૧૫૫ સાધુ ને ૨૫૫ સાધવીઓને દીક્ષા આપી. આપને સ્વર્ગવાસ શં. ૧૩ મીતી પ્રથમ ભાદરવા સુદ ૬ એ ગંગાપુરમાં થયે સ્વર્ગવાસ સમય ગણમાં ૧૩૯ સાધુ ને ૩૩૪ સાધવીઓ હતી આપને ૨૭ વર્ષ આચાર્ય પદ પર બીરાજ્યા નીચે મુજબ ચામાશા કીધા. લાડનુનમાં ત્રણ ઇં. ૧૯૬૦, ૧૯૭૦, ૧૯૮૬ સરદાર શહેર ત્રણ શં. ૧૯૬૭, ૧૯૭૪, ૧૯૮૫ બીદાસર ચાર શં. ૧૯૬૮, ૧૯૭૬, ૧૯૮૨, ૧૯૮૮. ચુરૂમાં બે શં. ૧૯૬૯, ૧૯૮૧ સુજાનગઢ બે શં. ૧૯૭૧, ૧૦ ઉદેપુર બેશ. ૧૯૭૨, ૧૯૨ જોધપુર બે શં. ૧૭૩, ૧૯૧ રાજલદેશર એક સં. ૧૯૭૫ ભીવાની એક સં. ૧૯૭૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034879
Book TitleJain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Original Sutra AuthorN/A
AuthorChhogmalji Chopda
PublisherChhogmalji Chopda
Publication Year
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy