________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૩ સાથે વચલી ખીલી (ફળ) ઉપર પ્રહાર કરો, જેથી આ વાહન આકાશમાં ઊડશે. કુમારાએ હા પાડી અને એ ચક્રયન્ત્ર ઉપર બેઠી. આ તરફ કાકાસને વધુ માટે લઈ જવામાં આવ્યા. એણે મરતી વેળા શ ંખ વગાડયા એટલે કલા પ્રમાણે કુમારએ પેલી વચલી કળ ઉપર પ્રહાર કર્યાં. એટલે એમાંથી થળા નીકળી અને એ વડે પેલા કુમારા વીધાઈ ગયા. આ બાજુ કાકાસના વધ થયા. રાજાએ પૂછ્યું કે કુમારે। ક્યાં ગયા? સેવકાએ ફ્લુ કે ચક્રયન્ત્રમાં શૂળીએથી એ વીધાઈ ગયા. રાજા કાવણ ખેલ્યે અરેરે, ખાટું કામ થયું”. અને ! શાક થયા અને એ વિલાપ કરતા મરણુ પામ્યા.
[ ૪ ] આવસય–ચુણિમાં આ થા નીચે પ્રમાણે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પસાપ્ાર૪ (સાપારક)માં એક રથકાર માને સુતાર હતા. એની દાસીને બ્રાહ્મણુથી એક પુત્ર થયા. એ દાસચેટ ગુપ્ત રીતે રહેવા લાગ્યા. હું જીવીશ નહિં એમ વિચારી એ (ચકાર) પેાતાના પુન્નેને શિખવવા લાગ્ગા, પણ તેમની બુદ્ધિ મંદ હેાવાથી તે કઈ શીખ્યા નહિ. પણ પેલા દાસ (ચેટ) બધું ગ્રહણ કર્યું. પેલા રથાર મરણ પામ્યા. (એ નગરના) રાજાએ દાસ (ચેટ) ને આખુ` ધર આપી દીધું. એ દાસ (ચેટ) વામી બન્યા.૭ આ તરફ્ પાટલિપુત્રમાં જિતશત્રુ રાજા હતા, અને ઉજ્જિયનીમાં એક જૈન રાજા હતા. અ (રાળ)ને ચાર સેવક હતાઃ (૧) એક રસેપ્ટ હતા જે રાંધતા. ( એ એવી રસાઈ બનાવતા કે જે જમવાથી રાજાને) જમતાં વેંત ખાધેલું પચી જતું અથવા બીજે, ત્રીજે કે ચેાથે યામે (એટલે કે રાજાની ઇચ્છા હેાય ત્યારે એ પચી જાય એવી એ રસાઈ કરતા). ( જો રાજાની ઇચ્છા એમ હોય કે અમુક વખત સુધી ) ભૂખ ન લાગે ( તા એ તેવી રસાઈ પણ બનાવતાં ). (ર) ખીએ તેલ ચેાળનાર હતા. એ કુડપ જેટથું તેલ (શરીરમાં)
૫ ક્રાંણુમાં આ દરિયાકિનારે આવેલું હતું. એ વેપારનું મથક હતું. અજમ મંગુ, અજ સમુદ્ અને વઈરસેન સેાપામાં આવ્યા હતા. સુષ્પાર્ક તે થાણા જીલ્લાનું સેાપારા છે એમ મનાય છે.
આચારપ્રદીપ (પત્ર ૰૧ અ )માં આના · સેામિલ ' તરીકે ઉલ્લેખ છે. મુદ્રિત પ્રતમાં હાદૂરળ, જોવાલો લોવ્પાપ એમ જે છપાયું છે તેથી આ રથકારનું નામ ‘કાકાસ’ હોવાની બ્રાન્તિ થાય છે. એમ જણાય છે કે જોજાતો પછી દંડ જોઇએ-અહીં વાક્ય પૂણું થવું ધટે. વિશેષમાં આ પત્રમાં મુદ્રણ દોષો છે. સંમળાળ ને બદલે મમળેળ, લાવવા ને બદલે સેવા, અને હ્રવૃત્તિ ને બદલે હગ્ધતિ, રિયો ને બદલે િ ઘરવો એવા કોઈ પાઠ અને નેત્તિને બદલે પેતિ પાઠ જોઇએ એમ અથ વિચારતાં જણાય છે. આ સ્થળેા માટે અન્ય હાયાથી જોઈ ચેાનિય થઈ શકે. હું આનું જ નામ કાસ' રખાયુ એમ અન્ય ગ્રન્થે; જોતાં જણુાય છે. ૭ આ કડિકામાંના તેમજ ‘ક્રાણું થયું ત્યાં સુધીના અધિકાર ઉપયુ ક્ત હિંન્દી પુસ્તકમાં અપાયેલ નથી. એની વિશેષ સમજણુ માટે જુઓ આચરપ્રદીપ (પત્ર કર -૩૩ ).
For Private And Personal Use Only
૮ એક જાતનું માપ. સાથ ગૂજરાતી જોડણીકાશમાં કુડપ અને કુડવ એમ બને શબ્દ આપી એ ભતેના અર્થ ‘ખાર મૂઠી અથવા સેાળ તાલાનું માપ ' એમ મપાય છે.
.