SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર ૭ આશરે સો વર્ષ પહેલા થયા. હાલ તપસ્વીમાં શ્રી ચુનીલાલજી મહારાજ શ્રી રણજીત મલજી મહારાજ શ્રી આશારામજી મહારાજ મુખ્ય હતા. સ્વામી શ્રી ચુનીલાલજી મહારાજ સરદાર શહેરે બીકાનેર જીલ્લા નાયટા વશના ઓશવાલ હતા શ. ૧૯૪૦ માં દીક્ષા થઈ શ. ૧૯૪૪થી એકાંતર ઉપવાસ કરવા માંડયા છ વર્ષ સુધી એક દીવસ પછી એક દિવસ અપવાશ કર્યાં શ. ૧૯૫૦માં છઠ્ઠ તપસ્યા ચાલુ કરી એ દીવશ પછી પારણા કરતા વળી એ દીવસ ઉપવાશ એમ એક મહીનામાં દશ દીવસ આહાર કરતા બાકી વીશ દીવસ નીરતર ઉપવાશ કરતા આવી તપસ્યા ૨૩ વર્ષી શ. ૧૯૭૨ સુધી કીધી પછી અઠ્ઠમ અઠ્ઠમ પારણા કરવા શરૂ કર્યા ત્રણ દહાડા ઉપવાશ પછી એક દીવસ આહાર કરતા એ તપસ્યા સાડાત્રણ વર્ષ કરી એ તપસ્યા સીવાય તેઓએ નીચે મુજબ તપસ્યા કરી હતી. સંખ્યા ઉપવાશ ^ ^ ( 0 ° ૫ ૫૦૦ ૩૬ ૩૬ ૪૪ ૨૫ ઉપવાશ ૧૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ સંખ્યા ૧ ૨. www.umaragyanbhandar.com
SR No.034879
Book TitleJain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Original Sutra AuthorN/A
AuthorChhogmalji Chopda
PublisherChhogmalji Chopda
Publication Year
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy