________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮] શ્રી જૈન સમ પ્રકાશ
[ વર્ષ ૧૭ શ્રી દશબલગર્ભ નામની એક વ્યક્તિએ રાત્રા પ્રમાણેનાને અર્થાત ધર્મ, બુહ અને સંધ-ત્રણ રની તુષ્ટિ માટે આ સ્તંભ આપવા સબંધો શિયાલેખ કરાવ્યો છે. સ્તૂપને ખોદતાં એક ગુપ્ત યુગનું (૧૫૯ ગુપ્તાબ્દ) તામ્રશાસન પણ મળ્યું છે, જેમાં એક બ્રાહમણ દંપતીએ જૈન-નિમ ન્યાના પૂજા મઠ તથા ખર્ચ ચલાવવા માટે ભૂમિ-દાન કોને ઉલેખ વાંચી શકાય છે. પહાડપુરના મન્દિરની અસલી દીવાલે કયારે કોણે-કયા ધર્મ વાળાએ ચણ તે સબંધીને આખરી નિર્ણ કરવાને ઘણે સમય વ્યતીત થશે. અને તે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી આ રતૂપમાં જે જે ભિન્ન ભિન્ન નિશાનીઓ જોવામાં આવે છે તે જૈન, બૃદ્ધ તથા હજુના દેવ-દેવાઓની મૂર્તિ વગેરે દરેક ધર્મનાં સ્મૃતિ મિહો દાંષ્ટગોચર થાય છે. આ પ્રદેશમાં જૈનધર્મનાં સ્મૃતિચિહ્નો અલ્પ પ્રમાણમાં જ ઉપલબ્ધ થયાં છે.
પહાડપુરમાં જેમ ઉપર-લિખિત સામાન્ય જેન-નિશાનીઓ મળી છે તેમ વરેન્દ્ર ભૂમિમાંથી તીર્થંકર શાંતિનાથની તયા અવભનાથની મૂર્તિઓ પણ મળી આવેલ છે. આ
વાય હ્યુએન્ઝાગે સૂચવેલ આ પ્રદેશમાં જૈનધર્મની “તેંડૂ વહણીયા” રાખી હતી. એટલે આ સંબંધી કંઇ વિશેષ માહિતી મળી શકતી નથી. ઈ. સ. ની સાતમી સદીમાં ચીની મુસાફર હ્યુયે આગ જલાર પો ડ્રવધૂનમાં આવ્યો ત્યારે અહીંના ઘણું સંધારામોમાં અનેક બોલ સાધુઓ હતા. એક ઘારામમાં તે ૭૦૦ બે-સાધુઓ હતા, એમ તેઓ જણાવે છે. પૌડ્રવર્ધનમાં આજસુધી પડાપુર રતૃપ જેવું બીજું કઈ મોટું મન્દિર મળી શકતું નથી.
મૂળ મદિરની ચારે તરફની દીવાસમાં અનેક કારડીઓ દેખાય છે એટલે હુએન્સાંગે ૭૦૦ મહાયાન બૌદ્ધ સાધુઓનાં જે સંધારામ માટે લખ્યું છે તેને નિર્ણય ભવિષ્યના ખોદાણ પછી સ્થિર કરી શકાય. નાલન્દા તથા બુદ્ધગયાવી પ્રાપ્ત થયેલ શિલાલેખેના આધાર પહાડપુર વિહારના પ્રભાવના અને મધ સાથેના ઘનિષ્ઠ સંબંધને આછો ખ્યાલ આવી શકે છે,
બુદ્ધગયાની એક બૌદ્ધ પ્રતિમાની નીચે શ્રીરામનારા ઘણાબઠ્ઠાણાનાયિક श्रीमत्सोमपुरमहाविहारीयविनयवित् स्थविरवीर्येन्द्रभद्रस्य से भुगतान
દેવ છે, જેમાં સેનપુરના મહાયાને વિહારના સ્થાવર વિનયપિટકવિત વીયેન્દ્રભદ્ર-ત્રિના દાનનો ઉલેખ છે.
નાનાની એક શિલાલિપિમાં સામપુર વિહારના હ યતિ “વિપુલસી મિત્રનું નામ સવ છે. હાલ મૂળ સ્તૂપની પાસે બે સત્ય પીરની બિટા” ખાધા પછી નાલંદાના શિલાલેખમાં દર્શાવેલ છે. સ. ની દસમી-અગિયારમી સદીના તારા મન્દિાની વાત સાચી પડવાને સંભવ છે. બે તિબેટી ઝન્યકારોએ સેમપુરમાં બૌહ મન્દિર હવાને ઉલ્લેખ કર્યો છે.
બૌદ્ધ ધર્મના ઇતિહાસકાર લામા તારાનાથે લખ્યું છે કે રાજ્યમાં અહી પાલસઝટ દેવપાલે કરેલ સેમપુરી વિહાને ઉલેખ છે. સ્તૂપના દાણુમાં પણ માટીની મુદ્રાઓ સી છે, આ ઉપરથી અહીં પહાડપુરમાં સોમપુર--વિહાર ભવન હોવાને અધિક સંભવ છે.
For Private And Personal Use Only