Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક
MESTECARDS
श्री ज
www.kobatirth.org
सैन सत्य
વર્ષ ૧૩૩ ૯ ૯ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रकाश
તંત્રી ચીમનલાલ ગોકળદાસ ચાહ
300 233
car
અમદાવાદ ૩ તા. ૧૫-૨-૪૯ [ ક્રમાંક : ૧૫૩
विषय-दर्शन
૧ વા૰ શ્રી ઉદયરત્નવિરચિત ઝવેરીવાડ નિશાપેાળ-શાંતિજિન-પ્રતિષ્ઠા-સ્તવન
: પૂ. મુ. મ. શ્રી, જયવિજયજી : ટાઇટલ પાનું-ર २ साधर्मिक वात्सल्यकुलकके कर्ताकि बारेमें स्पष्टीकरण : श्री. अगरचंदजी नाहटा : '' ૩ ભારભાવનાનું સાહિત્ય' વિશે કંઈક વિશેષ : પૂ મુ મ. શ્રી. મણિકવિજયજી : ૧૯૩ ૪ ઉત્તર બુ’ગાળમાં પ્રાચીન સભ્યતાના આભાસ : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૧૯૭ ५ दशाश्रुतस्कन्ध सूत्रको एक अज्ञात टीकाके खोजकी आवश्यकता :
श्री. अगरचंदजी नाहटा : १९९
: २०० : 201
JY
६ श्री विजययतीन्द्रसूरिप्रकाशित सूचीका संशोधन : ૭ શિúસિદ્ધ દૌક્કાસની કથાની આલેચના : પ્રા. હીરાલ લ. ૩. કાપડિયા ૮ કવિવર શ્રી. વીરવિજયવિરચિત શેઠ ડીસિંહકૃત અંજનશલાકા સ્તવન પૂ. આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી : ૨૯ ૯ ભારતીય ચિત્રકળા પર એક દષ્ટિ : શ્રી. ૫. બાલાલ પ્રેમચંદ શાહ ૧• ચપળતાના પ્રકાર ને ઉપપ્રકાર : પ્રેા. હીરાલાલ ૨. કાર્પાડયા
* ૨૧મ
ટોટલ પાનું ઢી
લવાજમ–વાર્ષિક એ રૂપિયા : આ અંકનુ મૂલ્ય ત્રણ આના
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANGE
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koth Gananinagar - 382 007.
Ph
1070 23276252 23276204-05 For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચક શ્રી ઉદયરત્નવિરચિત ઝવેરીવાડનનિશાળ-શાંતિજિન-પ્રતિષ્ઠા સ્તવન (વિ, સં. ૧૭૭૯)
| સં૦-પૂજ્ય મુનિમહારાજ શ્રી જસ્થતવિજયજી
( હરણી જય ચલે ચલનાએ દેશી ) - સ્વસ્તિ શ્રી ગુર્જર મંલિ લલના સાહીબાઇ, મગલિક શ્રીપુરમાંની જયજય વેલના; | સ્વસ્તિ હુએ શ્રી સંઘને લઇ સારા, શ્રી શાંતિનાથ પસાય જય૦ (૧). જય જય ઝવેરીવાડમાં ૧૦ સારુ, નિશાળી માંહે નિધાન જય૦; ને પ્રગટ પુન્યપ્રતાપથી ૨૦ સાહ, વલાયો સેવક્તા વાન જય૦ (૨) વડનગરી પાડે વલી લ૦ સા, હો ઓચ્છવ માંડ આજ જય૦;
| ભવજલમાં ભમતાં યહી લ૦ સારુ, હા પ્રભુ પદ પારિ (આજ) જય૦ (9) સત્તરસે ગણાસીએ લ૦ સા, મહાશુદિ તે૨થ દિન જય;
છ ઘડી દિન ચઢતે વલી લ૦ સાઇ, મનહર મીન લગન જય (૪) અમૃત ચોઘડીએ ઉચ્ચ ગ્રહે લ૦ સારુ, બુધ ૫ સૌભાગ્ય યોગ્ય જય૦;
| કોલવ કરણે પ્રભુ થાપતાં લ૦ સારુ, સુખના વાગ્યા સચોગ જય૦ અંગલિક વાજા વાજતે લ૦ સ્રાવ, સંલ સકલ સમુદાય જય૦;
સત્તર ભેદ સ્નાત્રસું વા૦ સારુ, તખત બેઠા જિનરાય જય૦ દાનરનરિરાજ્યમાં લ૦ સારુ, કરતાં છ ઉદ્ધાર જય૦;
વાચક ઉદયરત્ન વદે ૩૦ સારુ, વરત્યા જયજયકાર જય૦ (૮)
આ સ્તવન વિ. સ. ૧૮૧૪માં લખાયેશ એક ગુટક માં મળી અ.ન્યું છે. એના હખનારનું નામ મોહનરન છે. આ યુટ અમદાવાદ. રાજામહેતા ની પાળના શેઠ yલાચંદભાઈએ પાટણવાળા શ્રી. ગિરધરલાલ હેમચંદને વાંચવા આપેલ. તેમાંથી મે; જિનગુણગાયક (ભાજ) મોહનલાલ ગિરધરલાલ પાસે ઉતરાવીને આ રતવત અહી પ્રગટ કર્યું છે
साधर्मिकवात्सल्यकुलकके कर्ताके बारेमें एक स्पष्टीकरण
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा 'श्री जैन सत्य प्रकाश के क्रमांक १५१-१५२ में प्रकाशित जिनप्रभसूरिका साधर्मिकवात्सल्य कुलक वास्तवमें अभयदेवसूरिवाला साधर्मीवात्सल्यकुलक ही है। केवल २-३ गाथाओं एवं कुछ पंक्तियों में रहो बदल किया गया है। अभयदेवसृरिवाला कुलक साथ हमने 'जैन धर्म प्रकाश' वर्ष ६२, अं. ६में प्रकाशित किया था। विशेष जानके लिये उससे | मिलान करनेकी सुचना की जाती है।
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અન છે अखिल भारतवर्षाय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित . श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश ગિમારી વાડી : ઘવાટા શેર : કમાવા (ગુઝરાત) કર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૪: વીરનિ. સં. ૨૪૭૪ ઈ. સ. ૧૪૮ | “ ? || જેઠ શુદિ છે : મંગળવાર : ૧૫મી જૂન || ૧૨ બાર ભાવનાનું સાહિત્ય' વિશે કંઈક વિશેષ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી ભાઈ હીરાલાલ કાપડિયાએ જૈન સત્ય પ્રકાશ” વર્ષ ૧૩, અંક ૪ માં “બાર ભાવનાનું સાહિત્ય” એ શીર્ષક હેઠળ લેખ લખે છે તેમાં તેણે “બાર ભાવનાની ” ઘણીખરી કતિઓની પ્રાચીનથી માંડીને આધુનિક કૃતિઓ સુધીની માહિતી આપી છે, છતાં તેમાં એક જૈનાચાર્યની કૃતિની માહિતી આપવાની રહી ગઈ છે. આનું કારણ મને એમ જણાય છે કે તેમણે આ કૃતિ જોઈ નહિ હોય અગર જોઈ હોય તો ધ્યાન બહાર રહી ગઈ છે–હશે. એ કૃતિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમાન વિજયાનંદસરીશ્વરજીની છે. સૂરિ મહારાજે “બાર ભાવનાની સમઝાય” નામે કૃતિની રચના કરી છે. તે તેની પ્રસિદ્ધ થયેલી આત્માનંદ સ્તવનાવલીમાં છપાયેલી છે. તેમજ છૂટી છૂટી છપાયેથી બહાર પડી છે. ની નેધ ભાઈ કાપડિયા લેશે.
કાપડિકાના લેખ પર ભાઈ અગરચંદ નાહટાએ “બાર ભાવના સાહિત્યકે બારેમેં વિશેષ જ્ઞાતવ્ય” એ મથાળાવાળો લેખ જૈન સત્ય પ્રકાશ' વર્ષ ૧૩ અંક માં લખે છે. પરંતુ એ લેખ વાંચતાં એમાંથી વિશેષ જ્ઞાતવ્ય જેવું કંઈ જણાતું નથી અને કેટલું અપ્રસ્તુત પણ લખ્યું છે, જેમકે “કુંદકુંદાચાર્યના સમયની ચર્ચા” અને “સકલચંદ્ર' નિશ્ચિતપસે તપાગચ્છીય હીરવિજયસૂરિ શિષ્ય હો હે;” આ વાત. આમાં પાછલી વાત સુપ્રસિહ છે, એટલે તેની કંઈ આવશ્યકતા નહોતી અને બીજી થોડી માહિતી આપી છે તે જૈન ગુર્જર કવિઓમાં આપેલી છે તે છે. પણ કાપડિયાએ આપેલો નધિ વાંચતા નાહટાની નોંધમાં વિશેષ જ્ઞાતવ્ય તરીકે ખાસ કંઈ જણાતું નથી. ફક્ત વિશેષમાં કહીએ તે પી લક્ષ્મીવલ્લભકૃત ભાવનાવિલાસનો ઉલ્લેખ છે એટલું જ છે.
લેખનું શીર્ષક નેતા વાચકને એમ થાય કે આમાં કંઈ ખાસ નવીન માહિતી ગળો, પણ જ્યારે આ લેખ જોતાં કેવળ એક જ લક્ષ્મીવલભકૃત ભાવના વિકાસની નવીન નેધ જોવા મળે છે. આથી મારી પાસે જે કંઈ “બાર ભાવના'ના સંબંધી માહિત્ય છે, તેની નોંધ નહીં અપ્રસ્તુત નહિ ગણાય.
આ સાહિત્ય સામગ્રી અને વડોદરામાં પ્રવર્તક મહારાજ શ્રીતિવિજયજી મહારાજને
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १३ ભંડાર અને શ્રીહંસવિજયજી મહારાજને ભડાર છેતેમાંથી મળી આવી છે. આવી રીતે બીજા જેન ભંડારમાં તપાસ કરવામાં આવે તો વિશિષ્ટ સાહિત્ય સામગ્રી મળી આવે એવી મારી શ્રદ્ધા છે.
શ્રીહવિજયજી મહારાજના ભંડારમાં ૧૫ મા સકામાં લખાયેલો નં. ૮૯૦ વાળી પ્રત છે, તેમાં ભાવના પ્રકરણ છે. આ પ્રકરણ તે બાર ભાવનાની રચના છે, તો તરીકે નામને ઉલેખ નથી. પણ આ પ્રાણ ૧૩૭ ગાથાનું છે. તેની આદિ અને અન્તની ગાથા આ પ્રમાણે છે.
भा:तिस्थयरे भगवते अणंतपरक्कमे अमियनाणी। तिन्ने सुगइ नाइ (:) गए सिद्धपहपएसए वंदे ॥१॥ वंदामि महाभागं महामुणिं महायसै महावीरं । अमर-नर-रायमहियं तित्थयरमिमस्स तित्थस्स ॥२ ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पययणं च
॥३॥ पढम अणिच्चभावं असरणयं एगयं च अन्नत्तं । संसोरमसुभयं चिय विविहं लोगस्सहावं च
॥४ ॥ कम्मस्स आसवं संवरं च निज्जरणमुत्तमे य गुणे । जिणसासणम्मि बोहिं सुदुल्लहं चिंतए मइमं
मन्त:
बारस वि भावणाओ एया संखेवउ सम्मत्ताओ। माणेमाणो जीवो जाउ समुवेइ वेरग्गं भाविज्ज भावणाओ पालिज्ज वयाई रयणसरिसाइं। पडिपुनपावक्खम्गो अयरा सिद्धिं पि पाविहिसि ॥८॥ बोहिदुल्लभयाए भिगुजसपुत्ताय अद्दगकुमरो। चूलगभाया य तहा आहरणा हुंति एमाइ
॥९ ॥ दुवालसमी बोधिदुल्लह भावणा समत्ता ॥ एवंगाहा १३३॥ આ પ્રકરણ પૂરું થયા પછી આ જ પ્રતિમાં જયદેવકૃત ભાવનાસંધિ નેણિી છે.
પ્રવર્તકજી મહારાજના ભંડારમાંથી જુદી જુદી કૃતિઓ પાંચ મળી છે. તે આ પ્રમાણે (૧) ભાવના કુલક (૨) બાર ભાવના ચતુપદી (૭) દ્વાદશ ભાવના સ્વાધ્યાય (૪) વાર ભાવના (૫) ભાવનાભાસ,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2] भार भावनाd रित्य' विये ४४ विशेष [१६५
આ પાંચે કવિઓને પરિચય અનુક્રમે જોઈએ.
પ્રથમ ભાવના મુલકાતેના કર્તા તરીકે કાઇનું નામ નથી તેમાં કુલ ગાથા ૨૪ છે. આ કૃતિ જોતાં ૧૯મી સદીના પૂર્વાહની હેાય એમ જણાય છે.
બીજી કૃતિ બાર ભાવના ચતુષ્પદી(ચોપાઈ) –આમાં કતીનું નામ નથી. કુલ ગાથા ૯ છે. આ કૃતિ સોળમા સૈકાના પૂર્વાર્ધમાં રચાયેલી હોય અગર ૧૫મી સદીના ઉત્તરાદ્ધમાં રચાયેલી હોવી જોઈએ. એનું કારણ એ છે કે આની એક પ્રતિ પાટણના ભંડારમાં છે, ને તેની લખ્યા સંવત ૧૫૯૫ની છે. આ પ્રતિની નોંધ ૨. રા. ભાઈ મોહનલાલ દેસાઈએ પિતાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ ખંડ ૧ પૃ. ૬૯ માં લીધેલી છે. ભાઈ કાપડિયા પિતાના લેખમાં માત્ર “ભાવના’ શબ્દયો આની નોંધ કરે છે. હું અહીં “સતુપદી' શબ્દ સાથે આની નેધિ કરું છું એ થોડી વિશેષતા છે.
ભાવના ચતુદીને આદિ ભાગ આ પ્રમાણે છે– कहइ आगमसूत्र अनई अरथ, जाणइ पूरवअंग समरथ ॥ जव जाणइ अनित्य संसार, तव ते भावइ भावना बार ॥१॥ पहिलो अनित्यता भावना, विविध रंग जेहवा आभना ॥ तिस्यां रूप जीव चिहुंगति करइ, थोडा कालमांहि वली फिरइ ।।२।। जिसी वस्तु दोसइ प्रभाति, ते विणटी वली दीसइ राति ॥ बिहुं पहरे अनेरी थाइ, समय समय पर्याय पलटाइ ॥३॥ पहिलं बालपणइ निश्चंत, जव यौवन तव अति बलवंत ॥ धर्म अर्थ काम त्रिन्हइ करइ, उन्मत हूंतु जगमाहि फिरइ ॥ ४ ॥ तेहज वृधावस्ता थयुं, जरा राक्षसी आवी ग्रहिउ ॥ क्रोधिइ बोलइ चालइ कष्टि, दांत पडइ हीगी हुइ दृष्टि ॥५॥ તેને અન્ત બાગजाणइ आयतणउ आधार, जीवरासि खामिइ तीणी वार । पहिलं नमस्करह अरिहंत, नमू सदा हिव सिद्ध अनंत ॥ ९५ ॥ भाचार्य उवज्झाइ करी, नम साधु शुभमति मनि धरी॥ ए बारइ भावना जे भणइ, रिद्धि वृद्धि अंगणि तेह तणइ ॥ ९६ ॥
॥ इति श्री बार भावना चउपई समाप्त ॥ ત્રીજી મતિ દ્વારા ભાવના સાધ્યાય –આમાં કર્તા તરીકે કોઈનું નામ નથી, તેમ હષા સંવત નથી, છતાં ભાષા અને લિપી જોતાં આ ૧૮મી સદીની રચના હેવી જોઈએ તેની આદિ ને અન્ત ગાથા આ પ્રમાણે છે: मा:
सकलरूप प्रणमि अरिहंत, समरीय साधु सदा गुणवंत ॥ श्री सिद्धांत श्रुतधर राय, बुद्धि तणउ जिणि करिउ पसाय ॥१॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૬ )
શ્રી જૈન સત્ય પ્રકાશે
॥ ४२ ॥
अथिर एक अशरण संसारी, अकल अन्यता अशुचि विचारि ॥ आश्रव संवर नइ निर्जरी, धर्मलोकि बोधि सुखकरी ए बारह भावना भावीइ, जेम चिहुंगति मांहि नावीह ॥ जु भाइ बारह भावना, तु नावइ ममता आसना
॥ ४३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्तः
बोधि बीज इम दुर्लभ जाणि, चिंतामणि पाहि अधिक वखाणि ॥ लहिउ धर्म हिव आलि म हारि, मनसि उं ममता मूलि निवारि ॥७॥ जिमजिम भावइ भावना, धर्म सुकल बहु ध्यान ॥ अजर अमरनई अखय पद पामइ पंचम ठाण furt भावइ केवल लही अवनि इलातीपुत्र ॥ वंशअ उपरि चड्यां, आविउ भाव चारित्र गंगाजल श्री अनिका पुत्र पामिउ ग्यान || शुभ भावई मुगति राया, तिणि भावई प्रधान ऋषभादिक अरिहंत नई, वंदन करुं प्रणाम || स्वामी तम्हन वीनवूं, मुझ दिउ शिवपुर ठाम ॥ इति श्री बार भावना स्वाध्याय समाप्त ॥
॥ ११ ॥
.
ચાથી કૃતિ દ્વાદશાનુપેક્ષા નામની છે તેમાં કર્તાના નામના ઉલ્લેખ અન્તમાં કર્યો છે, इति द्वादशानुपेक्षा लूकृत समाप्त भायी थाना उर्जा र्थ खालू नामना है. આનો રચના ૧૮મા સકાની જણાય છે.
પાંચમી ભાવના ભાસ-આના કર્યાં દેવજશિષ્ય છે. રચના કે લખ્યા સવત નથી. અન્તમાં આ પ્રમાણે છેઃ
बोधी भावना हवी जाणी भावु भवियण प्राणी ॥
नरय तिरियना दुख न पामइ, एहवी जिनवर वाणी रे ॥
समकित पामी जे नरनारी, संकाथी नवि डोलइ ।
देव सेव ते नरनी सारइ, देवजय - सीस इम बोल रे
11
॥ इति बोधिभावना भाषा ॥ १२ ॥ इति संपूर्ण ॥
॥ ८ ॥
For Private And Personal Use Only
॥ १० ॥
॥ ९॥
[ वर्ष १४
માની ભાષા મૈં લિપી જોતા આની રચના સત્તરમા સૈકાની જાય છે.
મારી પાસે જે કંઇ ઉપલબ્ધ સાહિત્ય ભાર ભાવના સંબધી છે તેની ટૂંક તેલિ જષ્ણુથ્વી છે. આવી રીતે જો વિદ્વાન વઞ પ્રાચીન ભડારમાં તપાસ કરે વિશિષ્ટ સાહિત્ય મલી આવશે એમ મારુ માનવું છે. આ સાહિત્ય જેટલું આવે તેટલું સારું' એમ ઇચ્છતા હું વિરમું છું.
તે ધણું શિષ્ટ ને જલદી પ્રસિદ્ધિમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર બંગાળમાં પ્રાચીન સભ્યતાને આભાસ (બંગાળીમાં મૂળ લેખક- શ્રી. ક્ષિતીશચન્દ્ર સરકાર M, A., B. L.)
અનુવાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) ઉત્તર બંગાળામાં અથવા વરેન્દ્રી-મંડલમાં પ્રાચીન સભ્યતા તથા પુરાકાતિનાં પ્રમાણ એટલી અધિક સંખ્યામાં પ્રાપ્ત થયાં છે કે જેથી આ મંડલ (ભૂ-પ્રદેર) આધુનિક બંગાળની પ્રાચીન સભ્યતાના એક સર્વ પ્રધાન તીરૂપે ઇતિહાસનાં પૃષ્ઠોમાં ઉસ્લિખિત થશે.
વરેન્દ્ર-કવિ સંધ્યાના નંદીએ "રામચરિત કાવ્ય”માં પિતાની જન્મભૂમિ વરેન્દ્ર મંડલને વહુઘાશિ ત્રિીમંડસ્ટકૂલમણિવુઢા અથાત પૃથ્વીના શિરોભાગ યાને એક સ્થાન તરીકે વર્ણવેલ છે. આ વિભાગની વિસ્તૃત આલેચનામાં અમિત मंगाकरोतोयानर्थ्यप्रवाहपुण्यतमा अपुनर्भवाश्वयमहातीर्थविकलुषो ज्वलामन्त ગંગાકરોતોયા તથા પુનવા વિધૌત કહી તેણે આ પ્રદેશને પુણ્યતમ અને મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે. મોટી ગંગા અથત આજની પન્નાનદીના કાંઠાના બન્ને વિભાગોથી કરતોયા નદીની રેતી સુધી વરેન્દ્રમંડળ પથરાયેલ છે. વરેન્દ્રપ્રદેશના રહેવાસીઓમાં વારેન્દ્ર માજ' આજ પણ વિખ્યાત છે. બંગાળની કેટલીક પ્રાચીન સભ્યતાના અવશેષો વિશાળ ભૂપ્રદેશની માટીમાં આજે પણ છુપાયેલ મેજુદ છે.
વરેન્દ્ર અનુસધાન સમિતિ સરકારી પ્રત્નતત્વ વિભાગ અને આ દેશના આંધવાસીએના પ્રયત્નથી વિરેન્દ્ર ભૂમિના પ્રાચીન સભ્યતાસીક અનેક ભાસ્ટર્યું શિપે પ્રાપ્ત થયાં છે જે ભિન્ન ભિન્ન સંગ્રહાલયમાં સુરક્ષિત છે.
ધર્મપ્રાણુના જ ભારતનું વૈશિષ્ટ છે. ઇત્યાદિ તથા ભારતના ખોદકામ અને સ્થાપત્ય શિલ્પકળાની રઝાને અહીં આધારભ ર્યો છે. ભગવાનની ઉપાસના માટે દેવ-મૂર્તિની જરૂરીઆત તથા તેના સંરક્ષણ માટે દેવાલય કે મન્દિર બનાવવાની જરૂરિયાત લગભગ સૌથી પ્રાચીન અહીં અનુભવાય છે. વરેન્દ્રની સભ્યતા તથા કર્ષણના ઇતિહાસમાં પણ આ સંબંધો કઈ જાતને વ્યતિક્રમ નથી.
બંગાળમાં નદીઓ ઘણી છે અને પથ્થરનો અભાવ છે તેથી અહીં પુરાતત્ત્વનાં રમણે સ્થાયી રહે એ દુર્લભ વસ્તુ છે, અને આ કારણે સ્થાપત્યનાં નિદર્શને અહીં અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. છતાંય વરેન્દ્ર પ્રદેશનો “સોમપુર વિહાર” જેને ત્યની પ્રજા “ઓમપુર” ના નામથી ઓળખે છે ત્યાં એ પહાડ જેવી રસ્તૂપની આકૃતિ છે. તેને દેખાવ પહાડ જે હોવાથી તેનું અસલ નામ બદલાઈ “પહાપુર” નામ પડયું છે. યાને લે તે રતૂપમ પહાયપુર” નામથી જ સંબોધે છે.
વરેન્દ્ર-મંડલના ઈતિહાસમાં “પહાપુરરસૂપ” ને વૃત્તાંત સર્વપ્રધાન ઉલ્લેખ થાય છે. જગત આચાર્ય અક્ષયકુમાર મય સી. આઇ. જી. મહદયે ઈ. સ. ૧૯૧૭માં પહાડપુરમાંથી મળેલ એક સ્તબાંમાં ખોદેલ લિપિને પાઠહાર કર્યો, આ રતૂપના દાણુની આવશ્યકતા સબધે સરકારી પુરાતત્વ વિભાગના નેતાગણને લખી જણાવ્યું અને સૌથી પહેલા તેની દૃષ્ટિ આ તરફ ખેંચી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮] શ્રી જૈન સમ પ્રકાશ
[ વર્ષ ૧૭ શ્રી દશબલગર્ભ નામની એક વ્યક્તિએ રાત્રા પ્રમાણેનાને અર્થાત ધર્મ, બુહ અને સંધ-ત્રણ રની તુષ્ટિ માટે આ સ્તંભ આપવા સબંધો શિયાલેખ કરાવ્યો છે. સ્તૂપને ખોદતાં એક ગુપ્ત યુગનું (૧૫૯ ગુપ્તાબ્દ) તામ્રશાસન પણ મળ્યું છે, જેમાં એક બ્રાહમણ દંપતીએ જૈન-નિમ ન્યાના પૂજા મઠ તથા ખર્ચ ચલાવવા માટે ભૂમિ-દાન કોને ઉલેખ વાંચી શકાય છે. પહાડપુરના મન્દિરની અસલી દીવાલે કયારે કોણે-કયા ધર્મ વાળાએ ચણ તે સબંધીને આખરી નિર્ણ કરવાને ઘણે સમય વ્યતીત થશે. અને તે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી આ રતૂપમાં જે જે ભિન્ન ભિન્ન નિશાનીઓ જોવામાં આવે છે તે જૈન, બૃદ્ધ તથા હજુના દેવ-દેવાઓની મૂર્તિ વગેરે દરેક ધર્મનાં સ્મૃતિ મિહો દાંષ્ટગોચર થાય છે. આ પ્રદેશમાં જૈનધર્મનાં સ્મૃતિચિહ્નો અલ્પ પ્રમાણમાં જ ઉપલબ્ધ થયાં છે.
પહાડપુરમાં જેમ ઉપર-લિખિત સામાન્ય જેન-નિશાનીઓ મળી છે તેમ વરેન્દ્ર ભૂમિમાંથી તીર્થંકર શાંતિનાથની તયા અવભનાથની મૂર્તિઓ પણ મળી આવેલ છે. આ
વાય હ્યુએન્ઝાગે સૂચવેલ આ પ્રદેશમાં જૈનધર્મની “તેંડૂ વહણીયા” રાખી હતી. એટલે આ સંબંધી કંઇ વિશેષ માહિતી મળી શકતી નથી. ઈ. સ. ની સાતમી સદીમાં ચીની મુસાફર હ્યુયે આગ જલાર પો ડ્રવધૂનમાં આવ્યો ત્યારે અહીંના ઘણું સંધારામોમાં અનેક બોલ સાધુઓ હતા. એક ઘારામમાં તે ૭૦૦ બે-સાધુઓ હતા, એમ તેઓ જણાવે છે. પૌડ્રવર્ધનમાં આજસુધી પડાપુર રતૃપ જેવું બીજું કઈ મોટું મન્દિર મળી શકતું નથી.
મૂળ મદિરની ચારે તરફની દીવાસમાં અનેક કારડીઓ દેખાય છે એટલે હુએન્સાંગે ૭૦૦ મહાયાન બૌદ્ધ સાધુઓનાં જે સંધારામ માટે લખ્યું છે તેને નિર્ણય ભવિષ્યના ખોદાણ પછી સ્થિર કરી શકાય. નાલન્દા તથા બુદ્ધગયાવી પ્રાપ્ત થયેલ શિલાલેખેના આધાર પહાડપુર વિહારના પ્રભાવના અને મધ સાથેના ઘનિષ્ઠ સંબંધને આછો ખ્યાલ આવી શકે છે,
બુદ્ધગયાની એક બૌદ્ધ પ્રતિમાની નીચે શ્રીરામનારા ઘણાબઠ્ઠાણાનાયિક श्रीमत्सोमपुरमहाविहारीयविनयवित् स्थविरवीर्येन्द्रभद्रस्य से भुगतान
દેવ છે, જેમાં સેનપુરના મહાયાને વિહારના સ્થાવર વિનયપિટકવિત વીયેન્દ્રભદ્ર-ત્રિના દાનનો ઉલેખ છે.
નાનાની એક શિલાલિપિમાં સામપુર વિહારના હ યતિ “વિપુલસી મિત્રનું નામ સવ છે. હાલ મૂળ સ્તૂપની પાસે બે સત્ય પીરની બિટા” ખાધા પછી નાલંદાના શિલાલેખમાં દર્શાવેલ છે. સ. ની દસમી-અગિયારમી સદીના તારા મન્દિાની વાત સાચી પડવાને સંભવ છે. બે તિબેટી ઝન્યકારોએ સેમપુરમાં બૌહ મન્દિર હવાને ઉલ્લેખ કર્યો છે.
બૌદ્ધ ધર્મના ઇતિહાસકાર લામા તારાનાથે લખ્યું છે કે રાજ્યમાં અહી પાલસઝટ દેવપાલે કરેલ સેમપુરી વિહાને ઉલેખ છે. સ્તૂપના દાણુમાં પણ માટીની મુદ્રાઓ સી છે, આ ઉપરથી અહીં પહાડપુરમાં સોમપુર--વિહાર ભવન હોવાને અધિક સંભવ છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] દશામતસ્કન્ય સૂત્રકી એક અજ્ઞાત ટીકાકે ખેજડી આવશ્યકતા [ ૧૯ મૂળ મન્દિરની પાસે એક નાનું મન્દિર મળ્યું છે. આથી આ પ્રદેશની નિર્માણ પદ્ધતિને ખ્યાલ આવે છે. બુદ્ધગયાના મદિરના ચોકમાં પણ આવું જ નાનું મન્દિર મહયાનું કહેવાય છે. સંભવ છે કે તે કાળમાં નકશા રૂપે કે આદર્શ રૂપે પ્રથમ આવું મન્દિર કરવાની શિલ્પ ૫હતિ હશે. અત્યારની આ પ્રદેશની દલા–મંચ પદ્ધતિ આવા જ પ્રકારનું અનુકરણ છે.
આ સ્વપ એવા પછી જે પ્રાપ્ત થયું છે તેથી આ મન્દિરની રચના સ્થાપત્યના આ યવઠોપના પ્રસિંહ બળદૂરના મંદિરના સ્થાપત્યમાં ઉતારેલા હેય એમ અનુમાન થાય છે. વિશેષ શોધખેળ પછી વરેન્દ્ર ભૂમિના ઈતિહાસમાં ભવિષ્યની સાચી શેાધખેળાના પરિણામે નવાં નવાં ઉવાજવળ પ્રકરણ ઉમેરાશે; એમ આશાં રહે છે.
(भारत११, २१, ५ २, BAY, १३४०, पृ. ३४८-४०१)
दशाश्रुतस्कन्ध सूत्रकी एक अज्ञात टीकाके खोजकी आवश्यकता
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा प्राचीन ४५ जैन आगमोंके ६ छेद सूत्रोंमें दशाश्रुतस्कंध भी एक महत्वपूर्ण रचना है, जिसकी रचना आचार्य भद्रबाहुस्वामीने की थी। वर्तमानमें सबसे अधिक प्रसिद्ध कल्पसूत्र इसीके ८ वें अध्ययनका विस्तृत रूप माना जाता है । इस पर नियुक्ति एवं चूर्णिके अति. रिक्त १७ वीं शताब्दिसे प्राचीन कोई टीका अद्यावधि ज्ञात नहीं है। १७ वीं शताब्दिकी भी केवल एक ही टीका, जो पार्श्वचन्द्रसूरि शिष्य ब्रह्मऋषि कृत है, अभी तक ज्ञात है; अन्य कोई भी टीका भंडारों में उपलब्ध नहीं है। पर जैसलमेरके जैन भण्डारोंका अवलोकन करते समय एक फुटकर पत्रमें महोपाध्याय गुणविजयरचित दशाश्रुतस्कन्ध टीकाका उल्लेख देखने में आया, फिर भी खोज एवं प्रयत्न करने पर भी इसकी प्रति कहीं जानने में नहीं आई, अतः अन्वेशणीय है।
स्थानकवासी सम्प्रदायके उपाध्याय ( अब ओचार्य ) आत्मारामजीका अनूदित दशाश्रुतस्कन्ध अभी कुछ मास पूर्व मेरे पढनेमें आया तो उसमें इस सूत्रको मतिकीर्तिरचित टीका की प्रति उन्हें उपलब्ध हुई है और उसका उल्लेख एवं उद्धरण, उन्होंने अपने अनुवादमें कई जगह दिया है, अतः इसकी प्रति कहां है ?-इसके सम्बन्धमें उन्हें पूछने पर आपने संतोषजनक उत्तर नहीं दिया। मेरी रायमें यह टीका गुणविजयरचित ही होनी चाहिए। मतिकीर्ति गुणविनयके विद्वान् शिष्य थे, उनका टीका-निर्माणमें सहायक आदिके रूपमें प्रशस्तिमें उल्लेख होना संभव है । या जैसलमेरके उक्त पत्रके लेखकने प्रशस्तिके भावको
+ देखो-भूमिका पृ. ३, ४, ५, ८, १४; सूत्र १, ४१५, ४७१ आदि ।
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સત્ય પ્રકાશ
[१५ १३ ठीक न समझकर मतिकीर्ति के बदले उसके गुरु गुणविनयरचित होनेका उल्लेख कर दिया हो । पर इसका निर्णय तो प्रतिकी प्राप्ति होने पर ही संभव है। अतः समस्त विद्वानों से इस प्रन्थकी प्रतिकी खोज करनेका सादर अनुरोध है।
श्रीविजययतीन्द्रररिप्रकाशित सूचोका संशोधन
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा 'श्री जैन सस्य प्रकाश' के क्रमांक १५१-५२में पृ. आ. श्रीविजययतीन्द्रसूरिजीने थिरापद्गच्छीय ज्ञानभण्डारके विवाहलो आदिकी सूची प्रकाशित की है, पर उसमें कतिपय भूले रह गई है, जिनका संशोधन यहां दिया जाता है
१. नं.१, ३ दोनों शांतिनाथ विवाहले यथासंभव एक हो है। नं. ३ के आगे आपने आनन्दविमलसूरि-सोमसौभाग्यसरि शिष्य प्रानदप्रमोद लिखा है वहां ' सोमसौभाग्य 'के स्थान पर 'सौभाग्यहर्षसूरि ' व 'शिष्य के स्थान पर 'समयमें ' एवं नाम आनन्दप्रमोद' होना चाहिए । शिष्य तो वे हर्षप्रमोदके थे। देखो जैन गुर्जर कविओ, भा. ३, पृ. ६०३। । २ नं. ४ वासुपूज्यधवलके रचयिता विशेष संभव विनयदेवसूरि ही है।
३ नं. ५ नेमिनाथधवलके कर्ता विनयदेवसूरि छपा है यहां भी विनयदेवसुरि ही चाहिए। ग्रन्थ नामके आगे संवत दिया है वह लेखनका प्रतीत होता है । जैन गुर्जर कविओ भा० ३, पृ. ६०६ के अनुसार इसकी सं. १६१४में लिखित प्रति उपलब्ध है।
१ सुबाहुसंधिके रचयिताका नाम पुण्यसार नहीं पुण्यसागर है, एवं उसका रचनासमय १६७४ नहीं १६०४ है। 'चडोतर ' से अपने ७४ समझ लिया, पर वह ४का द्योतक है। जिनमाणिक्यमुरिके आदेशसे इसकी रचना हुई, उनका समय भी सं.१५८२से १६१२का है।
५ नं. ९ से १७का आदि, अन्त प्रकाशित होना आवश्यक है। उनमें नं १० आदिका संभवतः जैन गुर्जर कविओंमें उल्लेख नहीं हुआ अतः अज्ञात है।
थिरापद्र गच्छ एक प्राचीन गच्छ है। उसके भंडारमें उस गच्छकी पट्टावली आदि ऐतिहासिक सामग्री हो या उस गच्छके या अन्य अन्यत्र अप्राप्य ग्रन्थ जो हों उन्हें भी प्रकाशमें लाना चाहिए। ____ कडवामतका भंडार भी इसी थिरापदमें महत्वपूर्ण है । उनके बहुतसे ग्रन्थोंका उल्लेख मुझे कडवागच्छ पट्टावलीमें मिला पर वे अन्य कहीं उपलब्ध नहीं है, अतः उस गच्छके भंडारका भी निरीक्षण आवश्यक है।
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલ્પસિદ્ધ કક્કાસની સ્થાની આલોચના
(લે. છે. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.)
એકાદેક મહિના ઉપર ઉં. જગદીશચન્દ્ર જેને હિન્દીમાં તૈયાર કરેલ “દે હજાર વર્ષ પુરાની કહાનિયાં” નામનું પુસ્તક મારા જેવામાં આવ્યું. એમાં પૃ. ૭૦-૮૦માં કાકાસ બઢ઼ઈ” એ નામથી શિ૫સિદ્ધ કાપની જે કથા અપાઈ છે તે વાંચતાં વસુદેવહિંડીમાં આ કક્કાસની કથા આવે છે એ વાત યાદ આવી, અને વસુદેવહિંડીનું ભાષાંતર જે મારી સામે હતું તેને મેં ઉપોદઘાત જે. એમાં સંતુલનાથે આવસ્મયયુણિ (પૂર્વ ભાગ, પત્ર ૫૪૦-૫૪૧)નો ઉલ્લેખ ન હતું. ઉપર્યુક્ત હિન્દી પુસ્તકગત “પ્રાસ્તાવિત’ જોયું તો તેમાં વસુદેવહિંડી (પૃ. ૬૧-૬૪) ને ઉખ ન હતું. વિશેષમાં આ બંને કૃતિઓમાં જે કાકાસની કથા અપાઈ છે તે બે રૂપાન્તરો પૂરાં પાડે છે. આથી આ બંનેની આલોચના કરવાને મને વિચાર છે, અને મેં આ કાર્ય આરંવ્યું.
આપણું ભારતીય સાહિત્ય વિવિધતા અને વિપુલતા માટે વિખ્યાત છે. એનું કથા-સાહિત્ય અજબ છે. કેટલીયે સ્થાઓની જન્મભૂમિ ભારતદેશ છે એ વાત વિદ્વાનેથી અજાણી નથી. વળી કેટલીયે કથાઓ આ દેશમાંથી અન્યત્ર ગઈ હોવા વિષે પણ બે મત નથી. કથા-સાહિત્ય જે ભારતમાં રચાયું છે તેમાં લોક-સાહિત્યનાં સંરક્ષણુ અને સંવર્ધન પાય (પ્રાકૃત) કૃતિઓ દ્વારા જેટલાં થયાં છે એ સંસ્કૃત કૃતિઓ દ્વારા થયાં હોય એમ જણાતું નથી. મહર્ષિ બુદ્ધના પૂર્વ જન્મની ઘટનાઓના વર્ણનરૂપ જાતકકથાઓ પાધિમાં રચાયેલી છે. એમાંનાં કેટલાંક દો “સાંચી” વગેરેના સ્વપ પર અંકિત છે.'
લેક-ગ્યાના મહાસાગરમાંથી જૈન, બૌદ્ધ અને વેદિક એ ત્રણે મેક્ષાભિલાષી કથાકાએ પિતા પોતાના મંતવ્યોને આકર્ષક રીતે સચોટપણે રજૂ કરવા માટે શ્રેષ્ઠ સામગ્રી લીધી છે. નાયાધમ્મકહા નામનું જૈનોનું જ્યું અંગ અને તેમની (૧) ધન્ય અને વિજય ચારની કથા, (૨) ચોખાના પાંચ દાણાવાળી વાર્તા અને (૩) માકંદીપુત્રની કથા આ વાતની સાક્ષી પૂરે છે. શિલ્પસિહ કોકાસની કથા એ પણ એક લોક-કથા છે. એ ઉપર સૂચવ્યા મુજબ મોડામાં મોડી વિક્રમની છઠ્ઠી સદીમાં સંસદા ગણુિ વાચકની કૃતિ વસુદેવદિંડીમાં અને કેટલાક વિદ્વાનેના મત મુજબ જિનદાસગણિએ રચેલી આવાસય.
૧ ઈ. સ. પૂર્વેની પાંચમી સદીથી માંડીને ઈ. સ. ના બીજી સદી સુધીમાં આ જાતક-કથાઓ રચાયાનો અને એમાંની અને કહાનીએ મહાભારત અને રામાયણમાં વિકસિત સ્વરૂપમાં પ્રાપ્ત થતી હોવાનો ઉલ્લેખ ઉપર્યુક્ત હિન્દી પુસ્તકના પ્રાસ્તાવિક (પુ. ૧૩) માં કરાય છે. સાથે સાથે ભદન્ત આનંદ સત્યાયનની, જાતક ( પ્રથમ ખંડ) ની ભૂમિકા (પૃ. ૨૪-૨૭)ની અહીં નોંધ લેવાઈ છે.
૨ આ આવસ્મયની એક ટીકા છે. એ ભાષાશાસ્ત્રની દષ્ટિએ ઉપયોગી હોવા ઉપરાંત કક્ષા-સાહિત્ય માટે ઉપયોગી છે. એ અને આગમો ઉપરની બીજી ટીકાઓમાં ભારતીય પ્રાચીન કથા-સાહિત્યનાં અનેક ઉજજવળ રત્ન વિમાન છે. એમાંનાં કેટલાંક અન્યત્ર જણાતાં નથી એમ છે. વિન્ટનિસૅ A History of Indian Literature (Vol. II, p. 487)માં કહ્યું છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૭
{ણમાં-જણ મરઠ્ઠીમાં રચાયેલી એ પ્રાચીન કૃતિગ્મામાં જોવાય છે. આવસય સૃષ્ણુિમાં વસુદૈહિ’ડી વિષે ઉલ્લેખ છે. એ જોતાં આ છે કૃતિઓમાં વસુદેવહિડી વધારે પ્રાચીન ગણાય. આમ શિપસિહ ાસની કથા માટે અત્યારે તે પ્રાચીનમાં પ્રાચીન જૈન કૃતિ તરીકે હું વસુદેવ'હુંડીને એળખાવવા લલચાઉં છું, કેમકે એની પૂર્વેની કાઇ જૈન કૃતિમાં આ કથા હાય એમ જણાતું નથી. ઉપલબ્ધ વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં એાછમાં એછાં પંદરસે વર્ષ જેટલી ઑાઈ પ્રાચીન કૃતિમાં આ કથા છે કે કેમ તે વિચારવું ભાકી રહે છે. આવી પરિસ્થિતિમાં હું આ કથાના મૂળ તરીકે ચુણાઢયે પેસાઈ (પૈશાચી) ભાષામાં રહેલી બિહુદ્ધતા (બૃહત્કથા)ની સંભાવના કરું છું.
[3] વસુદેવહુ'ડીમાં ઢાક્કાસની કથા નીચે મુજમ્ થપાયેલી છેઃ—
તાલિપ્તિ' નામે નગરીમાં રિપુદમન નામને રાજા રાજ્ય કરતા હતે. તેને પ્રિયમતી નામની રાણી હતી અને ધનપતિ નાગના મહાનિક સ્રાવાત ખાળમિત્ર હતા. આ નગરીમાં ધનદ નામના કૌટ્ટાલ (સુતાર) રહેતા હતા. એને એક પુત્ર થયા. દરિદ્રતાને લઇને એનું આપિતા મરણ પામ્યાં એટલે એ ધનપતિ સાવાને ત્યાં ઊછરવા લાગ્યા. ખાંડણિયા પાસે બેસીને એ ગર્ની કુસકી ( કુક્કુલ) ખાતા હતા. એ ઉપરથી એનું નામ ‘કાક્કાસ ' પડાયું.
ધનપતિ સાવાહને ધનવસુ નામે પુત્ર હતા. યવન' દેશમાં જવા માટે એનું વહાણુ તૈયાર થતાં એણે પેાતાના પિતાને વિનતિ કરી કે કાકાસને મારી સાથે માલા, એની વિનંતિ સ્વીકારાઈ અને વહાણુ ઊપડી ધારેલા દરે આવી પહેાંચ્યું.
આ તરફ પેલા કાક્કાસ ‘પવન' દેશના સાથે વાડે અને વહાણવટીઓના એક સુતાર જે પડે!શમાં જ રહેતા હતા તેને ઘેર ખેંસી વખત પસાર કરતાં હતા. આ સુતાર પોતાના પુત્રાને અનેક પ્રકારનાં કામ શખવવા ખૂબ મહેન્ત કરતા પણ તે શીખતા નહિ. કાસે એ પુત્રાને આમ કરેા, આમ થાય' ઇત્યાદિ કહ્યું. એથી અચ' પામેલા પેલા સુતારે અને કહ્યુ કે તુ મારી વિદ્યા શીખ. કાઝાસે હા પાડી અને ટૂંક સમયમાં એ દરેક જાતનું કાષ્ઠમ –(સુતારીકામ) શીખી ગયા. પેાતાના આ ગુરુની રજા લઈ એ વહાણુમાં એસી ‘તામ્રલિપ્તિ' પા ફર્યાં.
એ વખતે આ નગરમાં દુકાળ પડયો હતા. કાકાસે ગુજરાન માટે તેમજ રાજાને પેાતાની કક્ષાની જાણ કરાવવા માટે (લાકડાનાં) એ કબૂતર બનાવ્યાં. એ ાજ ઊડીને અગાસીમાં સૂકવેલો રાજાની કલમલિ (ડાંગર) લઇને પાછ! ફરત. રખેવાળાએ રાજાને વાત કહી. રાજાએ પ્રધાનોને તપાસ કરવા કહ્યું. પ્રધાનેએ બધી માહિતી મેળવી રાજાને હ્યું કે કાકાસનાં મે યાંત્રિક કબૂતરા ડુંગર લઈ જાય છે. રાજાએ કાક્કાસને માલાવી પૂછ્યું તેા એણે એ વાત કબૂલ કરી. રાજા રાજી થયા અને એણે એના સત્કાર કર્યો.
રાએ કાકાને કહ્યું કે હું અને તું ઇચ્છિત દેશમાં જઈશકીએ તે માટે આસગામી યંત્ર તૈયાર કર. કાક્કાસે તેમ કર્યું અને એના ઉપર બેસીને એ અને રાજા ઇચ્છિત
૩ સાડી પચીસ આય દેશેામાંના વગ ' દેશની આ રાજધાની છે. તામણિ મેરિયપુત્ત આા નગરના રહેવાસી હતા. જુઓ વિયા પણુત્તિ (સ્ર. ૭, ૯, ૧).
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૯ ]
શિસિદ્ધ કાકાસની કથાની આલોચના
૨૦૩
દેશમાં વારવાર જવા બ્રાગ્યા. એ જોઇને રાજાની પઢરાણીએ રાજાને વિનંતિ કરી કે દેશાંતર જોવા મને તમારી સાથે લઇ જાઓ. રાજાએ કાષ્કાસને મેલાવીને કહ્યું કે મહાદેવી આપણી સાથે આવશે. કાકાસે કહ્યું; આ યત્રમાં ત્રીજા માણસને ખેસાડવું યાગ્ય નથી, કેમકે આ વાહન ખેતા જ ભાર ઝીલી શકે તેમ છે. સ્વચ્છંદ ત્રુદ્ધિવાળી રાણીને વારવા છાં તેણે ખૂબ આગ્રહ કર્યું એટલે એ અણુપ્ત રાખ્ત એની સાથે યંત્ર ઉપર બેઠે. કાકાસે
શું તમને પશ્ચાત્તાપ થશે, તમે જરૂર પડી જશેા. રાજાએ ગણુકાયું નહિ એટલે કાકાસ યંત્ર ઉપર બેઠા. એણે તંત્રોએ (ૉારીઓ) ખેંચી અને જે યંત્રકીલિકા (યાંત્રિક ખીલી– ચાંપ) દાખવાથી ઉડાતું હતું તે ૬ાખી. નવાં આકાશમાં ઊંચાં. ઘણુાં ચાજને વટાવી ગયું ત્યાં તા અત્યંત ભારને લઇને દાટી તૂટી ગઈ, યંત્ર બગડી ગયું, ચર્ચાપ પડી ગઈ અને ધીરે ધીરે એ વાહન જમીન પર ઊતર્યું. કાકાસે રાજાને કહ્યું કે તમે અહીં ચેડીક વાર્ એસા, હું ૪ તાલ'નગરમાં જર્મન યંત્ર સાંધાનું સાધન લઈ આવુ. રાજાએ હા પાડી અને કાક્કાસ મર્યા.
આ નગરના એક સુતારને ઘેર જઈ કાકાસે વાર્તા (વાંસી) માગી. સુતારે જાણ્યું કે આ કાઈ શિલ્પીને પુત્ર છે. એણે કહ્યું કે રાજાના રથ મારે જલદી તૈયાર કરી આપવાના છે એટલે હું વાંસી આપી શકું તેમ નથી. કાક્કાસે કહ્યું કે લાવા, હું રથ તૈયાર કરી આપું. સુતરે વાંસો આપી એટલે એ લઇ ને એણે જોતજોતામા એ ચક્ર ચેામાં (રથ તૈયાર ી), સુતારને અચ થયા અને તેને આ કાકાશ હાવા જોઇએ એમ લાગ્યું. ડીક ઊભા રહો, હું ઘરમાંથી ખીજી વાંસી લઈ આવુ, એ તમે લઈ જજો, એમ કહી મેં સુતાર ગયા.
આમ કહી એ સુતાર ( એ 'તાલ'નગરના ) કાજધ રાજા પાસે ગયા અને એણે એને બધી વાત કહી. રાજાએ કાકાસને મેાલાવીએ। સત્કાર કર્યાં. રાજાએ એ ર્યાથી આવ્યા છે ઇત્યાદિ એને પૂછ્યું. એણે બધુ' કહ્યું. કાલે શત્રુન્નમન રાજા અને એની રાણીને તેડાવી મગાવી રાખતે કેદ કરી અની રાણીને અ ંતઃપુરમાં દાખલ કરો.
ફીકજપે કાઢાસને કહ્યું કે તું કુમારાને તારી વિદ્યા શીખવ. કાક્કાસે કહ્યું કે એમને ભાવું શું કામ છે ? રાજાએ બળજબરી કરી એટલે કાકાસ વિદ્યા શિખવવા લાગ્યા. એણે એ યાંત્રિક ધેડા બનાવ્યા અને આકાશગમત માટે તમાર કર્યો. એ ઊંઘી ગયા. એવામાં રાજાના બે પુત્રા એ ધેડાની ઉપર બેઠા. એ ત્રાને દબાવતાં એએ ઊડવા. કાકાસ જીગ્યે। ત્યારે તેણે માસાને પૂછપરછ કરી તે! આ વાત જણાઈ. એણે કહ્યું: ખાટુ થયુ. મને પુત્રો નાશ પામશે; કેમકે આ મંત્રને પાછા વાળવાની કળની એમને ખબર નથી. રાજાને ખબર પડી એટલે એણે કાકાસને ખેલાનીને પૂછ્યું કે કુમારે। કયાં ગયા? ફ્રાઢાસે જવાબ આપ્યા કે તેઓ ધાડા લઇને ગયા છે. આથી ગુસ્સે થયેલા રાજાએ કાકાસને મારી નાંખવાનો હુકમ કર્યાં.
એક કુમારે એને આ વાત કહી. આ સાંભળી ફ્રાક્કાસે ચક્રયન્ત્ર તૈયાર કર્યું. એણે કુમાશને કહ્યું કે તમે બધા આ ઉપર મેસેા. જ્યારે હું શંખ વગાડુ' ત્યારે તમે કા એકી
૪ તાલિક રાજા માં નગરમાંની જનની ચમત્કારો મૂતિનું રક્ષણ કરતા હતા. હત્યીસીસથી અહીં આવી મહાવીરસ્વામી મેક્સિસ ગયા. ફરીચો એ તાલિ આવ્યા. અહીં એમને ખૂબ કદના કરાઈ. જુઓ વવહાર (ઉ. ૬)નું ભાસ (પત્ર ૧૫ તેમજ ૨૬૦)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૩ સાથે વચલી ખીલી (ફળ) ઉપર પ્રહાર કરો, જેથી આ વાહન આકાશમાં ઊડશે. કુમારાએ હા પાડી અને એ ચક્રયન્ત્ર ઉપર બેઠી. આ તરફ કાકાસને વધુ માટે લઈ જવામાં આવ્યા. એણે મરતી વેળા શ ંખ વગાડયા એટલે કલા પ્રમાણે કુમારએ પેલી વચલી કળ ઉપર પ્રહાર કર્યાં. એટલે એમાંથી થળા નીકળી અને એ વડે પેલા કુમારા વીધાઈ ગયા. આ બાજુ કાકાસના વધ થયા. રાજાએ પૂછ્યું કે કુમારે। ક્યાં ગયા? સેવકાએ ફ્લુ કે ચક્રયન્ત્રમાં શૂળીએથી એ વીધાઈ ગયા. રાજા કાવણ ખેલ્યે અરેરે, ખાટું કામ થયું”. અને ! શાક થયા અને એ વિલાપ કરતા મરણુ પામ્યા.
[ ૪ ] આવસય–ચુણિમાં આ થા નીચે પ્રમાણે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પસાપ્ાર૪ (સાપારક)માં એક રથકાર માને સુતાર હતા. એની દાસીને બ્રાહ્મણુથી એક પુત્ર થયા. એ દાસચેટ ગુપ્ત રીતે રહેવા લાગ્યા. હું જીવીશ નહિં એમ વિચારી એ (ચકાર) પેાતાના પુન્નેને શિખવવા લાગ્ગા, પણ તેમની બુદ્ધિ મંદ હેાવાથી તે કઈ શીખ્યા નહિ. પણ પેલા દાસ (ચેટ) બધું ગ્રહણ કર્યું. પેલા રથાર મરણ પામ્યા. (એ નગરના) રાજાએ દાસ (ચેટ) ને આખુ` ધર આપી દીધું. એ દાસ (ચેટ) વામી બન્યા.૭ આ તરફ્ પાટલિપુત્રમાં જિતશત્રુ રાજા હતા, અને ઉજ્જિયનીમાં એક જૈન રાજા હતા. અ (રાળ)ને ચાર સેવક હતાઃ (૧) એક રસેપ્ટ હતા જે રાંધતા. ( એ એવી રસાઈ બનાવતા કે જે જમવાથી રાજાને) જમતાં વેંત ખાધેલું પચી જતું અથવા બીજે, ત્રીજે કે ચેાથે યામે (એટલે કે રાજાની ઇચ્છા હેાય ત્યારે એ પચી જાય એવી એ રસાઈ કરતા). ( જો રાજાની ઇચ્છા એમ હોય કે અમુક વખત સુધી ) ભૂખ ન લાગે ( તા એ તેવી રસાઈ પણ બનાવતાં ). (ર) ખીએ તેલ ચેાળનાર હતા. એ કુડપ જેટથું તેલ (શરીરમાં)
૫ ક્રાંણુમાં આ દરિયાકિનારે આવેલું હતું. એ વેપારનું મથક હતું. અજમ મંગુ, અજ સમુદ્ અને વઈરસેન સેાપામાં આવ્યા હતા. સુષ્પાર્ક તે થાણા જીલ્લાનું સેાપારા છે એમ મનાય છે.
આચારપ્રદીપ (પત્ર ૰૧ અ )માં આના · સેામિલ ' તરીકે ઉલ્લેખ છે. મુદ્રિત પ્રતમાં હાદૂરળ, જોવાલો લોવ્પાપ એમ જે છપાયું છે તેથી આ રથકારનું નામ ‘કાકાસ’ હોવાની બ્રાન્તિ થાય છે. એમ જણાય છે કે જોજાતો પછી દંડ જોઇએ-અહીં વાક્ય પૂણું થવું ધટે. વિશેષમાં આ પત્રમાં મુદ્રણ દોષો છે. સંમળાળ ને બદલે મમળેળ, લાવવા ને બદલે સેવા, અને હ્રવૃત્તિ ને બદલે હગ્ધતિ, રિયો ને બદલે િ ઘરવો એવા કોઈ પાઠ અને નેત્તિને બદલે પેતિ પાઠ જોઇએ એમ અથ વિચારતાં જણાય છે. આ સ્થળેા માટે અન્ય હાયાથી જોઈ ચેાનિય થઈ શકે. હું આનું જ નામ કાસ' રખાયુ એમ અન્ય ગ્રન્થે; જોતાં જણુાય છે. ૭ આ કડિકામાંના તેમજ ‘ક્રાણું થયું ત્યાં સુધીના અધિકાર ઉપયુ ક્ત હિંન્દી પુસ્તકમાં અપાયેલ નથી. એની વિશેષ સમજણુ માટે જુઓ આચરપ્રદીપ (પત્ર કર -૩૩ ).
For Private And Personal Use Only
૮ એક જાતનું માપ. સાથ ગૂજરાતી જોડણીકાશમાં કુડપ અને કુડવ એમ બને શબ્દ આપી એ ભતેના અર્થ ‘ખાર મૂઠી અથવા સેાળ તાલાનું માપ ' એમ મપાય છે.
.
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] શિલ્યસિદ્ધ કwાસની કથાની આલોચના ઘાલી દેતો અને એ બધું એ પાછું બહાર કાઢ. (૩) ત્રીજો શો રચનાર હતા. રાજાને બાજે, ત્રીજે કે ચોથે કામે (જયારે જાગવું હોય ત્યારે) જાગી શકે તેવી કે ઊભા કરવું હેય તો તે પ્રકારની (એ કયા રચેતે). અને (૪) એથે ભંડારી હતો. એ એવો ભંડાર બતાવો કે જેની અંદર ગયા પછી કંઈ દેખાય નહિ. આમ આ ચારના ગુણે હતા.
(એક વેળા ) જિતશત્રુ રાજાએ પેલા (ન રાજા) ના નગરને ઘાલ્યો. એ જૈન (રાએ) વિચાર્યું: મનુષ્યો મરાવવાથી મને શું લાભ? (એમ વિચારી) એણે ભજનનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) કર્યું, એટલે કે ભોજન ન લેવાનો નિયમ લીધે. એ મરને સ્વર્ગે ગયો. નગરજનેએ એ નગર જિતશત્રુને આપી દીધું. એણે પેલા ચાર સેવાને લાવી પૂછ્યું: તમે શું કામ કરે છે (અર્થાત તમારી પાસે કઈ કઈ કળા છે?). રઈઆએ (પિતાને જે આવડતું હતું તે) કહ્યું. ભંડારીએ રાજાને ભંડારમાં દાખલ કર્યો, પણ એણે કંઈ દીઠું નહિ (એટલે) બીજા કારથી (પ્રવેશ કરાવી ભંડાર) બતાવ્યો. શયાપાલે (પિતાની કળા) કહી. તેલ ચેળનારે (બંને પગે તેલ ચળા) એક પગમાંથી બધું તેલ બહાર કાવ્યું, પણ બીજામાંથી કાઢ્યું નહિ અને મારા જેવો બીજે કઈ ચાલાક હોય તો કાઢે એમ કહ્યું.
ચાર જણે આગળ ઉપર) દીક્ષા લીધી. પેલે જિતશત્રુ રાજા તેલ વડે દાઝ અને એ કાળો પડી ગયું. એનું (એથી) “કાકવણ' (કાકવણું, કામડાના રંગનો ) એવું નામ પડવું. પહેલાં એનું નામ “જિતશત્રુ' હતું તે હવે ‘કાકવણ' થયું.
આ તરફ સોપારકમાં દુકાળ પડ. કક્કાસ ઉજજયિની ગયો. રાજાને પોતે આવ્યો છે તેની જાણ કરવા એણે (કાંત્રિક) કબૂતર દ્વારા રાજના ગંધણાલિ (એક જાતના સુગંધી ચોખા) હરવા માંડયા. કોઠારીઓએ (રાજાને ) કહ્યું. તપાસ કરતાં કાકાસ નજરે પડ્યો. એને (રાજા પાસે) લાવવામાં આવ્યું. રાજાએ એને ઓળખ્યો અને એના ભરણપોષણની વ્યવસ્થા કરી.
કેકાણે રાજાના કહેવાથી) ગરુડ (યંત્ર) બનાવ્યું. રાજા રાણી અને આ કાકાસ સાથે (ગગનમાં) વિહરવા લાગ્યા. જે કોઈ રાજા એને નમતે નહિ તેને એ કહેતો કે હું આકાશમાંથી આવીને તમને મારીશ. (બીકના માર્યા) બધા (રાજાઓ) વશ થયા
કાકવર્ણની રાણીને બીજી રાણીઓ એ (ગરુડયંત્રમાં) જતી ત્યારે પૂછતી (કે અમને બેસાડશે) (રાણીએ દાદ ન દીધી એટલે) એકે આ ગરુડ (યંત્ર) જતું હતું ત્યારે એની પાછા ફરવાની એક ખીલી લઈ લીધી.૧૦ કરુડ (યંત્ર) ગ૭ (ક). પાછા ફરવાને - ૯ આચારમદીપ (પત્ર ૩૩ આ)માં કહ્યું છે કે કેકાણે લાકડાનાં સેંકડે પ્રૌઢ કબૂત બનાવી રાજાના કોઠારમાં તે જાતની ખીલી વગેરેના પ્રયાગવડે મોકલવા માંડ્યાં. તે પણ જાણે જીવતાં હોય તેમ તે જ ક્ષણે ત્યાં જઈ પિતાની ચચવડે કણે ચણ પિતાનું ઉદર ભરી પાછાં આવતા. એ કણો વડે-ચેખાના દાણવડે કોકાસ પિતાના કુટુંબને નિર્વાહ કરતો.
૧૦ આચારપ્રદીપ (પત્ર ૪૦ અ)માં ખરી ખીલીને બદલે બીજી એના જેવી બનાવરાવી એ ગોઠવી દેવાઈ એવી હકીકત છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ ]
શ્રો જૈન સત્ય પ્રાય
( વર્ષ ૧૩ વિચાર ૧ થયા ત્યારે ખબર પડી (કે પેશી ખાલી નથી.) ( માખરે ગરુડય ́ત્ર ) કલિંમ (પહેાંયુ) અને જમીનથી ઘેાડેક દૂર એની પાંખ ભાંગી અને એ ત્યાં પડ્યું.
(રાજારાણીને ત્યાં મૂકી) કાક્કાસ એ નગરમાં ગયેા. ત્યાંના ચકાર રથ બનાવતા હતા. એણે એક ચક્ર બનાવ્યું, એકનુ અધું બડયુ; કંઇ કંઇ બાકો (!) હતુ..
પછી કાકાસે એજારા માગ્યાં. રથકારે કહ્યું: આ તા રાજાનાં હાવાથી બહાર કઢાતાં નથી, એટલે ઘેરથી આણી આપું છું. (એમ કહી) એ ગયા. (મા તર) કાકાસે એવું યુક્ર મનાવ્યું. કે ઊંચુ. રખાય તેા (ઉપર) જામ, કેઇ સાથે અથડાય તે એ પાછુ કરે અને પાછળ મેટુ રહે તેમ રાખે તા પણુ પડે નહીં. (આમ ચક્ર બનાવીને ઢાસ એને તપાસતા હતા એવામાં) એ રથકાર આવ્યા અને એણે જોયું તે! એ તૈયાર થઈ ગયું હતું. બહાનું ઢાઢી એ (ત્યાંથી) ગયા,:અને એણે રાજાને કહ્યું કે કાકાસ આવ્યા છે કે જેના બળને લઈને સવેરાન વશ કરાયા છે. (રાજાના કહેવાથી) કાકાસને પડવામાં આવ્યું, એને માર મારે ત્યારે એણે કહી દીધું (કે ફાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે). એ ઉપરથી આ રાજાએ એ ફાકવણુ અને એની દેવીતે પકાયાં અને એમને ભેાજન આપવાની ના પડી. નગરજાએ અપશની બીÈ કાપિડ પ્રવર્તાવ્યા ( જેથી એ દ્વારા કેદ પકડાયેલાં રાજારાણીને આહાર મળે ).
ફ્રાક્કાસને (રાજાએ) કહ્યું: મારા પુત્રને માટે (ચારે બાજુ) સાત માળને મહેલ બનાવે અને વચમાં મારે માટે બનાવ જેથી હું" બધા રાજાઓને લાવો શકું કાકાસે તેમ કર્યુ.
કાકાસે શત્રુતાયંત્ર રચી કાકવણુના પુત્રને ( એ દ્વારા ) લેખ માલો કે તમે ગાવા, એટલામાં છું. આને મારી નાખુ છું. તમારા પિતાને અને મને છેડાવશે. દિવસ નક્કી કરાયા.
એ દિવસે રાજા પુત્ર સહિત મહેલમાં પેઠા. (કાકાસે ) ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ ( મહેલ) સપુટ થઈ ગયા ( અર્થાત્ ભીડાઈ ગયા ). રાજા અને એના પુત્ર મરણ પામ્યા. કાકત્રણુંના પુત્રે એ નગર લઈ લીધું. અને પેાતાના પિતાને તેમજ ક્રાફ્ટાસમૈં મુક્ત ર્યાં. અન્ય ( જૂના ) તુ' કહેવુ` છે કે કાકાસને નિવેદ થતાં એણે આપશ્વાત ી હતે..
[ પ ]
શ્રામ મા બે કૃતિએમાં જે હકીકતા અપાઈ છે તે હવે આપણે સામસામી રાખીને સિન્નતા નોંધીશું:
૧૧ આચારપ્રદીપ ( પત્ર ૪૦ અ) પ્રમાણે હકીકત એ છે કે રાજાને પોતે લીધેલું દિગ્દત યાદ આવતાં એણે કાકાસને કેટલા મેાજન દૂર પ્રયાણ થયું છે એ પૂછ્યું. એના ઉત્તરમાં ૨૦૦ મેાજન એમ સાંસળી રાજાએ ગુરુડમંત્ર પાછુ વાળ, પક્ષુ વાળ એમ કહ્યું, અને વ્રતના ભંગ માટે તે પદ્માત્તાપ કરવા માંડશે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિસિદ્ધ કક્કાસની કલાની આલોચના
| ૨૦૭
વસુદેવહિંદી .
આવરૂય ચુહિણ (૧) કાકાસને પિતા ધનદ સુતાર (૧) કાકાસને પિતા, બ્રાહ્મણ અને અતા
એક સુતારની દાસી. (૨) બાળપણમાં માતાપિતાનું મરણ (૨) • ( અહીં કશો ઉલ્લેખ નથી ) () જાસ” નામ પડવાનું કારણ ૪) કે કાચનું વ્યવન દેશમાં ગમન અને (૪) પોતાની માતાના શેઠ-સુતાર પાસેથી ત્યાંના સુતાર પાસેથી કલાગ્રહણ
લાગ્રહેણું અને રાજા દ્વારા સન્માન (૫) માતભૂમિ તામ્રલિપિમાં દુકાળ (૫) માતૃભૂતિ સોપારકમાં દુકાળ
(૬) જિતશત્રુને વૃત્તાંત-કાકવણું તરીકે
પ્રસિદ્ધિ, રાજાના ચાર સેવકની ચાલાકી (૭) આકાશગામી યંત્ર યંત્રમાં દોરીની કરામત () યંત્ર (૮) કાકાસ અને રાજાને નિરંતર ગગન- (૮) ક્રાસ, રાજા અને પટરાણીને નિરંતર વિહાર
ગગનવિહાર (૯) પટરાણીની હઠને લીધે આપત્તિ (૮) શોક્યના કારસ્તાનથી આપત્તિ (૧) કાકાસે અન્ય રાજાને તયાર કરેલો રથ (૧૦) મક્કાસે તૈયાર કરેલું અદ્દભુત ચા (૧૧).
(૧૧) ભજનનો નિષેધ અને કાપિંડનું
પ્રવર્તન (૧૨) યાંત્રિક ધેડાની રચના અને બે (૧ર) રાજકુંવર માટે મહેલની સ્થાપના
કુમારનું શિડવું. (૧૩) ચકયંત્રની રચના અને એ દ્વારા (૧૩)
અન્ય કાચને નાશ (૧૪)
(૧૪) શકુનયંત્રની રચના અને એ દ્વારા
કામવર્ણના પુત્રને સંદેશો (૧૫)
(૧૫) મહેરનું સંપુટમાં રૂપાંતર અને શત્રુ
રાજા અને એના પુત્રને નાશ (૧૬) મોકાસને વધુ
(૧૬) મક્કાની મુક્તિ અથવા એને
મા૫પાત
[૬] આમ આ બંને કૃતિઓમાં અપાયેલી હકીકતમાં વિશિષ્ટ પ્રકારની કેટલીક બિનતા છે. એથી કેટલાક પ્રશ્ન ઉઠે છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ (૧) આવય-રિણમાં વસુદેવહિડી વિના ઉલેખ પ્રામાણિક છે? (૨) એમાં જે વસુદેવહિંડીને ઉલ્લેખ છે તે આજે ઉપલબ્ધ થતા ગ્રંથથી ભિન્ન છે કે કેમ? (૩) વસુદેવહિંડી પ્રમાણે કથા આવરસય-ગુણિમાં નથી તેનું શું કારણ? (૪) આવસ્યાયચુણિમાં જે આપઘાતની વાત છે તે ક્યા ગ્રંચને આધાર છે? (૫) આચારપ્રદીપ આવસ્મય-ચુહિણને અનુસરે છે તે શું આ પરંપરા વસુદેવહિંડીના કર્તાને પ્રાપ્ત થયેલી પરંપરા કરતાં વધારે વિશ્વાસપાત્ર છે ?
આ પ્રશ્નોના ઉત્તર હાલ તુરત મેકુફ રાખી એ વાત હું નેધું છું કે, * * આવય-ચુણિમાં જે શબ્દોમાં કથા અપાઈ છે લગભગ તે જ શબ્દમાં હરિભદ્રસૂરિએ આવસ્મય ઉપરની એમની ટીકા (પત્ર ૪૦૯ અ-૪ આ) માં આપી છે. એના સંપાદક મહાશયે એની સંસ્કૃત છાયા આપી છે. મલયગિરિ રિએ પણું પ્રાયઃ આમ જ કર્યું છે એમ એમની આવસય ઉપરની વૃત્તિ જતાં જણાય છે.
દસયાલિયની સુણિ (પત્ર ૧૦૩) માં કહ્યું છે કે શિલ્પ વડે પસે કમાઈ શકાય છે. એ બાબતમાં કોકાસ ઉદાહરણરૂપ છે. અને એ ઉદાહરણ આવસ્મય પ્રમાણે છે. અહીં આવસ્મયથી આવરસયની ગુણ્યિ અભિપ્રેત છે.
[૭]
આ તે પાઈપ સાયને આપણે માં. હવે કક્કાસની કથા સંસ્કૃતમાં પણ જે કૃતિએમાં જણાય છે તે પૈકી બેને હું અહીં ઉલ્લેખ કરું છું.
(૧) આચારપ્રદી૫ (પત્ર ૩૦ અ-૪૬ અ) માં મુખ્યત્યા ગદ્યમાં આ કથા છે. એમાં ભરુચ, લંકા વગેરેનું વર્ણન છે, ચક્રેવર્તાના નવ નિધિ અને એનાં ચૌદ રતનનું સ્વરૂપ સમજાવાયું છે અને કાકાસના પૂર્વ ભવની હકીકત છે. અહીં જે આ કથા અપાઈ છે તે દર્શનાચારને અંગે છે અને એમાં કાકબંધ (કાવ) ના દિગવતને પણ ઉલ્લેખ છે.
(૨) વિજયલક્ષ્મી સૂરિએ વિ. સં. ૧૮૪૩માં ઉપદેશપ્રાસાદ નામને અન્ય સંસ્કૃતમાં રમ્યો છે. એના ચોથા સ્તંભમાં પહ્મા વ્યાખ્યાનમાં “કારક” ગુણને અંગે કાકબંધ ને કાકાસની કથા અપાઈ છે.
[૮] વસુદેવહિંડીમાં સ્વચ્છ બુદ્ધિનું કેવું ભયંકર પરિણામ આવે છે, એ દર્શાવવા અને આવસ્મય-ચુણિમાં શિપસિહ જણાવવા અપાયેલી કક્કાસની કથાની આલેચના આમ અહીં પૂર્ણ થાય છે. એટલે હવે આપણું ગૌરવવંતા કથા-સાહિત્યને તુલનાત્મક અને એતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરવાની વૃત્તિ વિદ્વાનમાં વિશેષતઃ જાગે એમ ઈચ્છી વિરમું તે પૂર્વે એક મિત્રને કહેલી વાત નેધું વિમાન (Aeroplane) બહુ ઊંચે જતાં એની પાંખ વળી જતી. એ ખામી દૂર કરવામાં આ કેકાસની કથા કામ લાગી-લાકડાને ઉપયોગ કરવાનું સૂઝયું એમ એક વૈજ્ઞાનિક સામયિકમાં મેં વાંચ્યું છે. પણ આનું નામ યાદ નથી. ગોપીપુરા, સુરત, તા. ૨૩-૫-૪૮
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિવર શ્રીવીરવિજયવિરચિત શેઠ હઠીસિંહકૃત અંજનશલાક-સ્તવન
પ્રેષક—શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ સંપાદક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપારિજી
(ઢાળ પહેલી : વિવેકી વિમલાચલ વસી-એ દેશી) વિનય વિવેક લકત, ગુજર દેશે ગામ ઘણાં ભવિક ભક્તિ કરે ભલા, તારણ તીર્થના મેલા. ગુણી ગુણવંતના ગા, જિમ સુખ સંપદ નિત પા. ગુણો ૧ સિદ્ધગિરિ સંધ સહાય રે, ગાવત જિન ગુણ ગિરનારે; ધરમી ભેટે જગતધણી, પુણ્યારે નિજ પાપ હણ. ગુણી- ૨ અષભ નેમીસર ટાય રાજ, રાજ્ય સંઘ સહુ તાજા; મુનિવર સુખ અમૃત જરતા, વિકસી શ્રાવકવૃક્ષ લતા. ગુણી છે રાજનગર અમદાવાદ, એક શત જિનવર પ્રાસાદ,
હમ ઈશાન ઇદ્ર સહી, દક્ષિણ ઉત્તર ભાગ લહી. ગુણ- ૪ કંચનગિરિ દે સંય સીયા, હરિ ઉભરે વહેચી લીધા સહમ શત એક ઈહાં ઠાવે, ઉપમ સાશયની પાવે. શ્રેણી ૫ તિર્થે શત ચૈત્ય યુક્ત છાજે, કંપની બહાદુરને રીચે, નંદનવન લીલા લાજી, સરસ સુકેમલ વનરાજી. ગુણી. ૬ સુરવરૂ સ્વર્ગ થકી ચવિયા, રાયણ ને સહકાર થયા; રૂપ વસંત ઋતુ ધરતી, થઈ કેયલ ટહુકા કરતી. ગુણ ૭ થાકી ગંગા ગગને વહેતી, સાબરમતી રૂપે રહેતી; હરીપુર હારે હરિ ચલતા, નંદીસર જઈ તપ કરતા. ગુણી ૮ નગરશેઠ હેમાભાઈ થયા, પ્રેમાભાઈ પુરય જયંત યા; બીજ હઠ્ઠીસિંહ કેશરી નંદા, તપે વસુધાયે રવિ ચંદા ગુણી ૯ વ એસવાલની નાતિ શિરે, વિશ્વમાં બહુ કીર્તિ વર્ષે; ઉપમા કલ્પતરૂની ધરે, દીન દુખીનાં દુઃખ હરે. ગુણી ૧૦ હઠીસિંહ સંઘવી થઈ સુમના, સિદ્ધાચલ ગિરનાર તણા; સાહામવત્સલ યાત્રા બહલી, આપ કમાણ કરે સફવી. ગુણી ૧૧ અષ્ટમ દ્વીપ જિનાલયની, મસલત શેઠની સાથે બની; હઠ્ઠીસિંહ હઈયરે હોંશ ઘણી, શ્રી સુજ વીર વચન સુણ. ગુણી. ૧૨
| (હાલ બીજી : સાંભળ રે તું જ મોરીએ દેશી) રાજનગર ઉત્તર દરવાજે, વારે માલ તુરજી રે; સંવત એગણીસ સઈક માઘવ, ઉજજવલ પક્ષ સર.
મનને મારે છે. ૧
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧e શેઠની વાડી સન્મુખ દક્ષિણ, ભાગ હઠ્ઠીસિંહ કરો છો કદલી અશોક કુસુમ થવ ચંપક, તરૂવર કેર ઘેશે. મનને ૨ તે માંહે વર મુહૂત લગને, ખાતનું મુહૂર્ત કીધું રે; શિલપી કડીયા બ્રાહ્મણ કને, વંછિત ધન તિહાં વધુ. મનને ૩ કેશ પ્રમાણે કેટ કરાવે, બુરજ ને દરવાજા કરે;
પીવાલા ગાદી ચેકી, કરતા શબ્દ અવાજા મનને ૪ પઢિમા બહુલી ભાગ પ્રમાણે, ઘડતા શિલ્પી સારા છે, વલી મંદિરની રચના રૂડી, વાહતુક શાસ્ત્ર વિયારા. મનને. ૫ જિમ જિમ દેવલ પડિયા સુંદર, વધતી વધતી થાવે રે, તિમ તિમ શેઠ હઠીસીંહ હવે, ચિત્તમે આનંદ પાવે. મનને ૬ જાણ હઠીભાઈ પિંડ કમાઈ, લખમી તે મુજ હવે રે, વાવ ધરમે જગ કીર્તિ, પરભવ સંબલ સાથે. મનને ૭ શેઠ સુતા રૂકિમણ હરકુઅર, હઠીસિંહની દોય નારી જીર, કામદેવ રહ્યો વદન છુપાવી, જિણે રમણી દેય હારી. મનને. ૮ ઘરવટ કુલવટ ધર્મને મારગ, હરકુંવર અધિકારી રે, ગીત રતી ને ચ ઈન્દા, પણ સરસતી જગ પ્યારી. મનને ૯ એ વ૨ રમણ મણુંક મંદિર, જોતાં નેતર વિકસે રે, કરે બંગલો એક નંદનવનમાં, સુર પ્રાસાદ સરીસે. મનને ૧૦ વરશાંતર હઠીસિંહ નિહાલે, ચિત્યાદિક સવિશેષ છે, ભલ ચૂલ શંકા પડી મનમેં, તવ ઘર પોહાતા કલેશે. નલીસર બાવન જિનાલય, વ8 ઈંહા શુદ્ધ થાવે છે, ઓગણીસ એક (સં.૧૯૦૧)શ્રાવણ સુદી પંચમી ચિતિ સ્વર્ગે સિધાવે મનને પણ હરકુંઅરને હેત ધરીને, ઈણ પરે શીક્ષા દાખે છે, ગામ ગયા તે સૂતા જાગે, ઈણી પરે લોક જ ભાંખે. મનને ૧૩ 'તેણે તમે શેઠ હેમાભાઈ કેરી, આણા ચિત્તમાં ધરે છે, ધન ખરચી જશે કીર્તિ વરજે, દારિદ્ધને દૂર કરે છે. મનને ૧૪ ચૈત્ય પૂર્ણ કરી ગુરૂને પૂછી, અંજનશલાકા કરજે રે તુમ બાંધવ મેમાભાઈ કેરી, બુદ્ધ બહું ચિત્ત ધરજે. મનમે. ૧૫ હરકુંઅર શિર ભાર ઠવીને, બાંધવ ચિત્ત ધરી બેલે જીરે, પુત્ર મગનચંદ છે ચિરંજીવી, શ્રી શુભ વીર તે બેલે.
મનને ૧૬
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧
અંક ૯] શેઠ હઠીસિંહકૃત અંજનશલાકા-સ્તવન
( કાળ ત્રીજીઃ વિમલાચલ વેગે વધા-એ દેશી ) હરઅર તે જયવંતા, દાન ઘરમેં સદા ઉલસતાં ચૈત્ય બંગલે કામ ચલંતા, મન મેકળે ધન ખરચંતા રે; ગુણવંતી સતી સુકમાલી, જિનશાસન ઉદ્યોતકારી છે. (એ આંકણી) ૧ પાનાચંદ સરૂપચંદ નંદ, ઉમાભાઈ શીતલચંદ હઠીભાઈના ભાણેજ થા, મામી વયણે હુકમ ચલાવે છે. ગુણ૦ ૨ જલ થલ વ્યાપાર કરતાં, દાનાદ છણે વિકસતા; વ્યાપાર જિનાલય સાથે, પણ દોરી હેમાભાઈ હાથે રે. ગુણ૦ ૩ બાવન જિનાલય દહેરૂં, ચાર માલ શિખર ત્રણ કેરૂં; સુંદર પડીમાઓ કરાવી, શેઠે પણ બહુલી ભરાવી રે. ગુણ૦ ૪ લેકે ઘર ઘર બિંબ ભરાવ્યા, અંજનશલાકાએ ભાવ્યા : પ્રભુ શિવવહુ વરવા આવ્યા, જાણે અનિવાસે સુહાવ્યા રે. ગુણ૦ ૫ ઓગણીશમેં ત્રીજે (સં. ૧૯૦૩) વરસે, મહા વદિ પંચમીને દિવસે અંજનશિલાકા કેરૂં, લીધું મુહૂર્ત શેઠે ભલેરૂં રે, ગુણ૦ છે કંકોતરી દેશે દેશે લખી, આદરમાન વિશેષ કચ્છ સોરઠ દેશ હાલાર માલવ, મરૂર ને મેવાડ . " ગુણ- ૭ દેશ દક્ષિણ પૂરવ વાસી, સંઘમેળે મલ્યો સુવિલાસી, માણસ સવા લાખ મલાવે, સંઘવત્સલ જન ભાવે રે. ગુણ૦ ૮ ર મંઢ૫ દેવવિમાન, જન બેઠા કરે ગીત ગાન, વલી મંડપ જિન ઉપવેશે, પીઠિકે એકશો પાંત્રીશે રે, પ્રભુ થાપ્યા વિધિ અનુસાર, પ્રતિમા સવિ ચાર હજાર નવ વેયક બેઠા દેવા, પોઠિકાર્ય કરે સહુ સેવા રે. ગુણ ૧૦ માથા ઉપવલી છઠ વિચારી, જલ ભરવા ચલે નરનારી, વોડાની રચના સારી, શુભ વીર વચન હુશીયારી રે, ગુણ ૧૧ ( ડાળ થી દેશી-વિવાહલાની તથા મારે સસરે આવ્યો સાસુ સુતા ) ( મા ના માડી જાયે વીર, મેં મહાજગ માંડી–એ દેશી)
જલબત્રા સામગ્રી સછ કરી, ચઢે નિજ ઘરથી વરઘાટે: વિમલ જલ લાવે છે, લાવે લાવે મગન કુમાર. વિમe નવરાવવા ધર્મ જિગુંદ, પ્રભુ પધરાવે છે. (એ આંકણી) રાજનગરના વ્યવહારીયા, વર વેશ ધરી હથ જોડે. વિમલ૦ ૧
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨] શ્રી જ સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ સાંબેલાં ઘણાં શણગારીયાં, જાણે દેવકુંવ૨ ચાવતાર; વિમલ૦ ગાયે ગીત ભલી ગુણવતી, વર તેરણુ ઘર ઘર બાર. વિમલ૦ ૨ આઠ મંગલધર આગળ ચાલે, બાલે જાચક મંગળ માલ, વિમલ૦ ચલે કલશ ભરી જલ ભરીયે, થાય પરે વલી છંટકાવ. વિમલ૦ ૩ ઉંચી કરી રે ધજા વૈજતાઓ, ચાર ટપકીઓના બનાવ; વિમલ૦ મેઠી માહલે જાએ મહિલા ચઢીયા જેવો બળે રે બનાવ. વિમલ૦ ૪ શેઠ પુત્ર માયાભાઈ ગજ ચઢયા, અંબાડી રૂપાની જાસ વિમલ૦ વાજે વાછત્ર વિલાસનાં, ભલી પડી રે નગારાની ધૃશ. વિમલ૦ ૫ ટકે શરણાઈ ટહુકા, ચલે બાલાધરા જયકારવિમલ જલ જણીય નીશાન તે જગજ, ગારડી તરકી અસવાર. વિમલ૦ ૬ આઠ છત્રધશ ચામરા , રડે ઇંદ્રવજ સંગાથ, વિમલ૦ અલબેલી સાહેલી સાથમાં, શમણુદી ઉજમ બેન હાથ. વિમહ૦ ૭ ભેરી ભૂંગળ વીણા વાજતી, વાજીંત્ર વિચિત્ર પ્રકાર, વિમલ૦ બહુ ધૂપ ઘટા ગગને ચલે, નવ નવ વેશે નરનાર. વિમલ૦ ૮ શેઠ સાજન રડે સંચર્યા, સાધુ સાધવી કેરા સાથ, વિમલ ચામર ઢલતાં શિર પાલખી, માહે બેઠા જગતના નાથ. વિમલ૦ ૯ કરજેડી સહુ કરે વંદના, પ્રભુ રહેજે હઇયડા પાસ; વિમલ૦ દેવ દેવી જુવે ગગને રહી, તલ પડવા નહીં અવકાશ. વિમલ૦ ૧૦ હાથી પિડા ને પાલખી, ઘડવેહેયાનો નહીં પાર. વિમલ. શેઠના બાગમાં જઈ ઉતર્યા, દેવ નેતરિયા તેણી વાર. વિમલ ૧૧ તસ આપે અનુપમ બાકલા, ભણે મંત્ર આગમ ઉપદેશ; વિમલ. ભંડારી વીરચંદ વિધિ સાચવે, નવી ભૂલ પડે લવ લેશ. વિમલ૦ ૧૨ જલ કુંભ ભરી શ્રીફલ કવી, શિર ધરિયા સહાયણ નાર; વિમલ૦ વરડાં ઉતરિયે જિનલર, હઠીસિંહની વાડી મજાર. વિમલ૦ ૧૩ રાતિજાગરણ પૂજા પ્રભાવના, કુંભણાપના ઘરતિ વિવેક, વિમલ૦ શુભ વીર પ્રવને શાસને, હરકુંવર ધરે બહુ ટેક. વિમલ૦ ૧૪ (ઢાલ પાંચમીઃ હું તે મેડી છું તુમારી રૂપને રે –એ દેશી.) પૂજન નંદાવર્તનાં રે લે, ગ્રહ દફપાકની થાપના રે ; તેડયા દેવ અંગે કરી છે કે, બલિદાન દિશિ વિદિ કરી કે, ૧
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] શેઠ હઠીસિંહકૃત અંજનશલાકા-સ્તવન
ચોથે દિને ખેત્રપાલને રે હૈ, શાસનની રખવાલને રે ; ચોસઠ ઈદ્રો નેતયો રે લે, બાહિર ભૂતગતિ બાકુલા રે લે. ૨ પૂછ કરી સિદ્ધચક્રને રેલો, વીશ થાનક પચમેં દિને રે ; ઈદ્ર ઈદ્રાણી રૂપે બને રે લે, પૂજાવિધિ છÈ દિને રે લે. ૩ ચ્યવનકલ્યાણને સાચવે છે કે, સરગથકી ગર્ભે હવે રે લો; ચૌદ સુપન રાત્રી સમે રે , સુપન પાઠક ફલ ઉચ્ચરે ૨ લે. ૪ જનમ્યા પ્રભુની વધામણી રે લે, હરકુંવર શેઠાણી દીચે ઘણી રે ; છપન દિન કુમારી નમે રે લો, રાત્રી ઉત્સવ દિન સામે થુણ ૨ લે. ૫ કેલી ઘરે નવરાવતી રે લે, માતણું ઘરે પધરાવતી રે લો; વસ ભૂષણ ઠવી ગાવતી રે લે, રાસ ક્રીડા રમી જાવતી રે લે. ૬ આઠ ઈંદ્રાણીઓ આવતી રે લે, હાથે સોન કંકાવટી રે ; પડિયા સકલ મૂલ નાથશું રે , તિલક કરે નિજ હાથશું . ૭ ઈંદ્ર ચેક આવી મલે રે , વરઘોડે મુકુટ શિરે ધરે રે લો; ચારટ રથ હય વારણાં રે લે, પાલખીયે બેઠા વણા રે લે. ૮ વરઘોડે મારગ સંચર્યો ૨ લે, મંડપમાં જઈ ઉતર્યો રે ; મેરૂ સિંહાસન ઉજજવલે રે લે, નાથ નમણુ ગંગાજલે રે , ૯ પૂછ ઠગ્યા માતા ઘરે રે લે, વૃષ્ટિ સેવન ફલે કરે રે ? ઈ ગયા ઘર ઠાઠમેં રે લે, સનાત્ર અઢાર દિન આઠમે રે લે. ૧૦ ધર્મનાથ મિશાલના રે લે, ઉલવ વધેડા ઘણાં રે ; ભોગ ચોગ વય પાવતા રે લે, શ્રી શુભ વીર પરણાવતા રે લે. ૧૧
(ઢાલ છઠી હવે વિવાહ સામમી મેલી રે—એ દેશી.) પ્રભુ વિવાહને વધેડો રે, ભલે વર કન્યાનો જે રે; જલ યાત્રા પરે સહુ સાથે રે, રામણ દીવે ઉજમ બેન હાથે ૨ જયવંતા. ૧ શેઠ સાજન સહુ નોતરીયા રે, નિજ બાગવને ઉતરિયા રે, વારી પુખી ઉજલી વહુ લાવ્યાં રે, વર કન્યા તિહાં પરણાવ્યાં રે વતા. ૨ તેય પક્ષે ધવલ ગવરાવ્યાં રે, પછી મંડ૫ ઘર પધરાવ્યાં રે; રાજ્યભારનો ઉત્સવ કીધે રે, પછી વરસી કાન તે દીધા છે જ્યવંતાજી. ૩ નવમેં વરઘોડે સાર ૨, પ્રભુ ધરતા મંગલ ચાર રે, બિંબ કેસર લેપ સુગંધ રે, નાથ હાથે કંકણુ બાંધે રે જયવંતાજી ૪
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧8 થર મંત્ર પવિત્ર સુધી રે, મીંઢલ ને સુરડાશિંગી રે, પીઠિકા ધૂપ દીપક શ્રેણી રે, બલી બાકુલા કુલને પાણી રે જીવતાજી. ૫ કસબી વસ્ત્ર ઓઢાડી રે, ચિત્યવંદન વસ્ત્ર ઉઘાડી રે, ઉચ શાસે મંત્ર ઉચ્ચારે રે, દશમેં પંચમી શીત વારે ૨ જયવંતાજી. ૬ થિર લગન નવાં તે બલીયે રે, કરે અંજન સેવન શલી રે; પલ પાંચ ઘડી ચોદ વેલા રે, જ્યોતિ પ્રગટી જાકજ માલા રે જયવંતા. ૭ બહ ઉત્સવ ટાઠ વિશેષે રે, અગીઆરએં મંદિર બેસે રે; કલ્યાણ પાંચ પ્રસિદ્ધો રે, હરકુંઅરે જગ જસ લીધો રે જયવંતાજી. ૮
શ્રી શાંતિસાગરસૂરિ રાયા રે, આ ચઉ ગણપતિ આયા રે, વહી સાત સયા અણુગાર ર, પહેરામણીયા વિસ્તાર રે જયવંતા. ૯ અરયા રૂપિયા લખ આઠ રે, સજજન કરતાં ગુણપાઠ રે; પણ દુર્જન દેષ ઉપાડે છે, તે તે પયમાં પૂરા કાડે રે જયવંતા. ૧૦ આબલીને કાતરે ખાટે રે, વિષ ભરી વીછી કાંટો રે, શ્વાન પૂછને જર્જન રસના રે, ચાર વાંકા વિધાતા ઘટના રે જયવંતા. ૧૧ દશ પૂરવર વરસ્વામી રે, વાર એકવીસ પડિમા વિસામી , રે જાવડશા હરી લીધે રે, પરવી થઈને શું કીધું રે જયવંતાજી. ૧૨ જિનવાણી અમૃત તેલે રે, પાખંધ અવગુણ બોલે રે, ચાર બલતે દેખી ચંદે રે, કરપી દાતાને નંદે રે જયવંતાજી ૧૩ ઘરે કાગ કદી ન ઉડાડે રે, ન તસ જેહ જમાડે રે, માંદી પડી નારી રાંક રે, ધરે કંચુકે દરછ વાંક ૨ જયવંતા. ૧૪ લશ જાજી ને ન મલે નાણું રે, કરડકણું ને ઘેટું કાળું રે, દુર્જન વાત કહું કેવી રે, કરે કર્થણી કષ્ટ ખેતી જયવંતા. ૧૫ કષ્ટ કરી દ્રવ્ય કમાવે રે, જિન મારગ ખેત્રે વાવે રે, જે સજજન તસ ગુણ ગાવે રે, શોભે મુખ તલ ચાવે રે જયવંતા. ૧૯ પ્યાજ લસણ ખેતર દુરગધી રે, નય કેતકી વાડી સુગંધી રે, સુરભી વાસે રહે તાજા રે, શુભ વીરવિજય મહારાજ રે જયવંતા. ૧૭
ઇતિ શ્રીહસિંહે કરેલી અંજનશિલાનું વીરવિજયકૃત સ્તવન સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય ચિત્રકળા પર એક દષ્ટિ
હિન્દીમાં મૂળ લેખક—શ્રીયુત અજિતષ અનુવાદક--શ્રીરાત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, દહેગામ. જૈન ગ્રંથની લઇ ચિની (મિનિચર) ચિત્રાળામાં અંગ, પ્રત્યંગ ઊભરેલાં અને અણીદાર દેખાડવામાં આવ્યાં છે. જૈન ચિત્રકારોએ મુખને અંકિત કરવામાં ખાસ દિલચM બતાવી છે.
સિત્તનવાલના દેરાને છોડીને આપણને જેન ચિત્રકળાનું વિરાટ રૂપ જોવા મળતું નથી. શિવનવાસી કે જેનેના જ બનાવેલ છે; એમાં પણ પૂરતા સંદેહ છે. જેને ચિત્રકળા જવું ચિત્રની ચિત્રકળા છે. આ તેરમી શતાબ્દિથી શરૂ થાય છે. સૌથી જને તાડપત્રને ગ્રંથ ઇ. સ. ૧૨૭૭ નો છે, પરંતુ જે ગ્રંથમાં સૌથી સુંદર મિનિચર ચિત્રકળા છે, તે પંદરમી શતાબ્દિનો છે. આ હરતલિપિઓ આજકાલ અપ્રાપ્ય છે.
બૌહ કળાકારોની કલાત્મક કલ્પના અધિકાર ધાર્મિક વસ્તુઓના ચિત્રણમાં જ પ્રગટ થઈ છે, છતાં યે તે કલ્પના વ્યાપક હતી, અને તેની અંદર વિવિધ પ ચિત્રિત કરવામાં આવતાં હતાં. પરંતુ જેને કળાકારેનાં ચિત્રોમાં કેવળ આધ્યાત્મિક ચિત્રો જ મળે છે. જો અગિયારમી સદીની નેપાલની બૌદ્ધ હસ્તલિપિ અને બંગાળની પાલયમની હસ્તલિપિઓ તેમજ જેન મિનિએચર હસ્તલિપિઓની તુલના કરવામાં આવે તે આ બધાની ચિત્રકળાનું અંતર સ્પષ્ટ થઈ જાય છે. બૌદ્ધ ચિત્ર લિપિઓની ચિત્રકળા આ બધાથી થશે અંશે અધિક સુંદર છે. તે કોઈ કળા, રીતિ અથવા પદ્ધતિથી બંધાયેલી નથી. તે પિતાના સમયની ચિત્રકળાનું એક અદ્દભુત સંતુલન અને સમય છે. ભિન્ન ભિન્ન રંગોને એકી સાથે મેળવી તેમાં નિશ્ચિત પ્રભાવ પેદા કરવો એ બૌદ્ધ ચિત્રકળાની વિશેષતા છે. બૌદ્ધ ચિત્રકળા ભાવનાત્મક કલ્પના પેદા કરે છે, પરંતુ જૈન ચિત્રકળા તેથી તદ્દન વિપરીત છે.
શઆતના જેન વઘુ (મિનીયેચર) ચિત્રો જ્યાં સુધી એના ટેકનીકને સંબંધ છે, તે બેહદ મને રંજક છે. પ્રથના પૃષ્ઠ પર લઘુ ચિત્રો માટે જેટલી જ મુકવામાં આવતી, તેમાં પહેલાં સ્વર લેપ કરવામાં આવતો અને સેનાનાં પાંદડાં ચટાડવામાં આવતાં. એ પછી ઘેરા અરુણ રંગથી ચિત્રમાં રંગ ભરવામાં આવતો. એ પણ સંભવિત જણાય છે કે જેને ચિત્રકાર પહેલાં કેચ બનાવી લેતા હશે. પહેલાં સ્વર્ણિમ ડિઝાઇનની એક મોટી રૂપરેખા ખેંચી લેવામાં આવતી હતી, પછી આંખ, પાંપણ, કાન અને આંગળિઓ આદિ બનાવી લેવામાં આવતી હતી. પરિણામ એ આવતું કે સિત્રમાં મુખ, વખ, ફૂલ અને સજાવટની ચીજે એવી માલમ પડતી કે જાણે તે સુર્વણની બનાવેલી હોય. મોટી મોટી બહાર નીકળેલી આંખે અને ઊભરાયેલાં અંગ, પ્રત્યંગ પ્રારંભિક જૈન ભલુ ચિત્રોની કળાની
૧ છેલ્લા સંશોધન મુજબ –જનામાં જની તાડપત્રની સચિત્ર પ્રતિ પાટણના સંધવીના પાયાના ભંjરમાં છે. તે સં. ૧૧૫૬ (ઈ. સ૧૧૦૦)માં ભરૂચમાં લખાયેલી નિરથમૂનિ ની પ્રતિ છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રાશ
૨૧૬ ) [ વર્ષ ૧૩ વિશેષતાએ છે અને આ જ વિશેષતામાએ તેને અસ્વાભાવિક બનાવી દીધી છે. પ્રારભિા જૈન ઠળામાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે ચિત્રાની ચારે બાજુની સજાવટ,
જૈન ચિત્રાળાના સંબંધમાં જે મસાલા પ્રાપ્ત થઈ શક્યા છે તેથી આપણે ત્રણ પ્રારની ચિત્રપદ્ધતિ જોઈ શકીએ છીએ:
(૧) સૌથી પ્રારંભિક પતિ ૧૩મીથી લઇને ૧૬મી શતાબ્દિ સુધી પ્રચલિત હતી, અને આ જૈન કળામાં સૌથી પ્રાચીન પદ્ધતિ કહેવાય છે.
(૨) જૈન ચિત્રકળાની બીજી પદ્ધતિ ૧૬મી સદીના મધ્યથી ૧૭મી સદી સુધીની છે, જ્યારે જૈન ચિત્રકળા મેાગલ ચિત્રકળાના સબ'ધમાં આવી.
(૩) જૈન ચિત્રકળાની ત્રીજી પદ્ધતિ તે છે કે જ્યારે ૧૭મી શતાબ્દિના અ`તમાં જૈન ચિત્રકળા રાજપૂત ચિત્રકળાથી પ્રભાવિત થઈ અને ૧૮મી ચંદીમાં રજપૂત ચિત્રકળાના અવનતિ કાળમાં પૂરેપૂરી રીતે તેમાં ભળો ગઈ.
આ ત્રણે કાળની પદ્ધતિમાં જે સૌમાં મુખ્ય તર જોવાય છે, તે સુખના ચિત્રણમાં છે. આપણે સુખના કેવલ અડધા ભાગ જ ચિતરાયેલા જોઈ શકીએ છીએ. પછી મેગલકાળમાં આપણે ચુડેલ અંગ, પ્રત્યંગનું ચિત્રણ જોઈ શકીએ છીએ. જ્યારે રાજપૂતળાના પ્રભાવ શરૂ થયા ત્યારે શ્રીમાના ગોળ ચહેરા ચિત્રિત કરવામાં આવતા અને પુરુષોને મૂછે તથા દાઢી બનવા લાગી. ૧૫મી શતાબ્દિમાં નાનાં ચિત્રામાં વાથ અને સાનેરી રંગના સ્થાને સુંદર લીલે રંગ અને સાનેરી રંગ વાપરવામાં આવ્યેા. પછી અતમાં ખેડાળમાં ખેડાળ લાલ પીળા રંગ વપરાવા લાગ્યા અને સેનુ ખસકુલ કાઢી નાંખવામાં આવ્યુ. જૈન વધુ ચિત્રાની રેખાએ લચકતી બનાવવામાં આવતી, તેથી એ રેખાએ ખરાબ રીતે અકાતી, એને જોતાં માલૂમ પડે કે કાઇ કુશળ હાથેામે આ રેખા ખેચી છે. લગભગ બધી હસ્તલિપિગ્મામાં આ વધુ ચિત્રા જોવા મળે છે. કદી કદી આ બિલન કુલ એકબીજાની નકલ માલમ પડે છે. એમાં સારા નરસાનું ખેતર કલાકારનું પેાતાનુ વ્યક્તિગત શૈશય છે. ૧૫મી ગ્રતાબ્દિની હસ્તલિપિની જૈન લઘુચિત્રાની કળા એ સમયની ખીજી ચિત્ર-ળાથી ધણી પાટીલી ડરે છે. હસ્તપાના લઘુ મિત્રાની તુલનામાં જૈન પુસ્તકાના કવર પર જે ચિત્રકળાઓ રહેલી હતી તેમાં ખાસ બહુલતા મળે છે. કદી કદી તે ફિઝઈનમાં થેઢા ધણા ફેરફાર કરીને આ પુસ્તકાના ક્વર પર જોવા મળે છે. આ કવર ચિત્રામાં ઐલિકતાની અપેક્ષા ટેકનીક અને સજાવટને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાં જીવનના વાસ્તવિક દશ્યેનું ચિત્રણ કરવામાં આવતું.આ બધાયે ક્ષ્ા સમકાલીન જીવનથી લેવામાં ભાવતાં. માના પ્રા'નાં એક પ્રતિભા રહેતી. સુરુચિના કારણે પણ આ ચિત્રા બહુ જ સુદર કરે છે. ઋમને આજ સુધી જે કંઈ જ્ઞાન થઈ શક્યુ છે તેથી એ કહેવુ અત્યંત હેણુ છે કે જૈત ચિત્રકળાના પ્રાદુર્ભાવ સાથી થયા. ૧૫મી શતાબ્દિ અને એ પછી સુધી જે જૈન ચિત્રાણા માપણને ધામિક પુસ્તામાં મળે છે, તે સાધારણ જનતાની જ ઉન્નત ચિત્રકળાનું રૂપ છે. જનતાની જ કળાને વિશેષ રૂપ આપીને એક ખાસ સાંચામાં ઢાળવામાં . આવી છે. એ જ કારણ છે કે જૈન ચિત્રકળામાં સ્ત્રીપુરુષના કારપ્રસાર
-
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શઢિથી જકડાયેલા છે. જૈન ચિત્રકળાને સ્વતંત્ર રૂપે સ્વય’ વિકાસ ન થઈ શકો, છતાં તે પોતાના સમયની વાસ્તવિકતાના કારણે જ આપણે તેને જૈન ચિત્રકળા કહીએ છીએ. એથી વિપરીત જે ચિત્રકળાને શ્યિલિસ્ટિા અને બૌતિક ચિત્રકળા કહેવામાં આવે છે તે વારતવમાં જૈન મિત્રોળા છે જ નહિ, અને ધાર્મિક ચિત્રકળાની તુલનામાં તેને ભૌતિક ચિત્રકળા કહીએ અથવા ગુજરાતી ચિત્રકળા કહીએ-ગમે તે નામે પકારીએ-પણુ વાસ્તવમાં એ જનતાની જ ચિત્રકળા છે. આ ગુજરાતની ગ્રામીણ ચિત્રાળા છે અને એ સંબંધમાં શ્રી એન. સી. મહેતાએ વિસ્તારથી સુંદર ઢંગ પૂર્વક ઉષ્ણ છે.
બૌદ્ધ, જૈન, અને હિન્દુ; આ ત્ર ચિત્રાળાઓએ ધાર્મિક વિશ્વાસમાં જ પોતાનું મૌલિક ૨૫ પ્રાપ્ત કર્યું છે.
( વિશ્વવાણી; જન્મ આરી ૧૯૪૨ ના અંક માંથી સંકલિત)
ચપળતાના પ્રકાર ને ઉપપ્રકાર | (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.)
ઉત્તરnઝયણ એ જૈનાના પવિત્ર, પ્રામાણિક અને પ્રાચીન આગળ તરીને સુવિખ્યાત છે. એના અગિયારમા અજાજીયણમાં બહશતની પૂજાનો અધિકાર છે. એમાં મુવિનીત મને ગણવો તેને અંગે પર આમતાને ઉલેમ છે. તેમાંથી એક તે ચપળતાના અભાવ' છે. આ ચપળતાના સંબંધમાં ના આગમની વિ. સં. ૧૧ર૯માં નેમિચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ (પત્ર ૧૬૮ અ-મ) જોતાં, એમાં ચપળતાના ચાર પ્રકાર અને એમના એકના ઉ૫મકારા નજરે પડે છે. એની હું અહી' મક્ષિપ્ત નોંધ લઉં છું.
ચાર પ્રકાર ગતિ, સ્થાન, ભાષા અને ભાવ માથીને ચપળતા ચાર પ્રકારની છે. ' 'કાઈ જયદી જલદી ચાલતું હોય તો. એ ગતિ-ચપળતા’ છે.. જે એક સ્થળે રહીને પશુ હાથ વગેરે હલાવ્યા કરે તે ‘સ્થાન-ચપળતા’ છે.
ભાલવા સંબધી ચપળતા તે ભાષા-ચપળતા” છે, એના (૧) અસત–પ્રલા૫, (૨) અસભ્ય-પ્રલાપ () અસમીય-પ્રલા૫ અને (૪) અદેશકાલ-મલાપ એમ ચાર ઉપપ્રમ્પર છે. અછતી (અવિદ્યમાન) વસ્તુ વિષે બોલવું તે અસત –પ્રતાપ’ છે સમૃતાને ન છાજે તેમ માલવું તે ‘અસભ્ય-પ્રલા૫' છે. પૂર્વાપર વિચાર કર્યા વિના જેમ આવે તેમ બાલવું તે . 'જાસમીક્ષ્ય-પ્રલા૫ છે. માય” પૂરું થયા પછી આ જે રે દેશમાં છે એ વખતે કરાયું હોત તો સારું થાત એમ જે મેલવું તે “અદેશકાલ-પ્રલાપ’ છે.
સત્ર કે અર્થ પૂર્ણ થયા પૂર્વે જે અન્ય ગ્રહુણ કરે તે ‘ભાવ-ચપળતા’ છે. ગોપીપુરા, સુરત, તા. ૧૭-૧–૪૮ ACHARYA SRI KAILASSAGARSURI CYAN HADIR
- SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba. Gandhinagar - 382 007. a Ph. (179) 23275 '52 23 276204.05.
Fax : (079) 2327 28 છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shu Jalna Satya Prakasha, Regd. No. B. 8801 શ્રી. જેન અા પ્રકાશ. Rય વસાવવા ચાગ્ય | મી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક .. મગવાન મહાવીરસ્વામીના જીવન અબ"ધી અનેક લેખાથી ચામુહ શક : મૂ૯ય છ આના (ટપાલ ખર્ચન એક માને વધુ). (2) દીપોત્સવી અ ક. ભગવાન મહાવીરસ્વામી પછીના 10 0 0 વષ" પછીના સાતસો વર્ષ ના નરેન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અ' કt મૂલ સવા રૂપિયા, ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક શામ્રાટ વિક્રમાદિત્ય 'બ"ધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી લમિટ 24 પાનના દળદાર સચિત્ર અ## મૂક્ષ રાહે રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા ' માંટે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હાવાના મામપાના જવામરૂપ લેખાથી સમૃદ્ધ અંકેઃ મૃય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી - અને હૈમાથી સમુહ અક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાણી ફાઇલો * શ્રી રન સત્ય પ્રકાશ'ની ત્રીજ, પાંચમા, ગાઠમા, દયા મા, અગિયારમા તથા બારમા વર્ષની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે, મૂલ્પ દરેકનું કામીના બે રૂપિયા, પાણીના અઢી રૂપિયા, હમાશ્રી જૈનધામ સત્યપ્રકાશક શ્રમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. અદક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરા, છે. એ. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગાકળદાસ શાહ. ધી ચેનલમ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only