SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૯ ] શિસિદ્ધ કાકાસની કથાની આલોચના ૨૦૩ દેશમાં વારવાર જવા બ્રાગ્યા. એ જોઇને રાજાની પઢરાણીએ રાજાને વિનંતિ કરી કે દેશાંતર જોવા મને તમારી સાથે લઇ જાઓ. રાજાએ કાષ્કાસને મેલાવીને કહ્યું કે મહાદેવી આપણી સાથે આવશે. કાકાસે કહ્યું; આ યત્રમાં ત્રીજા માણસને ખેસાડવું યાગ્ય નથી, કેમકે આ વાહન ખેતા જ ભાર ઝીલી શકે તેમ છે. સ્વચ્છંદ ત્રુદ્ધિવાળી રાણીને વારવા છાં તેણે ખૂબ આગ્રહ કર્યું એટલે એ અણુપ્ત રાખ્ત એની સાથે યંત્ર ઉપર બેઠે. કાકાસે શું તમને પશ્ચાત્તાપ થશે, તમે જરૂર પડી જશેા. રાજાએ ગણુકાયું નહિ એટલે કાકાસ યંત્ર ઉપર બેઠા. એણે તંત્રોએ (ૉારીઓ) ખેંચી અને જે યંત્રકીલિકા (યાંત્રિક ખીલી– ચાંપ) દાખવાથી ઉડાતું હતું તે ૬ાખી. નવાં આકાશમાં ઊંચાં. ઘણુાં ચાજને વટાવી ગયું ત્યાં તા અત્યંત ભારને લઇને દાટી તૂટી ગઈ, યંત્ર બગડી ગયું, ચર્ચાપ પડી ગઈ અને ધીરે ધીરે એ વાહન જમીન પર ઊતર્યું. કાકાસે રાજાને કહ્યું કે તમે અહીં ચેડીક વાર્ એસા, હું ૪ તાલ'નગરમાં જર્મન યંત્ર સાંધાનું સાધન લઈ આવુ. રાજાએ હા પાડી અને કાક્કાસ મર્યા. આ નગરના એક સુતારને ઘેર જઈ કાકાસે વાર્તા (વાંસી) માગી. સુતારે જાણ્યું કે આ કાઈ શિલ્પીને પુત્ર છે. એણે કહ્યું કે રાજાના રથ મારે જલદી તૈયાર કરી આપવાના છે એટલે હું વાંસી આપી શકું તેમ નથી. કાક્કાસે કહ્યું કે લાવા, હું રથ તૈયાર કરી આપું. સુતરે વાંસો આપી એટલે એ લઇ ને એણે જોતજોતામા એ ચક્ર ચેામાં (રથ તૈયાર ી), સુતારને અચ થયા અને તેને આ કાકાશ હાવા જોઇએ એમ લાગ્યું. ડીક ઊભા રહો, હું ઘરમાંથી ખીજી વાંસી લઈ આવુ, એ તમે લઈ જજો, એમ કહી મેં સુતાર ગયા. આમ કહી એ સુતાર ( એ 'તાલ'નગરના ) કાજધ રાજા પાસે ગયા અને એણે એને બધી વાત કહી. રાજાએ કાકાસને મેાલાવીએ। સત્કાર કર્યાં. રાજાએ એ ર્યાથી આવ્યા છે ઇત્યાદિ એને પૂછ્યું. એણે બધુ' કહ્યું. કાલે શત્રુન્નમન રાજા અને એની રાણીને તેડાવી મગાવી રાખતે કેદ કરી અની રાણીને અ ંતઃપુરમાં દાખલ કરો. ફીકજપે કાઢાસને કહ્યું કે તું કુમારાને તારી વિદ્યા શીખવ. કાક્કાસે કહ્યું કે એમને ભાવું શું કામ છે ? રાજાએ બળજબરી કરી એટલે કાકાસ વિદ્યા શિખવવા લાગ્યા. એણે એ યાંત્રિક ધેડા બનાવ્યા અને આકાશગમત માટે તમાર કર્યો. એ ઊંઘી ગયા. એવામાં રાજાના બે પુત્રા એ ધેડાની ઉપર બેઠા. એ ત્રાને દબાવતાં એએ ઊડવા. કાકાસ જીગ્યે। ત્યારે તેણે માસાને પૂછપરછ કરી તે! આ વાત જણાઈ. એણે કહ્યું: ખાટુ થયુ. મને પુત્રો નાશ પામશે; કેમકે આ મંત્રને પાછા વાળવાની કળની એમને ખબર નથી. રાજાને ખબર પડી એટલે એણે કાકાસને ખેલાનીને પૂછ્યું કે કુમારે। કયાં ગયા? ફ્રાઢાસે જવાબ આપ્યા કે તેઓ ધાડા લઇને ગયા છે. આથી ગુસ્સે થયેલા રાજાએ કાકાસને મારી નાંખવાનો હુકમ કર્યાં. એક કુમારે એને આ વાત કહી. આ સાંભળી ફ્રાક્કાસે ચક્રયન્ત્ર તૈયાર કર્યું. એણે કુમાશને કહ્યું કે તમે બધા આ ઉપર મેસેા. જ્યારે હું શંખ વગાડુ' ત્યારે તમે કા એકી ૪ તાલિક રાજા માં નગરમાંની જનની ચમત્કારો મૂતિનું રક્ષણ કરતા હતા. હત્યીસીસથી અહીં આવી મહાવીરસ્વામી મેક્સિસ ગયા. ફરીચો એ તાલિ આવ્યા. અહીં એમને ખૂબ કદના કરાઈ. જુઓ વવહાર (ઉ. ૬)નું ભાસ (પત્ર ૧૫ તેમજ ૨૬૦) For Private And Personal Use Only
SR No.521643
Book TitleJain_Satyaprakash 1948 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy