Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521633/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir WONOANDIR www.kobatirth.org SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. : (079) 23276252, 23276204-0. - Eax: (079) 23276249 Repજી તરી ચીમનલાલ ગોકળદાસ શાહ (00 g - અમાવાહ : ૧૫-૭-૪૭ . | [ કમાંક ૧૪૨ श्रीकेसरियातीर्थ-विशेषांकनुं विषय-दर्शन ૧ બીરિયાનાથરવુતિપથ : પૂ. મુ. . શ્રી. પુજા(વિશાળી ઢાયટલ પાનું-૨ ૨ ઉtપુર રાજ્યનું નવું રાજયબંધારણુ અને શ્રી કેશારિયાજી તીર્થ : ૨૭૨ મહારાણા સાહેબનું ભાષણુ ( અaછમાં ) * ૨૭૪ દેવસ્થાનનિધિ સંબધી ના ધારા ( ) : ૨૭૫ કેસરિયાછતીય સંબધી નહેરનામુ ( , ). ૪ ૨૭૭ ત્રણેનું ગુજરાતી ભાષાન્તર : ર૯, ૨૮૦, ૨૮૨ ત્રણેન હિંદી ભાષાન્તર, : ૨૮૪, ૨૮૫, ૨૮૭ સંપાદકીય વક્તવ્ય : ૨૮૯ ૩ શ્રીકેસરિયાછતીષ' અંગેની ઉદેપુરરાજ્યની જાહેરાતા સંબંધમાં જેનપાના અભિપ્રાયઃ૨ ૯૫ હ૮ ન” કે શ્રી કેયરિયાજી તીર્થ” અને પ્રતાપ વિશ્વવિદ્યાલય ''_ ૪ ૨૯૫ ,, : ' મેવાડના ગૌરવની વાત” છે : “ પરમેશ્વરના પ્રતિનિધિ : ૨૯૭ ' ૮૮ વીરશાસન ” : “ શ્રી કેસરિયાજી તીર્થ અને માપણે ' ' : ૨૯૯ : શ્રી કેસરીમાજી ધ્વજાદંડનો ચુકાદો અન્યાય પૂરું છે !' : ૩૦૩. ‘‘જ્ઞાનસુધા ફર” : “ દૈવદ્રવ્ય ઉપર પાકીસ્તાની અખિ કેમ ? ' : ૩ ૦૮ - ધ ગ્રન '' : “ g૪જાની જે રાષ્ય' ' : ૩૧૧ ૪ ઉદેપુરના ‘સુધાર 'ના શિહેપી ? “ પ્રજાબંધુ ' પત્ર અભિપ્રાય : ટાઇટલ પાનું- લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? આ અંઠનું મૂલ્ય-ચાર આના For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीकेसरियानाथ-स्तुतिपञ्चकम् । रचयिता-पूज्य मुनिमहाराज श्री. धुरंधरविजयजी [१] यो देवैः परिपूजितः प्रतिदिनं भक्त्योल्लसन्मानसै ये प्रीत्या प्रणमन्ति पूर्णप्रणयं जैनाश्च जैनेतराः ॥ येनासन्मतिमोहमूढमहिमा निर्णाशितः सर्वथा, तं श्रीकेसरियादिनाथमनिशं वन्दे धुलेवास्थितम् ।। १ ॥ [२] यस्मै स्वार्पणमाचरन्ति चतुराः श्रेयस्पथि प्रस्थिता, यस्माल्लौकिकनीतिधर्मरचना प्राप्ता स्थितिं भारते ॥ यस्यैवाद्भुतभूतभव्यचरितं जेगीयते निर्जरै स्तं श्री केसरियादिनाथमनिशं वन्दे धुलेवास्थितम् ॥२॥ - - [३] यस्मिन्माद्यजिनेन्द्रनामप्रकृतिः पुष्टा प्रभावंगता, यनामस्मरणादुरगदुरितं दूरंगतं दीनवत् ॥ यन्माहात्म्यमतुल्यशल्यरहितं श्रीमेदपाटे झुवि, तं श्रीकेसरियादिनाथमनिशं वन्दे धुलेवास्थितम् ॥३॥ [४] सत्काश्मीरजसौरभातिशयतो यत्माङ्गणै सौरभ, पासर्पनितरां ततो मधुकरा गुञ्जन्ति भव्मात्मनः ।। मेघश्यामलमूर्तिमीक्ष्य मनुजाः कुर्वन्ति केकारवं, तं श्रीकेसरियादिनाथमनिशं वन्दे धुलेवास्थितम् ॥४॥ शुद्धभाञ्जलमावतोऽञ्जलिमुपाकृत्य स्थिता यन्मुखं, 'प्रेष्यस्तेऽस्मि प्रभोऽस्मि भक्तहृदयः किञ्चित्करः किङ्करः ।। एवं नीति विदः सदोदयपुरेशाद्या बदन्त्युत्तमा स्तं श्रीकेसरियादिनाथमनिशं वन्दे धुलेवास्थितम् ॥ ५॥ श्रीकेसरियाजीतीर्थ अंगेना सम्पादकीय वक्तव्य माटे वांचो पृ० २८९ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १२ || सि . २००३ : वीरनि. स. २४७७ : इ.स. १५७ क्रमांक अंक १० || 48 १२ : ५२ : १५ egas १४२ उदेपुर राज्यनुं नवं राज्यबंधारण - - अने श्री केसरियाजी तीर्थ तारीख २३-५-१९४७ना रोज, उदेपुर (मेवाड )ना महाराणा साहेब श्री. सर भूपालसिंहजी बहादुरे, उदेपुर राज्यना नवा बंधारणनी अने प्रताप विश्वविद्यालयनी स्थापनानी जे जाहेरात करी तेम.ज त्यार पछी ता. ५-६-१९४७ना रोज मेवाड सरकारना अवेजी वडा प्रधान मनोहरसिंहजीनी सहीथो जे जाहेरात ( communique ) प्रसिद्ध करवामां आवी तेनी श्री केसरियाजी तीर्थ उपर - ए तीर्थनी मालिकी, ए तीर्थमां ध्वजदंड चडाववा वगेरे संबंधी हक अने ए तीर्थनी माल-मिलकत उपर अने छोटीसादडोना ऋषभदेवजीना जिनमन्दिरनी मिलकत उपर घणी गम्भीरे, अणधारी अने अति दुःखद असर पहेांचे छे, श्री केसरियाजी तीर्थ उपर असर करती आ बधी बाबतो नीचे मुजब ऋण लखाणोमां आपवामां आवी छे:१ ता. २३-५-१९४७ना रोज उदेपुर राज्यना नवा राज्यबंधारणनी अने प्रताप विश्वविद्यालयनी स्थापनानी जाहेरात प्रसंगे उदेपुरना महाराणा साहेबे करेल भाषणमा २ उदेपुर राज्यना नवा राज्यवंधारणना बीजा भागमां आपवामां आवेल देवस्थाननिधि संबंधी बीजा धारामम; अने ३ ता. ५-६-१९४७ना रोज मेवाड सरकारना अवेजी वडा प्रधाननी सहीथी प्रमट करवामां आवेल श्री केसरियाजी तीर्थ सम्बन्धी जाहेरातमां. आ त्रणे लखाणोमाथी फलित थतां परिणामो सम्बन्धी विगतवार विचारणा करता पहेला मूळ अंग्रेजी भाषामा प्रगट करवामां आवेल ए त्रणे लखाणो अने ए त्रणे लखाणोनुं गुजराती तेम ज हिन्दी भाषान्तर अहीं आपयामां आवे छे. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Roy ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ 40 42 [2] ता. २३-५-१९४७ना रोज उदेपुर राज्यना नवा राज्यबंधारण अने प्रताप विश्वविद्यालयनी स्थापनानी जाहेरातना प्रसंगे उदेपुरना महाराणा साहेबे जे भाषण आप्युं हतुं तेमां सातमी बाबतनो उल्लेख कर्या पछी ' देवस्थाननिधि ' अने 'प्रताप विश्वविद्यालय' भंगे जे उल्लेख कर्यो हतो ते मूळ अंग्रेजीमां नीचे मुजब छे Mewar had its own problems. It is the land of shrines, temples, and Sadayrats which generations of our ancestors and devout donors from Mewar and other parts of India have founded, attracting pilgrims from the whole country. In a sense, therefore, Mewar is the holy land of India. The shrines, lands and other grants formed part of the Devasthan Departments, hitherto treated as a separate trust outside the State Budget. Por centuries they have been the bulwark of Arya Dharma and have now been placed on a firm and irrevocable basis outside the sphere of Government. All these shrines, Sadavrats and grants have been consolidated into a single trust under the name of Devasthan Nidhi, a corporation with a common seal. Mewar had been the land of learning and once in the precincts of its shrines the study of Hindu Shastras in all their branches were being cultivated. In order to restore this purpose to suit modern conditions, the Constitution provides that Devasthan Nidhi should be associated with an Educational Centre, named after Mabarana Pratap, which shall make Mowar once again a centre of enlightened Hindu Culture in whose defence our heroic ancestors and generations of our brave people, laid down their lives. The Vishyavidyalaya shall work throush Hindi as medium and shall aim at establishing anvanced conrses in Sanskrit studies and Ayurved which we consider as primary essentials of education in India. Of the education given in the Vishyavidyalaya education in Arya Dharma shall be an integral part. Both the Devasthan Nidhi and the Pratap Vishyavidyalaya bave been guaranteed automony by this Constitution. The members of Devasthan Nidhi form the first governing body or Parishad of the Visbravidyalaya. In order to make it an all India Centre of education, We have invited men prominent in many spheres of life to be the first members of Devasthan Nidhi and the Parishad of the Vishvavidyalaya, His Highness Mahendra Maharaj Sir Yadavendra Singhji Sahib Bahadur of Panna, The Hon. Dr. Rajendra Prasad, Member of the Government of India, and Sheth Jugal Kishore Birla, among others, have already accepted our invitation, Shri K. M. Munshi has been good enough on our invitation to agree to be the first Chairman of the Nidhi and the first Vice Chancellor of the Vishyavidyalaya. D . For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PH'10 ] શ્રી કેસરિયાજી તીર્થ 204 w Mewar is not a rich State but we and our Government have scrapped all available resources in order to start the Vishvavidyalaya on its career, Our State and ourselves have placed or propose to place at its disposal institutions, buildings and properties and funds of the value of Rs. sixtyeight lakhs and an initial annual grant of Rs. 2,25,000/-per year. The surplus income of the Devasthan Nidhi will also go to the Vishyavidyalaya. The Vishvavidyalaya tax which We propose to lovy will bring a substantial revenue every year from 1st October. [2] ઉદેપુર રાજ્યના નવા શક્યબંધારણમાં ભાગ બીજે, ધારો બીજે જે “દેવસ્થાનનિષિ સંબંધી ઘડવામાં આવ્યો છે તે મૂળ અંગ્રેજીમાં નીચે પ્રમાણે છે PART 11 Article 11 Shri Parameshwarji Maharaj. 1. Shri Parameshwarji Eklingji Maharaj is the Sovereign of Mewar, and Shriji as His sole representative shall exercise on His behalf all rights, authority and jurisdiction which appertains to or are incidental to such sovereignty except in so far as may be otherwise provided for by or under this Constitution or as may be otherwise directed by Shriji. 2. All shrines, temples and other religious and charitable iastitutions forming part of Devasthan described in Schedule 1 or which may hereafter be found to have formed part thereof or which form part thereof by future dedication and all property and funds appertaining thereto are hereby declared to be vested in Devasthan Nidhi hereby constituted in law as a corporation with a seal of its own. 3. Devasthan Nidhi shall hold all the said institutions, properties and funds for the following purposes:-- (A) for maintaining the shrine of Shri Parameshwarji Maharj in proper repairs and maintaining customary worship thereat; (B) for making expenses necessary and proper for maintaining other of the said institutions and for conducting religious worship thereat; and (C) for purposes of the Pratap Vishvavidyalaya, 4. (1) Devasthan Nidhi shall be constituted of the following members: Shriji............................................ ..................... President. Two Rulers from among the Rajput Rulers of India other than Sisodiya Rulers. One Ruler from among the Sisodiya Rulers of India. One Umrao elected by the Umraos of Udaipur, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૬ ] www.kobatirth.org જૈન સત્ય પ્રકાશ The Prime Minister of Udaipur. The Chief Justice of Udaipur. The Minister of Education, Udaipur. Acharya Shri Kailassagarsuri Gyanmandir The President of the Mewar Legislative Assembly. Four eminent Hindu Educationists. Four Hindus from outside Mewar distinguished for their [ વર્ષ ૧૨ public service. Pour Hindus from Mewar. Two members elected by the Legislative Assembly of Mewar. One member elected by the Jagirdars of Mewar, other than Umraos. One member elected by the Muafidars of Mewar, and Goswami of Nathdwara and Kankroli alternately for a period of three years. (2) In the first instance members other than ex-officio members shall be nominated by Shriji for life. On the death or resignation of any member, a new member of the same description as the member whose seat has become vacant may be elected or co-opted as the case may be in his place. (3) There shall be two Vice Presidents of the Nidhi. (4) Members shall elect every three years a chairman, who shall be the principal executive of the Nidhi, and shall preside over the meetings of the Nidhi in the absence of the President and the Vice-Presidents. In the first instance Shriji shall appoint one of the members as the Chairman for a period of three years. (d) for all other incidental matters; and amend the same. 5. Devasthan Nidhi shall have all powere necessary, proper and incidental to carry out the objects of the Nidhi and may invest its funds in such securities, land, business or undertakings and may vary the investments as it may deem fit. 6. Devasthan Nidhi, subject to the sanction of the High Court, shall make rules necessary: (a) for regulating its work; (b) for providing a constitutional structure for the Nidhi; (c) for making provision for management and administration of institutions, property and funds; For Private And Personal Use Only 7. Subject to the provisions of this Constitution the High Court may issue such orders and directions as may be deemed necessary to secure proper administration of the Nidhi, Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 શ્રી કેસરીયાજી તીર્થ [ROU 8. The rules, orders and directions made under section 6 and 7 hereof shall have the force of law. ' 9 The Nidbi shall file audited accounts in the High Court annually. 10. No institution, property, funds or income of the Nidhi shall be taxed. [3] તા. ૫-૬-૧૯૪૭ ના રોજ ઉદેપુરના રાજ્યના અવેજી વડાપ્રધાન મનહરસિંહજીની સહીથી શ્રી કેસરિયા ) તીર્થ સંબંધી જે જાહેરાત પ્રગટ કરવામાં આવી તે મૂળ અંગ્રેજી ભાષામાં નીચે મુજબ છે COMMUNIQUE Dated Udaipur, the 5th June, 1947. 10338 No. 539/1--90-pol of 1947 On Vaishakh Bidi 1 Samwat 1990, the Dhyajadanda Commission was appointed by His Highness the Maharana Sahib Bahadur consisting of: 1. Raja Amar Singhji of Banera. 2. Mr. C. G. Chenvix Trench, 3. Mr. B. L. Bhattacharya. and 4. Mr. R. M. Antani. The Commission made its report on 10th April, 1935. 2. The following facts have been found by the report: A. Though originally a Digambari temple the shrine of Rakhabdeoji from times immemorial is worshipped by Hindus including Bhils and lains of all sects. B. Its properties and funds bave formed part of the Devasthan, vested in the Maharana of Udaipur for the time being as Trustee and over which for two centuries he exercises all powers of management and control including the right to permit ceremonies at the temple. C. The erection of a Dhyajadanda at the temple is an essential part of the ceremonies connected with : (a) Pratishtha of an idol or Vedi in the temple. (b) Jeeraodhar of any important part of the temple. D. The Dhvajadand is erected with ceremonies: (a) Under circumstances mentioned in sub-clause C. b) When the Dhyajadanda falls down c) When the flag is toro and has to be replaced, On such an occasion the ritual is performed at the foot of the staff in a Mandap and though the old Dhyajadanda is left standing the ceremony is in effect of erecting a Dhvajadanda. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Que] શ્રી જૈન સત્ય પ્રકાશ [ 12 E. Neither the Syetambaris nor the Degambaris are proved to hare been excluded performing their rituals when a Dhvajadanda is erected. 3. In view of these findings which His Highness accepts it is clear that the Devasthan Department which had been in control and management of the temple on behalf of the Maharanas as Trustees on bebalf of the worshipers is bound to see that all worshipers are allowed to worship the shrine according to their respective rituals without any binderance. It may be added that by the Constitution promulgated by His Highness the Maharana Sahib Bahadur on the 23rd may, 1947 the whole Devasthan and the temples and institutions and the properties appertaining thereto including the Rekaabdeoji temple have been transferred to the Devasthan Nidhi as Trustees. 4. In view of the Report and the Recommendations made therein for the future His Highness has been pleased to order as follows: When any of the circumstances referred to in C (a), D (b) occurs the party wanting to perform Jeernodhar or Pratishtha of the erection of a Flag-staff (Dhyajadaoda) must obtain the permission of the Devasthan Nidhi. B. If the staff is sound only the flag is to be replaced the ritual of erection must be gone through and the new flag hoisted. c. On the occasion when a Dhvajadanda ceremony is to be performed all the sects should be invited by the Devasthan Nidbi to perform their rituals at their own expenses. The Devasthan Nidhi shall appoint an officer to preside over the ceremony, D. If there are competing partis for the right to begin the rituals it should be auctioned to the highest bidder. Similarly if there are more than two parties, the subsequent parties also will bid between themselves for the right of precedence. E. The proceeds of the auction shall be part ci the Trust Funds. F. If there are no parties ready to perform the rituals the Devasthan Nidhi should erect the Dhvajadanda with due ceremonies. G. All other matters connected with this matter shall be decided by the Devasthan Nidhi. 5. Devasthan Nidhi should erect a new Dhvajadanda on a suitable date in accordance with order. Manohar Sinha Actg. Prime Minister, Mewar Govt. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અઃ ૧૦] www.kobatirth.org શ્રી કેસરીયાજી તી [ 1 ] મહારાણા સાહેબના ભાષણનું ગુજરાતી ભાષાંતર Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડને પેાતાની સમસ્યા છે. મેવાડ, એ ધરથાના, મદિરા અને સદાવ્રતાની ભૂમિ છે. એ ધર્મસ્થાના, 'શિ અને સદાવ્રતા અમારા પૂર્વજોની અનેક પેઢીમાએ તથા મેવા અને ભારતના અન્ય ભાગાના શ્રદ્વાળુ દાતાગ્માએ સ્થાપિત કરેલ છે. તે ધરચાનાથિી આકર્ષિત થઈને સારા ભારતવર્ષના યાત્રિકા અહીં આવે છે. આથી એક ષ્ટિએ મેવાડ એ ભારતનું તોથસ્થાન છે. મદિર, ભૂમિ અને અન્ય પ્રકારનાં ાના, કે જે અત્યાર સુધી રાજ્યના બજેટની બહાર એક અલગ ટ્રસ્ટના રૂપમાં દેવસ્થાન વિભાગામાં રહેતાં આવ્યાં છે, તે શતાબ્દિ થયાં આયધના પાષણુનાં કેન્દ્ર તરીકે રહ્યાં છે. હવે તે સવ` સ્થાનાને સરકારી ક્ષેત્રની બહાર એક દૃઢ અને અચલ આધાર ઉપર મૂકી દેવામાં આવ્યાં છે. આ અવ મન્દિરા, સદાવ્રતા અને અન્ય પ્રકારનાં ાનાને એકત્ર કરીને “ દેવસ્થાનનિધિ ' એ નામથી એક ટ્રસ્ટના રૂપમાં તેને કૅરિશનનુ વરૂપ અપાયુ' છે, કે જેને પેાતાની મુદ્રા (Seal) રહેશે. tr < એક કાઈ એક સમયે મેવાડ જ્ઞાનની ભૂમિ ખની રહ્યું હતું અને તેનાં મન્દિરાનાં આંગણાંમાં, પેાતાની વિવિધ શાખાઓ સાથે, હિન્દુ ચાઓનું અધ્યયન તથા વિકાસ થતા જતા હતા. આ ઉદ્દેશને વત્તમાન પરિસ્થિતિઓને અનુકૂલ રીતિએ ફરી સ્થાપિત કરવા માટે, વિધાનમાં એવું ઠરાવવામાં આવ્યુ તે ૐ – દેવસ્થાનનિધિ શિક્ષણુકેન્દ્ર સાથે સમ્બદ્ધ રહે. એ શિક્ષણુકેન્દ્રને મહારાણા પ્રતાપનું નામ જોવું અને અમારા પૂર્વજોએ ત્યા અમારા વીર પ્રજાજનાએ જેની રક્ષા માટે પાતાનાં જીવતા દીધાં છે, તે હિન્દુ સંસ્કૃતિના પુનઃ પ્રકાશનનું તે બૅન્દ્ર ને આ વિશ્વવિદ્યાલય હિન્દી માધ્યમ દ્વારા કામ કરશે અને અન્યાન્ય ઉદ્દેશની સાથે આના એ પણ એક ઉદ્દેશ રહેશે કેસંસ્કૃત વાઙમયનું ઉચ્ચ અધ્યયન કરાવવું તથા આયુર્વેદના ઉચ્ચ અભ્યાસક્રમાની સ્થાપના કરવી, કે જેતે અમે ભારતમાં શિક્ષણની આધારભૂત આવશ્યકતાએ માનીએ છીએ. વિશ્વવિદ્યાલયમાં જે શિક્ષણુની વ્યવસ્થા થશે, તે આધમ'ના શિક્ષણનું એક અવિભાજ્ય અગ કરી [ ૨૭૯ 9 . આ વિધાન દ્વારા, દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય ' બન્નેને સ્વાધીનતા (Autonomy) આપવામાં આાવી છે. “ દેવસ્થાનનિધિ”ના ટ્રસ્ટી જ વિશ્વવિદ્યાલયની પ્રથમ શાસનસમિતિ તરીકે રહેશે. આ વિશ્વવિદ્યાલયને (યક્ષણુનું અખિય ભારતીય કેન્દ્ર બનાવવાની દૃષ્ટિથી, દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય-પરિષદના પ્રથમ વારના ટ્રસ્ટી ખનવાને માટે અમે એવી વ્યક્તિઓને નિમંત્રણ ક" છે, કે જે વ્યક્તિઓએ જીવનનાં અનેક કાયક્ષેત્રામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અમને આનંદ થાય છે કેન્દ્રસ્ટી તરીકે આમત્રિત વ્યક્તિએ પૈકો શ્રીમાન મહેન્દ્ર મહારાજા સર યાદવેન્દ્ર સિ'હુજી પન્ના ન થ, ભારત સરકારના મંત્રી માનનીય ડૉ. શ્રી રાજેન્દ્રપ્રસાદ તથા શેઠ શ્રી જુગલકિશૅર મિલાએ દેવસ્થાનનધિના ટ્રસ્ટી–સભ્ય થવાના અમારા આમંત્રણુના સ્વીકાર કર્યો છે. એ વાત જાહેર કરતાં અને પ્રમન્નતા થાય છે અમારા નિમંત્રણથી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૦ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શ્રી કનૈયાલાલ મુન્શીએ સદ્ભાવપૂર્વક દેવસ્થાનનિધિના પ્રથમ અધ્યક્ષ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયના પહેલા વાઇસ ચાન્સેલર થવાનું સ્વીકાર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડ એ ધનવાન રાજ્ય નથી, પણ વિશ્વવિદ્યાલયના કાને સારા આધાર પર શરૂ કરી દેવાને માટે અમે અને અમારી સરકારે ઉપલબ્ધ સઘળાં જ સાધન એકત્ર કરીને પ્રસ્તુત કર્યો છે. અમારા રાજ્યે વિશ્વવિદ્યાલયને કમથી ક્રમ ૬૮ લાખ રૂપિયાની કિંમતની સંસ્થાએ, માનેા તથા સંપત્તિ અને મે લખ પચીસ હજાર રૂપિઆની આર્ બિક વાર્ષિક સહાયતા આપવાના નિશ્ચય કર્યો છે, દેવસ્યાનિધિની વધારાની આવક પશુ પ્રતાપ વિશ્વવિદ્યાલયને પ્રાપ્ત થશે. અમે વિશ્વવિદ્યાશ્ચય ટેક્ષ પણ લાગુ કરવાના નિશ્ચય કર્યો છે અને તેથી પણ આગામી તા. ૧ આકટાભરથી પ્રતાપ વિશ્વવિદ્યાલયને દર વર્ષે સારી આવક થયા કરશે. [૨] નવા રાજ્યમ ધારણના ખીજા ભાગના બીજા ધારાના અંગ્રેજી લખાણનુ ગુજરાતી ભાષાંતર ભાગ બીજો : ધારો બીજો શ્રી પરમેશ્વરજી મહારાજ ૧. શ્રી. પરમેશ્વરજી એકલિંગજી મહારાજ મેવાડના સત્તાધીશ છે, અને એમની વતી એમના એકમાત્ર પ્રતિનિધિ તરીકે શ્રીજી (ઉદેપુરના મારાણા) આવાસ સત્તાધીશપણા સાથે સબંધ ધરાવતા અને એના કારણે માવો પડતાં તમામ હક્કો, અધિકાર અને હકૂમત ભાગવશે; સિવાય કે શ્રીજીએ ખીજી રીતે દર્શાવ્યુ` હૈાય અથવા તેા આ બંધારણુ દ્વારા અથવા આ બંધારણની રૂએ બીજી ડાઈ ગેઠવણુ કરવામાં આવી હોય. ૨. પરિશિષ્ટ પહેલામાં દર્શાવવામાં આવેલ અધાં દેવળે, મદિરા અને ખીજી ધાર્મિક અને ધર્માદા સૌંસ્થાએ જે દેવસ્થાનમાં માવી જાય છે તે અથવા જે હવે પછી પ્રેમાં આવી જતાં માલૂમ પડે તે અથવા ભવિષ્યના સમણુના કારણે એમાં આવી જાય તે અને તેમની અધી મિલકત અને ક્। એ બધું આથી દેવસ્થાનનિધિને સોંપવામાં ભાવ્યાનું જાહેર કરવામાં આવે છે. આ દેવસ્થાનનિધિને આથી પેાતાને સિક્કો (seal) ધરાવતી કાર્યદેશની સસ્થા મનાવવામાં આવે છે, ૩. દેવસ્થાનનિધિ, ઉપર જાવેલ બધી સસ્થાએ, મિલકતા અને ફંડના નીચે જણાવેલ કાર્યો માટે કબન્ને રાખશે - (અ) શ્રી પરમેશ્વરજી મહારાજના મંદિરને ખરાખર દુરસ્ત રાખવા માટે અને તેમની નિયમ પ્રમાણેની પૂજનવિધિ સાચવવા માટે; (બ) ઉપર કહેલ બીજી સસ્થાઓને જારી રાખવા માટે જરૂરી અને ચિત ખચ કરવા માટે અને તેમની ધર્મ મુજબ પૂજાવિધિ સાચવવા માટે; અને . (ક) પ્રતાપ વિશ્વવિદ્યાલયનાં ક્રાર્યા માટે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શ્રી કેસરિયાજી તીર્થ ૪. (૧) દેવસ્થાનનિધિની રચના નીચે મુજબના સભ્યની કરવામાં આવશે શ્રીજી.. ...............પ્રમુખ સિસોદિયા વંશના રાજાઓ સિવાયના ભારતવર્ષના રજપૂત રાજાઓમાંથી બે રાએ. ભારતવર્ષના સિસોદિયા રાજાઓમાંથી એક રાજા. ઉદેપુરના ઉમરાએ ચૂંટેલ એક ઉમરાવ. ઉદેપુરના વડાપ્રધાન, ઉદેપુરના વડા ન્યાયાધિકારી (Chief Justice) ઉદેપુરના શિક્ષણપ્રધાન મેવાડા ધારાસભાના પ્રમુખ ચાર પ્રસિદ્ધ હિન્દુ કેળવણુકારો. મેવાડની બહારના ચાર હિંદુઓ, જેઓ જાહેર સેવાના કારણે સુપ્રસિદ્ધ હોય. મેવાડની ધારાસભાએ ચૂંટેલા બે સભ્ય. ઉમરા સિવાયના મેવાડના જાગીરદારોએ ચૂલ એક સભ્ય. મેવાડના માફીદારોએ ચૂંટેલ એક સભ્ય. અને નાથદ્વારા અને કાંકરોલોના ગેસ્વામી દર ત્રીજે વર્ષે વારાફરતી. (૨) શરૂઆતમાં, પિતાના અધિકારની રૂએ આવતા સભ્યો સિવાયના બીજા સભ્યની આજીવન નિમણુક શ્રીજી કરશે. અને કોઈ પણ સભ્યના અવસાન કે રાજીનામાના પ્રસંગે જે સભ્યની જગ્યા ખાલી પડી હશે તેવા જ પ્રકારને નવો સભ્ય, જે પ્રમાણે પ્રસંગ હશે તે પ્રમાણે ચૂંટવામાં અથવા લેવામાં આવશે. (૩) નિધિના બે ઉપપ્રમુખ રહેશે. (૪) સભ્યો દર ત્રણ વર્ષે એક અકક્ષ (Chairman)ને ચૂંટશે, જેનધિને મુખ્ય વહીવટ કર્તા થશે, અને બમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં નિધિની બેઠકેનું પ્રમુખસ્થાન લેશે. પહેલા વખત માટે શ્રીજી સભ્યોમાંના એકને ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે નીમશે. ૫. નિધનો ઉદ્દેશ પાર પાડવા માટે દેવસ્થાનનિધિને જરૂરી, ખાલ અને પ્રારંગિક બધા આધકારો રહેશે. અને એ પિતાનાં સંડો પિતાને યોગ્ય જણાય એ રીતે અનામતમાં, જમીનમાં, વેપારમાં અથવા ઔદ્યોગિક કાર્યોમાં રોકી શકશે અને તેમાં ફેરફાર પણ કરી શકશે. ૬. વડી અદાલત (High court)ની મંજૂરીથી દેવસ્થાનનિધિ (નીચેનાં કાર્યો માટે) જરૂરી નિયમ બનાવશે– (અ) તેનું કામ વ્યવસ્થિત કરવા માટે; (બ) નિધિ માટે બંધારણ પૂરું પાડવા માટે; (ક) સંસ્થાઓ, મિલકતો અને કંડોનો વહીવટ અને વ્યવસ્થા માટે નિયમો બનાવવા માટે; For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ () પ્રાસંગિક બધી બાબતો માટે અને એ બધામાં સુધારા કરવા માટે. ૭. આ બંધારણની કલમોની મર્યાદામાં રહીને નિધિના યોગ્ય વહીવટ માટે જરૂરી જણાય એવાં હુકમો અને સૂચનાઓ વડી અદાલત કરી શકશે. ૮. કલમ ૬ અને ૭ના આધારે કરવામાં આવેલ હુકમો અને સૂચનાઓને કાયદાનું બળ રહેશે. ૮. નિધિએ દર વર્ષે તપાસરાવેલ હિસાબ વડી અદાલતને મોકલી આપવો પડશે. ૧૦. નિધિની કોઈ પણ સંસ્થા, મિલકત, કંઇ કે આવક ઉપર કર નાખવામાં આવો નહીં. [ ] ૧૦૩૩૮ ઉદેપુરના વડાપ્રધાને કરેલ જાહેરાતનું ગુજરાતી ભાષાન્તર જાહેરનામું ઉદેપુર, તા. ૫-૬-૧૯૪૭ ૫૩૯/૧-૯-Pol ૧૯૪૭ ૧. સંવત ૧૯૯૦ના વૈશાખ વદિ ૧ ના રોજ, ને નામદાર મહારાણ સાહેબ બહાઅરે નીચેના સભ્યોવાળી ધ્વજદંડ કમિટી નીમી હતી. ૧ બનેરાના રાજા અમરસિંહજી, ૨ મી. સી. જી. શેન્ડીક્ષ ટેન્ચ. ૩ મી. બી. એલ. ભટ્ટાચાર્યું. અને ૪ મી. આર. એમ અતાણું. આ કમિટીએ તા. ૧૦-૪-૧૯૩૧ ના રોજ પિતાને અહેવાલ રજુ કર્યો હતો. ૨. આ અહેવાલમાંથી નીચેની હકીકતો ફલત થઈ છે– આ અષમદેવજીનું મંદિર મૂળ તે દિગબરી મંદિર છે, તે અનાદિ કાળથી જ હિંદુઓ-જેમાં ભીલને સમાવેશ થાય છે-અને બધા જ જૈન સંપ્રદાય તેની પૂજા કરતા આવ્યા છે. જ તેની મિલકત અને દંડ દેવસ્થાનને જ ભાગ છે, અને હાલના તબકકે આના પર ઉદેપુરના મહારાણુને ટ્રસ્ટી તરીકે કાબૂ છે, બે સૈકા થયા તેઓ વ્યવસ્થા તેમજ અંકુશ-જેમ મંદિરમાં કોઈ પણ વિધિ કરવાની રજા આપવાના હકનો સમાવેશ થાય છે ને લગતી સત્તા ભોગવે છે. કા ધ્વજદંડ ચડાવાવાની ક્રિયા, નીચે દર્શાવેલ વિધિઓ સાથે સંકળાયેલ એક મહત્વનો ભાગ છે. () મૂર્તિ કે વેદીની મંદિરમાં પ્રતિષ્ઠા કરવી. () મંદિરના ઈ પણ મહત્ત્વના ભાગને જણહાર કર. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] શ્રી કેસરિયાજી તીર્થ ૨૮૭ ૪ વજદંડ નીચેના સંજોગોમાં વિધિસર ચડાવવામાં આવે છે – (A) પેટાકલ માં દર્શાવેલ સંજોગોમાં. () જ્યારે વજદંડ નીચે પડી જાય છે ત્યારે. () જ્યારે ધ્વજ ફાટી જાય છે અને નવો ચડાવવાનો હોય છે ત્યારે. આવા પ્રસંગે બધી ક્રિયા મંડપમાં દંડના મૂળના ભાગમાં કરવામાં આવે છે અને જે કે જૂને વજદંડ તેમનો તેમ રહે છે. છતાંયે ખરું જોતાં આ વિધિ વજદંડ ચડાવવાની જ છે. ર ધ્વજદંડ ચડાવતી વખતે તામ્બરી અગર દિગમ્બરી જનોને ક્રિયા કરવામાંથી અટકાવવામાં આવ્યા હોવાને પુરા મળ્યો નથી. ૩. ઉપર દર્શાવેલ અહેવાલ-જેને મહારાણ સાહેબ સ્વીકાર કરે છે મુજબ એ સ્પષ્ટ છે કે દેવસ્થાન ખાતાએ–કે જે ખાતું મંદિરના પૂજા કરનારાઓની વતી ટ્રસ્ટી તરીકે રહેલ મહારાણુ સાહેબની વતી મંદિર પર અંકુશ રાખે છે અને તેની વ્યવસ્થા કરે છે અધા જ પૂજા કરનારાઓને પોતપોતાના ધાર્મિક રિવાજ મુજબ કોઈ પણ જાતની દખલગીરી વિના પૂજા કરવાની સનવડ મળે તે જોવાનું છે. વળી, નેક નામદાર મહારાણુ સાહેબ બહાદુરે તા. ૨૩-૫-૪૭ ના રોજ મંજુર કરેલ બંધારણ અનુસાર, આખું દેવસ્થાન, મંદિર અને સંસ્થાઓ, અને તેને લગતી મિલકતે- જેમાં રાષભદેવજીના મંદિરનો સમાવેશ થાય છે--સ્ટો તરીકે દેવસ્થાનનધિને રોપવામાં આવેલ છે. ૪. આ અહેવાલ અને ભવિષ્ય માટે કરવામાં આવેલી ભલામણ મુજબ, નામદાર મહારાણા સાહેબે નીચે મુજબ ઠરાવેલ છે– અ. કલમ ૪ (અ) અને ૪ (બ) માં સૂચવેલ કેઈ પણ સંજે પ ઊભું થાય ત્યારે જીહા, પ્રતિષ્ઠા અગર તે ધ્વજદંડ ચાવવાની ક્રિયા કરવા ઈચ્છનાર શખ્સ દેવસ્થાન નિધિની પરવાનગી મેળવવી. ૨. કંડ સલામત હોય અને માત્ર વજને જ બદલવાને હેય ત્યારે ધ્વજદંડ ચડાવ વાની ક્રિયા કરવી અને નવો વીજ ચડાવો. - વજદંડ ચઢાવવાની ક્રિયા વખતે, દેવસ્થાનનિધિએ પોતપોતાના ખર્ચે પિતાની ક્રિયા કરવા માટે દરેક સંપ્રદાયને આમંત્રણ આપવું. ક્રિયાનું ધ્યાન રાખવા માટે દેવસ્થાન-નિધિ એક અમલદાર નીમશે. . . ક્રિયા શરૂ કરવાના હક માટે બે પક્ષો વચ્ચે હરીફાઈ થાય તે, આ હકનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખો. તે જ પ્રમાણે બેથી વધારે પક્ષે હોય તો તે પછીના પક્ષોએ પણ પિતપોતાના વચ્ચે આ હક માટે ઉપર મુજબ લીલામ કરવું. આ લીલામની જે કાંઈ રકમ આવે તે ટ્રસ્ટ-ફંડમાં લેવી. પણ, જે કઈ પણ શખ્ય ક્રિયા કરવા માટે તૈયાર ન થાય તે દેવસ્થાનનિધિઓ પાગ્ય વિધિ મુજબ વજડ ચડાવો. છે. આ બાબતને લાગતી બીજી કેઈ પણ બાબતનો નિર્ણય દેવસ્થાનનિધિએ કર. ૫. આ ફરમાન અનુસાર, દેવસ્થાનનિધિએ યોગ્ય દિવસે નવો ધ્વજદંડ ચડાવ. (સહી) મનહરસિંહ. એકટીંગ મુખ્ય દીવાન, મેવા ગવર્નમેન્ટ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્યપ્રકાશ [ १२ [१] महाराणा साहेबके भाषणका हिन्दी भाषान्तर ___ मेवाड़ की अपनी समस्याएँ है । यह धर्मस्थानों, मंदिरों और सदावतों को भूमि है, जिनको हमारे पूर्वजों की अनेक पीढ़ियों ने तथा मेवाड़ और भारत के अन्य भागों के श्रद्धालु दाताओं ने स्थापित किया है और जिनके कारण आकर्षित होकर सारे भारत से यात्री यहां भाते रहे हैं। अतः एक दृष्टि से मेवाड़ भारत का तीर्थस्थान है। मन्दिर, भूमि और भन्य प्रकारके दान जो अब तक राज्य के बजट के बाहर एक अलग निधि (ट्रस्ट) के रूप में देवस्थान विभागों में रहते आये हैं, वे शताब्दियों से आर्य-धर्म के पोषणकेन्द्र रहे हैं। अब वे सरकार के क्षेत्रके बाहर एक दृढ़ और अचल आधार पर रख दिये गये हैं। इन सब मन्दिरों, सदावतों और अन्य प्रकार के दानों को एकत्र कर "श्री देवस्थाननिधि" के नाम से एक निधि ( ट्रस्ट) के रूप में वैधानिक गण ( कोर्पो रेशन ) का स्वरूप दे दिया गया है जिसकी अपनी मुद्रा ( Seal ) होगी। किसि समय मेवाड़ ज्ञानकी भूमि रहा था, और उसके मन्दिरों के प्राङ्गणों में अपनी विविध शाखाओं सहित हिन्दू शास्त्रों का अध्ययन और विकास किया जाता रहा था। इस उद्देश्य को आधुनिक परिस्थितियों के अनुकूल पुनः स्थापित करने के लिये विधान में यह रखा गया है कि " श्री देवस्थाननिधि" एक शिक्षण केन्द्र से सम्बद्ध रहे, जो महाराणा प्रताप के नाम से हो और जिसके द्वारा मेंवाड़ एकबार फिर प्रकाशमान हिन्दू संस्कृति का केन्द्र हो जाय, जिसकी रक्षा के लिये हमारे पूर्वजों और हमारे वीर प्रजाजनों की पीढ़ियों ने अपने जीवन का उत्सर्ग किया है। यह विश्वविद्यालय हिन्दी माध्यम द्वारा काम करेगा और अन्यान्य उद्देश्यों के साथ इसका उद्देश्य संस्कृत वाङ्मय के उच्च अध्ययन और आयुर्वेद के उच अभ्यासक्रमों की स्थापना का होगा, जिनको हम भारत में शिक्षणकी आधारभूत आवश्यकताएँ मानते हैं। विश्वविद्यालय में दिये जाने वाले शिक्षण का आर्य-धर्म का शिक्षण एक अविभाज्य अङ्ग होगा। इस विधान द्वारा " श्री देवस्थाननिधि " और प्रताप विश्वविद्यालय दोनों को स्वायत्तता ( Autonomy ) प्रदान कर दी गई है। " श्री देवस्थाननिधि "के विश्वस्त (टस्टी) विश्वविद्यालय की प्रथम शासन समिति या परिषद होंगे। इस विश्वविद्यालय को शिक्षण का अखिल भारतीय केन्द्र बनानेकी दृष्टि से हमने जीवन के अनेक कार्यक्षेत्रों में लब्ध प्रतिष्ठ व्यक्तिओंको " श्री देवस्थाननिधि" और प्रताप विश्वविद्यालय परिषद के प्रथम विश्वस्त (टूस्टी ) होने के लिये निमन्त्रित किया है। हमें हर्ष है कि अन्यान्य विश्वस्तों (ट्रस्टियों) में से श्रीमान् महेन्द्र महाराजा सर यादवेन्द्रसिंहजी, पन्ना नरेश, भारत सरकार के मंत्री माननीय डा० श्री राजेन्द्रप्रसाद तथा शेठ श्री जुगलकिशोर बिड़ला ने देवस्थाननिधि के सदस्य होनेके हमारे आमंत्रण का स्वीकार किया है। हमें घोषित करते हुए प्रसन्नता होती है श्री कन्हैयालालजी मुन्शीने हमारे निमन्त्रण पर सद्भावपूर्वक " श्री देवस्थाननिधि " का प्रथम अध्यक्ष और प्रताप विश्वविद्यालय का पहला उपकुल पति (वाइस चान्सलर) होना स्वीकार किया है। For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ १० ] શ્રી કેશ્ર્વરીયાજી તીર્થં [ ૨૫ मेवाड़ धनवान राज्य नहीं है लेकिन विश्वविद्यालयके कार्य का अच्छे आधार पर प्रारम्भ कर देने के लिये हमने और हमारी सरकार ने उपलब्ध सभी साधनों को एकत्र कर प्रस्तुत किया है । हमारे राज्य ने विश्वविद्यालय को कम से कम ६८ लाख रुपयों की कीमतकीसंस्थाएं, मकानात, सम्पत्ति तथा दो लाख पचीस हजार रुपये की आरम्भिक वार्षिक सहायता देने का निश्चय किया है । " श्री देवस्थाननिधि " की अधिक आय प्रताप विश्वविद्यालय को प्राप्त होगी । विश्वविद्यालय कर (टेक्स ) जिसे लागू करने का हम निश्रय कर रहे हैं उससे भी आगामी १ अक्टुम्बर से प्रताप विश्वविद्यालय को प्रति वर्ष अच्छी आय हो जाया करेगी । [२] नये विधानके दूसरे भागके दूसरे नियमका हिन्दी भाषान्तर भाग दूसरा नियम दूसरा श्री परमेश्वरजी महाराज १ श्री परमेश्वरजा एकलिंगजी महाराज मेवाडके सर्वसत्ताधीश हैं और उनकी तरफसे उनके एकमात्र प्रतिनिधि के तौरपर श्रीजी, इस सर्वसत्ताधीशता के साथ सम्बद्ध और उसके नाते आनेवाले तमाम हक, अधिकार और हकुन्तका उपभोग करेंगे, सिवाय कि श्रीजीने अन्य प्रकार से प्रतिपादन किया हो या इस विधान द्वारा या इस विधान के जरिये अन्य और किसी प्रकार की व्यवस्था करने में आई हो । २. परिशिष्ट १ में दिये हुए सब मंदिर, देवस्थान और अन्य धार्मिक एवं धर्मादा संस्थायें जिनका समावेश देवस्थानमें होता है वे एवं जो इसके अनन्तर इसमें समाविष्ट होते माम हों वे और जो आयन्दा समर्पण के कारण इसमें समाविष्ट हो जाय वे और उनकी सभी सम्पत्ति और फंड यह सब इस ( विधान ) से देवस्थाननिधिको सुपुर्द करनेका ऐलान किया जाता है । इससे देवस्थान निधिको अपनी महोर ( Seal) वाली कानून संस्था बनाने में आता है । ३. देवस्थाननिधि उपर्युक्त सभी संस्थायें, मिलकत और फंडोंको निम्न कार्योंके वास्ते अपने कब्जे में रखेगा (अ) श्री परमेश्वरजी महाराज के मंदिरको ठीक तौरसे दुरुस्त रखनेके लिए और उनकी कानून पूजन विधि कराने के लिये; (ब) उपर्युक्त अन्य संस्थाओं को कायम रखने के लिये आवश्यक और योग्य सर्फ करनेके लिये और धार्मिक रस्मके मुताबिक उनकी पूजाविधि कराने के लिये, और (क) प्रताप विश्वविद्यालय के कार्यके लिये. (१) देवस्थान निधि निम्न सभ्योंका बनाया जायगा - श्रीजी..... .. सभापति । सिसोदिया वंशके राजाओं को छोड़कर भारतवर्ष के राजपूत राजाओंमेंसे दो राजा । भारतवर्ष सिसोदिया राजवंशमेंसे एक राजा । उदैपुर के उमरावोंने चुना हुआ एक उमराव । For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१र्ष १२ श्री रैन सत्य आश उदैपुरके वजीरेआजम । उदैपुर के बड़े न्याकाधिकारी (Chief Justice) उदैपुरके शिक्षणमंत्री। मेवाड विधान सभाके सभापति । चार ख्यातकीर्ति हिंन्दु शिक्षणशास्त्री। मेवाड बाहरके चार हिन्दु, जो अपनी आम सेवा के कारण ख्यात हों। मेवाड विधान सभाने चुने हुए दो सभ्य । उमरावोंको छोडकर मेवाड के जागीरदारोंने चुना हुआ एक सभ्य । मेवाड के माफीदारोंने चुना हुआ एक सभ्य । और नाथद्वारा और कांकरोलीके गोस्वामी हर तीसरे साल फेरबदलीसे (Alternatively)। (२) पहेली वार, अपने अधिकारके नाते जो (देवस्थाननिधि) सभ्य होते हैं उनको छोड कर अन्य सभ्योंकी आजीवन नियुक्ति श्रीजी करेंगे । और किसी भी सभ्यके स्वर्गवास या इस्तीफा देनेके समय, सभ्यको जो जगह खाली पडेगी उसी प्रकार का नया सभ्य, प्रसंगके मुताबिक, चुना जायगा या दाखिल किया जायगा। (३) निधिके दो उपसभापति रहेंगे। (४) सभ्य हर तीसरे साल एक अध्यक्ष ( Chairman ) को चुनेंगे, जो निधिका मुख्य व्यवस्थापक बनेका और सभापति और उपसभापतियों की अनुपस्थितिमें निधिकी सभाका का सभापतिपद संभालेगा । पहेले समयके लिये श्रीजी सभ्यों में से एक को अध्यक्ष नियुक्त करेंगे। (५) निधिका उद्देश्य सफल बनानेके लिये देवस्थाननिधि को आवश्यकीय, खास और प्रासंगिक सब अधिकार रहेंगे । और वह अपने फंडों को उसे उचित मालूम हो उस प्रकार अमानतों, जमोन, व्यापार और औद्योगिक कार्यों में रोक सकेगा और उसमें परिवर्तन भी कर सकेगा। बडी अदालत ( High Court ) की सम्मतिसे देवस्थाननिधि (निम्न कार्यों के लिये ) आवश्यक कानुन बनायेगा - (अ) उसका कार्य व्यवस्थित बनानेके लिये (ब) निधिके लिये विधान तैयार करनेके लिये (क) संस्थाएं, सम्पत्ति और फंडोंकी व्यवस्था और बंदोवस्तके लिये कानून बनाने के लिये (ड) प्रासंगिक सब बावतोंके लिये; और उन सबमें सुधार करनेके लिये । (७) इस विधानके नियमों की हदमें रहे कर, निधि की योग्य व्यवस्था के लिये आवश्यक हुकम और सूचनायें बड़ी अदालत दे सकेगी। For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org म १० ] શ્રો કેસરિયાજી તીથ [ २८७ (८) कलम ६ और ७ के अनुसार किये गये हुकुम और सूचनाओं को कानुन का बल रहेगा । (९) निधिने हर साल जांच कराया हुआ ( Audited ) हिसाब बडी अदालत में दाखिल करना पडेगा । Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०) निधिकी किसी भी संस्था, सम्पत्ति, फंड या आमदानी पर लगान नहीं लगाया जायगा । [३] सरकारी ऐलानका हिन्दी भाषान्तर उदयपुर ता. ५ जून ४७. नं. १०३३८, ५८९ । ९० पोल ओफ १९४७ १. श्रीमान् महाराजा साहब बहादुरने वैशाख वदी १ सम्वत् १९९० को ध्वजादण्ड कमीशन नियुक्त किया था, जिसमें निम्नलिखित व्यक्ति थे १ - राजा अमरसिंहजी बनेड़ा २- मि० सी० जी० सेनविक्स ट्रेंच ३- मि० बी० एल० भट्टाचार्य और ४ - मि० ० आर० एम० अन्तानी उक्त कमिशनने अपनी रिपोर्ट ता० १० एप्रिल सन् १९३५ को प्रेषित की। २. रिपोर्टसे नीचे लिखी हुई सत्यता मालूम हुई ए- यद्यपि यह मूलसे दिगम्बरी मंदिर है, तीर्थ ऋषभदेवजी अस्मृतिकालसे सब संप्रदाके जैनोंसे और हिंदुओं से पूजित रहा है, जिसमें भीलभी सम्मिलित हैं। बी - इसकी जायदाद व कोष देवस्थानका भाग है, जिस पर वर्तमानकालमें उदयपुरके महारानाके संरक्षक जैसे अधिकार हैं, और जिस पर वे दो शताब्दियोंसे प्रबंध व व्यवस्थाके सब अधिकारका उपयोग कर रहे हैं, जिसमें धार्मिक क्रियाएं करने देनेकी स्वीकृति देनेके अधिकारका भी समावेश है । सी-मंदिर पर ध्वजार्दंड चढ़ाना उत्सवका एक आवश्यक भाग है और उसके साथ यह भी संबन्धित है। (ए) - मूर्ति की प्रतिष्ठा या मंदिरमें वेदीकी स्थापना | (बी) - मंदिरके किसी मुख्य भागका जीर्णोद्धार । (डी) - ध्वजदंड निम्न मौको पर धार्मिक क्रियाओंके साथ चहाया जाता है (ए) )- सब क्लास 'सी' में वर्णित परिस्थितिमें । (बी) - जब कि ध्वजादंड नीचे गिर गया हो । (सी) - जब कि ध्वजा फट गई हो और फिर आरोहण कराई जाय ऐसे अवसर - For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २८८ ] www.kobatirth.org m શ્રી જૈન સત્ય પ્રકાશ W [ वर्ष १२ पर मंडप में वजादंडके नीचे क्रियाएं की जाती हैं और यद्यपि पुराना ध्वजादंड खड़ा रहने दिया जाता है फिर भी उत्सव रस्म ध्वजादंड चढानेका ही है । ई - जब कभी ध्वजादंड प्रस्थापित किया गया है न तो वेतांबरी न दिगम्बरी अपनी अपनी धार्मिक क्रियाएं करने से रोके गये साबित हुए हैं। ३- इन निष्कर्षोंको नजर के सामने रखते हुवे, जिनको श्रीमान् महाराणा साहब स्वीकार करते हैं यह साफ जाहिर है कि महकमा देवस्थान, जो पूजा करनेवालोंके ट्रस्टी महाराणाकी ओर से मंदिरका नियन्त्रण व प्रबंध करता है, उसको यह देखना होगा कि सब पूजा करनेवालों को अपनी २ रीतिके अनुसार विना किसी रोक टोकके पूजा करने दी जाएइसके साथ २ श्रीमान महाराणा साहब बहादुरने ता० २३ मई १९४७ के विधानमें ऐलान किया है कि तमाम देवस्थान मंदिर व संस्थाएं तथा उनकी जायदाद मय ऋषभदेवजीके मंदिरके देवस्थान निधिको ट्रस्टी कायम करके उसके नाम ट्रांसफर करदी गई है । ४ - रिपोर्ट और सिफारिशोंको जो कि उसमें है, दृष्टिमें रखते हुवे महाराणा साहबने खुद होकर आगे लिये निम्नानुसार हुक्म जारी किया है - Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १० ] શ્રી કેસરિયાજી તીર્થ [२८५ NNN सम्पादकीय वक्तव्य उपर आपवामां आवेल (१) उदेपुरना महाराणा साहेबर्नु भाषण, (२) उदेपुर राज्यना नवा राज्यबंधारणमानो देवस्थाननिधि सम्बन्धी धारो अने (३) श्री केसरियाजी तीर्थ सम्बन्धी उदेपुर राज्यनी जाहेरात वाचतां नीचेना मुद्दाओ तेमाथी फलित थाय छे१ राज्यना देवस्थान विभाग ( Department) मां समाविष्ट थती बधी संस्थाओ, कुल सत्ता साथे, देवस्थाननिधिने सोपवामां आवी छ। [नवा राज्यबन्धारणना परिशिष्ट १नो कलम 'अ'मा जे कुल ८५ संस्थाओ (एटले के मंदिरो)नी यादी आपवामां आवी छे तेमां ३२मी संस्था तरीके श्री केसरियाजी तीर्थ अने ६७मी संस्था तरीके छोटी सादडीना जैन मन्दिरनो समावेश करवामां आव्यो छे.] २ देवस्थाननिधिने प्रताप विश्वविद्यालय साथे जोडी देवामां आवेल छे; ३ देवस्थाननिधिनी आवकनो वधारो प्रताप विश्वविद्यालयने आपवामा आवशे; ४ देवस्थाननिधिनां मिलकतो अने फंडोनो उपयोग देवस्थानोने साचववाना खर्च उपरांत, प्रताप विश्वविद्यालयना कार्योमा करवामां आवशे; ५ देवस्थाननिधिना सभ्यो एज प्रताप विश्वविद्यालयना सभ्यो अने मुख्य वहीवटदारो रहेशे; ६ केसरियाजीनुं मंदिर मूळ दिगम्बरोनुं छे; ७ भीलो सहित हिन्दुओ केसरियाजी तीर्थनी घणा लांबा ( Immemorial) समयथी पूजा करे छे; ८ बसो वर्षथी ए तीर्थ उपर उदेपुरना महाराणानो कुल अधिकार छे, अने धार्मिक क्रियाओ माटेनी परवानगी पण तेओ ज आपता हता; ९ ध्वजदंड चडाववाना समये श्वेताम्बरीय अने दिगम्बरीय बन्ने सम्प्रदायनी विधिभो करवामां आवती हती १० सौने पोतपोतानी विधि प्रमाणे पूजन करवानी जोगवाई करी आपवी ए देवस्थान विभागनुं कार्य छे; ११ जीर्णोद्धार, प्रतिष्ठा के ध्वजदण्ड चडाववा माटे देवस्थाननिधिनी मंजूरी मेळवबी जोईए; १२ ध्वजदंड चडाववानी क्रिया वखते देवस्थाननिधिए बधी जातिओने आमंत्रण आप, जोईए। १३ गमे ते जातिनो माणस बोली बोलवामां वधु पैसा आपीने ध्वजादंड चडावी शके; १४ बधी आवक ट्रस्ट याने देवस्थाननिधिने सोपवामां आवशे; अने १५ आ सम्बन्धी बधी बाबतोनो निर्णय करवानी सत्ता देवस्थाननिधिने रहेशे, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir mamimanianाश २५०] શ્રી જૈન સત્ય પ્રકાશ [नोंधवा योग्य बीजी बाबतो१ उद्देपुर राज्य तरफथी प्रगट थयेल लखाणोमाथी ए जाणवा मळतुं नथी के राज्ये श्री केसरियाजो तीर्थना केटला रूपिया देवस्थाननिधि मारफत प्रताप विश्वविधालयने आपवा धार्या छे; पण, उदेपुरनी मेवाड प्रांतीय जैन श्वेताम्बर महासभा तरेफथी बहार पाडवामां आवेल समाचार उपरथी जाणी शकाय छे के श्री केसरियाजी तीर्थना पंदर लाख रूपिया प्रताप विश्वविधालयने आपवामां आवशे. २ राज्यबंधारणना बीजा भागमां बीजा धारानी चोथी कलमनी पेटा कलम (१)मा देवस्थाननिधिना सभ्योनी यादो आपी छे तेमां कोई पण जैन सभ्यर्नु नाम आप्यु नथी. कदाच एम बने के चार हिन्दु मेम्बरो, जे महाराणा पोते निमवाना छे तेमां अथवा धारासभा तरफथी चुंटाईने आवनार बे सभ्योमां कोई जैनने स्थान मळे. पण अत्यारे तो कोई जैननुं नाम तेमा मूक्यु नथी. ३ राज्यबंधारणना बीजा भागमा चोथा धारामां ज्यां प्रताप विश्वविद्यालयना कार्यक्रमनी रूपरेखा आपी छे तेमां जैन साहित्य के प्राकृत भाषाना अभ्यास सम्बन्धी के जैन आगमोना अभ्यास सम्बन्धी कशी जोगवाई करी होवानो उल्लेख मळतो नथी. ४ उदेपुर राज्यना नवा राज्यबंधारणमां बीजा भागना पांचमा धारानी कलम बीजी उपरथी जाणवा मळे छे के देवस्थाननिधिमां सम्मिलित न होय एवी बीजी धार्मिक के धर्मादा संस्थाओनी मिलकत उपर पण प्रताप विश्वविद्यालयने नाणां पूरा पाडवा माटे कर नाखी शकाशे. ५ राज्यबन्धारणना पांचमा परिशिष्टनी चोथी कलम उपरथी जाणी शकाय छे के प्रताप विश्वविद्यालयना ब्राह्मण विद्यार्थीओने जमवानी सगवड आपवा माटे देवस्थाननिधि. माथी १७५०० ( सत्तर हजार पांचसो रूपिया) दर वर्षे आपवामां आवशे. ] . उपर जणावेल एकेएक मुद्दो धरमूळथी विरोध करवा लायक छे, अने तेमां कोई पण जैन महानुभाव पोतानी जरा सरखी पण सम्मति न ज आपे एमां लवलेश शंका नथी । जो उपरना मुद्दाओनो अमल थाय तो एनुं परिणाम नीचे जणावेल अतिदुःखद अने अन्यायपूर्ण एवी बे परिस्थितिमां आवे - .(१) केसरियाजी तीर्थनां वहीवट, व्यवस्था अने पूजन तम ज धार्मिक विधिविधान करवाना जैनोना मौलिक अधिकारनो समूळगो नाश; अने (२) केसरियाजी तीर्थनिमित्ते (अने छोटी सादडीना जिनमन्दिर निमित्ते पण ) उत्पन्न थयेला अने थता देवद्रव्यनो सांसारिक कार्योमा उपयोग, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आ 101 કેસરિયાજી તીર્થ [ २८ पोताना आराध्य देव निमित्ते या ए देवने नामे समर्पण करवामां आवता द्रव्यना संबन्धमा जैनो केटला अलिस रहे छे, अने ए देवद्रव्यनो उपयोग ए देव निमित्तेना कार्याने छोडीने बीजो कोई पण कार्योमा भूलेचूके पण न थवा पामे ए माटे जैन शास्त्रोए केटली' कडक आज्ञाओ फरमावी छे अने ए आज्ञाओगें पालन करवामां जैनो सदा-सर्वदा केटला बधा जाग्रत रह्या छे अने रहे छे ए बीना सर्वने एटली बधी सुविदित छे के ए सम्बन्धमां, विशेष कहेवानी जरूर नथी. ___ अफसोस तो ए वातनो छे के केसरियाजी तीर्थना ट्रस्टी होवानो दावो करता उदेपुरना ना० महाराणा साहेबे, ट्रस्टना धाराधोरणनो भंग थाय ए रीते, अने जैन संघने साव अंधारामां राखीने तेमज कोई पण जैन आगेवानने जरा पण पूछया सिवाय ज, ए तीर्थनां नाणांनी उपयोग पोताने मनगमती रीते-प्रताप विश्वविद्यालयना कार्योमां-करवानो निर्णय को छ.। कोई एक विशिष्ट उद्देशथी भेगां थयेल नागांनो उपयोग बीजा गमे ते उच्च उद्देशवाळा कार्यमा पण न ज करी शकाय-ए ट्रस्टीपणानो पहेलो अने मुख्य नियम छे. उदेपुर राज्यना आ कार्यमां आ नियम वेगळो मुकायो छे एम सखेद लखवू पडे छे. __ आवा धर्मविरुद्धना पगला माटे, उदेपुर जेवा आर्य संस्कृतिना वारस गणाता राज्यने शुं कहेवू ? आ कार्यनो अने साथे साथे उदेपुर राज्यनो विचार करीए छीए त्यारे दृश्यमा अपार वेदना थाय छे अने " वाडे चीभडा गळ्या" जेवो कारमो प्रसंग बन्यानो ख्याल सहज रीते भावी जाय छे. वळी विशेष नवाईनी बात तो ए छे के-उदेपुरना ना. महाराणा साहेबे १३ वर्ष उपर नीमेल ध्वजदंड कमिशने आजथी १२ वर्ष पहेला तैयार करीने उदेपुर राज्यने सोपेल अहेवालने राज्ये १२-१२ वर्षना-एक युग जेटला लांबा-समय सुधी खूब ज गुप्त राख्यो, भने ए वातने १२ वर्षनां वहाणां वाई गयां पछी आजे, ए आखो अहेवाल अक्षरशः प्रगट करीने नहीं पण, मात्र ए अहेवालनो आधार टॉकीने श्रीकेसरियाजीना ध्वजदंड संबंधमां न्यायथी वेगळु एवं एक जाहेरनामुं प्रगट कयु. जे अहेवालना आधारे उदेपुर राज्ये आवं जाहेरनामु बहार पाड्युं ते अहेवाल अक्षरशः जाणवानो दरेक पक्षनो अधिकार छे. संबंध धरावशा पक्षोनी जाण माटे पोतानी मेळे ज ए अहेवाल प्रगट करवानी उदेपुर राज्यनी प्रथम करज हती. ए फरज पोतानी मेळे अदा करवानी वात तो दूर रही, पण ए अहेवाल मेळववा माटे आगेवान जैनो अने जैन संस्थाओए करेल प्रयत्न आगळ हजु लगी राज्ये जरा पण मचक नथी भापी ए घणी ज दिलगीरीनी बीना छ, न मालूम ए मूळ अहेवालमां एवं शुभयु छे For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ [१२ w २४२ ] के जैबी उदेपुर राज्य तेने खूब गुप्त राखवा मागे छे. उदेपुर राज्ये अखत्यार करेल आ पगलानो कोई रीते बचाव थई शके एम नथी, अने एना माटे जेटलो अफसोस करीए एटको ओछो छे, Acharya Shri Kailassagarsuri Gyanmandir पण जैन समाज माटे आ घडी कंईक सक्रिय-रचनात्मक अने निर्णयात्मक पगलु भवानी भावी पडी छे, एटले जे कई बनी गयुं छे तेनो केवळ अफसोस कर्या करवो, अथवा उदेपुर राज्य सामे कडवा शब्दोमां मात्र आपणो अणगमो जाहेर कर्या करवो ए पूरतुं के लाभप्रद नथी. एटले आपणां लागणीतंत्रोने वधु झणझणाटमा उतरवा न देतां, आवी पडेला अनिष्ट दूर कर बानो उपाय शोधवामां ज आपण बुद्धि अने शक्तिओने लगाववी जोईए; आपणे जाग्रत भई प्रयत्नशील बनीए तो जरूर कंईक सारै परिणाम आवशे एवी आशा सेववी अस्थाने नथी. ― स्यारे सवाल ए थाय छे के आवो प्रयत्न शी रीते करवो ? आ माटे अमने आ प्रमाणे बे मार्ग सूझे छे (१) बंधारणीय मार्ग अखत्यार करोने उदेपुर राज्ये करेल नियममां समुचित फेरफार कराववो; अथवा (२) व्यवस्थित आंदोलन ऊभु करीने जैन संघनी सुषुप्त शक्तिने जाग्रत करीने उदेपुर राज्य उपर दबाण लाववुं. आमनो पहेलो - बंधारणीय-मार्ग ग्रहण करवो होय तो मेवाडनु नवुं राज्यबंधारण जोतां, ए बंधारणनो ज उपयोग करीने, केसरियाजी तीर्थने लगता कायदामां फेरफार करावी शकाय एवी जोगवाई ए नवा राज्यबंधारणमां नीचे मुजब बे स्थळे जोवामां आवे छे - (१) बंधारणना बीजा भागना चोथा धारानी कलम ६ नी पेटा कलम बीजी, जे आ प्रमाणे छे: 6. (2) The Vishvavidyalaya Bill, when ready, will be placed before the authority exercising legislative power of Mewar and with such changes as it thinks fit be passed as law. For Private And Personal Use Only [अर्थात् विश्वविद्यालय खरडो ज्यारे तैयार थशे व्यारे ते मेवाडना धारा संबंधी अधिकार भोगवता अधिकारी पासे रजू करवामां आवशे अने एमां योग्य फेरफारो कर्या पछी तेने कायदानुं रूप आपवामां आवशे. ] आ कलमनो आश्रय लईने, विश्वविद्यालयनो धारो घडवामां आवे ते अवसरे, लागता - Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ १० ] કેસરિયાજી તીથ [248 बळगता अधिकारीओने मळीने, केसरियाजी तीर्थनुं देवद्रव्य विश्वविद्यालयमां वपरातुं अटके एवो ए धारामां फेरफार करावी शकाय खरो. मेवाड राज्य आखु वुं बंधारण वांचतां, अने तेमांनो बीजो धारो खास देवस्थाननिधिने माटे ज जे रीते घडवामां आव्यो छे ते जोतां, उपरनी - विश्वविद्यालय बील संबंधी - कलमनो आश्रय लईने प्रयत्न करवामां आपणने विशेष किंवा निश्चित सफलता मळशे एम कही शकाय नहीं. छतां आ कलम प्रयत्न करवामां उपयोगी थई पडे एवी लागवाथी तेनो अ अ निर्देश कर्यो छे. (२) बंधारणना दसमा भागनो २५ मो धारो, जेमां बंधारणमां फेरफार केवी रीते थई शके ते जणाववामां आव्युं छे. अमने लागे छे के जो बंधारणीय मार्गे प्रयत्न करवो होय तो आ धारानो आश्रय लेवो अवश्य उपयोगी थई पडे. जो धारासभा ( एलटे के धारासभाना सभ्योनी बहुमती ) पोते ज बंधारणमां अमुक चोक्कस फेरफार करवा तैयार होय तो तेने तेम करतां कोई रोकी शके नहीं, पण आवात समजवी जेटली सहेली छे एटली आचरवी सहेली नथी, आ माटे आपणे स्वस्थ अने स्थिर बुद्धि पूर्वक प्रयत्न करवानो रहेशे अने आवो प्रयत्न करवानो मुख्य भार मेवाड राज्यना जैन आगेवानोए उठाववानो रहेशे, केम के तेमना राज्यनी धारासभाना सभ्योना दिलमां आपणी दात ठसाववी अने तेमणे पहेलां बांधी लीघेल मतने फेरववो ए मा ते सभ्यो सानो अंगत परिचय होवो घणो जरूरी छे, जे परिचय मेवाड बहारना जैनोने होवानो घणो ओछो संभव छे. आनो अर्थ ए नथी के आम थाय एटले आ हिलचालनी बधीय जवाबदारी केवळ मेवाडना जैनो उपर ज आवी पडे अने मेवाड बहारना जैना बेफिकर अने निष्क्रिय बनी जाय; बहारना जैनोए तो दरेक प्रसंगे सहकार आपवो ज पडशे एमां जराय शंका नथी, आ उपरांत बंधारणीय मार्ग जेवो अथवा तो परस्परनी समजूतिथी प्रश्ननो निकाल लाबवानो समाधानना मार्ग जेवो एक वधु मार्ग ते वगदार अने जवाबदार जैन आगेवामोनु प्रतिनिधिमंडल उदेपुर जईने खुद ना. महाराणा साहेबने मळे अने जैन संघनी वती बधी वस्तुस्थिति तेमने सचोट रीति समजावे अने थई गयेल निर्णयमां घटतो फेरफार करावीने जैन तीर्थानां देवद्रव्यनों आ रीते थतो उपयोग अटकाववानी खातरी मेळवे । ज्यारे खूद महाराणा साहेबना हाथे ज नवुं राज्यबंधारण घडाई चूक्युं छे त्यारे आ मार्ग केटलो उपयोगी थई पडशे ए विचारखा जेतुं तो छे ज, अमे तो मात्र सूचन रूपे ज आ बाबत अहीं रजू करी छे, 1 For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈિન સત્ય પ્રકાશ [१ १२ हवे जो बंधारणीय मार्ग नहीं पण आंदोलननो मार्ग ग्रहण करवो होय तो ते माटे आखाय समाजना आगेवानोए एकदिल अने एक ध्येयवाळा बनी आ संबन्धी पुख्त विचारणा करी, सर्व कोई सहकार आपे एवो कार्यक्रम घडी काढवो पडशे. अने ए कार्यक्रमना अमलनो प्रारम्भ एना घडवैया आगेवानोए पोते ज आगळ पडीने करवो पडशे; आवा कार्यक्रमना घडवैया आगेवानोमां चतुर्विध श्रीसंघनां चारे अंगोनो समावेश थाय ए कहेबानी जरूर नथी. बंधारणीय मार्गे अनेक प्रयत्नो सफळ थयाना अने आंदोलनने मार्गे पण अनेक कार्यो सिद्ध थयाना दाखलाओ अनेक मळे एम छे, एटले अमुक ज मार्ग सारो अने अमुक नकामो एम कही शकाय नहीं. आपणे जे कई निर्णय करवानो छे ते उदेपुर राज्य, श्री केसरियाजी तीर्थ अने ए संबन्धी तमाम परिस्थितिनो पूरेपूरो विचार करीने करवानो छे. श्री केसरियाजी तीर्थ अंगेना आ कारमा प्रसंगमा कयो मार्ग वधु उपयोगीथई पडे ? -बंधारणीय मार्ग के आंदोलननो मार्ग ? -ए संबंधी भा तबक्के निर्णय आपवो अति मुश्केल अथवा अशक्य छे, अने एवो निर्णय आपवानुं काम कोई एक व्यक्तिनुं न होय. एटले श्री केसरियाजी तीर्थ सम्बन्धी वस्तुस्थितिनो विगतवार ख्याल मात्र आपी अमे संतोष मानीए छोए. अने साथे साथे भारपूर्वक एटलुं सूचवीए छीए के आ प्रश्न केवळ केसरियाजी तीर्थ पूरतो ज नथी. पण, आमां जो आपणे ढीलाश दाखवी अने आपणु परिबळ न दाखव्युं तो, आवती काले आपणां बीजां तीर्थों उपर पण आवा ज प्रकारनी आफतो आवी पडवानी पूरी पूरी शक्यता छे, एटले आ एक दाखला उपरथी ओपणे जाग्रत थईए अने 'पाणी आवतां पहेला पाळ बांधवा' ना कामे लागी जईए ए बहु ज जरूरनुं छे. अमे आशा राखीए छीए के आपणे सौ-पूज्य श्रमणसमुदाय समेत आपणा आगेवानोजागरुक अने प्रयत्नशील बनीने आपणा ग्रामप्रिय तीर्थ उपर - एटले के आपणा पोताना ज अंग उपर - आवी पडेली आफतनो प्रतिकार करवानो मार्ग अवश्य शोधी काढीशु. आपणा सौनां तन-मन - धनना समर्पणना पाया उपर ज आ प्रतिकारनी दीवाल चणी शकाशे ए आपणे सौ समजी लईए. शासनदेव एवा उज्ज्वल समर्पण माटे आपण सौने बल अने बुद्धि आपे ए प्रार्थना साथे अमे अमारूं वक्तव्य पूरुं करीए छीए, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કેસરિયાજી તીર્થ અંગેની ઉપુર રાજ્યની જાહેરાત સંબંધમાં જન વર્તમાનપત્રના અભિપ્રાય [ શ્રી કેસરિયાજી તીર્થ ઉપરના જેના અધિકાર ઉપર અને શ્રી કેસરિયાજી તીર્થની દેવદ્રવ્યની મિલકત ઉપર તરાપ મારતી ઉદેપુર રાજ્યની જાહેરાત સંબંધમાં છે. જેને વર્તમાનપત્રોએ જે અભિપ્રાયો પ્રગટ કર્યા છે તે, જૈન જનતાની જાણ માટે, અહીં રજુ કરવામાં આવે છે. -તંત્રી ] “ભાવનગરથી પ્રગટ થતું “જન” અઠવાડિક શ્રી કેશરીયાજી તીર્થ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય કેરારીયાજીનું તીર્થ એક ચમત્કારિક તીર્થ મનાય છે. જેન ઉપરાંત અ-જૈને, ભીલ જેવા નીચલા થરના શ્રદ્ધાળુઓ પણ કેસરીયા-નાથની માનતા રાખે છે ચમત્કારિક દેવ તરીકે પૂજે છે. આ પ્રકારની પ્રતિષ્ઠાને લીધે તીર્થની સંપત્તિમાં વધારો થતો રહે એ સ્વાભાવિક છે. અને જ્યાં સંપત્તિને સંચય ત્યાં હક, અધિકાર અને વર્ચસ્વની સમસ્યા ધુંધવાતી રહે એ હકીકત પણ એટલી જ સ્વાભાવિક છે. કેરીયાજી તીર્થ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે એક મહાન પ્રશ્નાર્થ જેવું બની ગયું છે. એક બીજા પ્રત્યે પૂરો વિશ્વાસ રાખી શકતા નથી–૨ખેને કોઈ સમુદાય માલિક બની જાય એવી ભીતિ સતત રહ્યા કરે છે. ધવજદંડને પ્રશ્ન તો ઊભે જ છે. પંડયા અને પૂજારીએ આ તીર્થને પિતાને ગરાસ માની બેઠા છે. જાત્રાળુઓ ઉપર પિતાનું વર્ચસ્વ જમાવવા આ લેકાએ ખટપટ કરવામાં બાકી નથી રાખી. હાલમાં ઉદેપુરના મહારાણાશ્રીએ પ્રતાપ વિશ્વવિદ્યાલય નિમિતે કેસરીયાના ભંડારમાંથી પંદરેક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હોય એવી મતલબના સમાચાર બહાર આવ્યા છે. કેસરીયાજી તીર્થ સંબંધી ન ના–મોટા ધડાકા સાંભળવાને ટેવાયેલા આગેવાને આ છેલ્લે ભૂકંપના ભયંકર અચકા જે ધડાકે સાંભળીને દિગઢ બની ગયા છે. એમણે રડધામ શરૂ કરી દીધી છે. વ્યવસ્થિત આંદોલન ઊભું કરવાની તડામાર તૈયારી થતી જણાય છે. આજે દેશભરમાં અણુકયા અને અણુચિંતવ્યા ભારે આશ્ચર્યકારક પરિવર્તન થઈ રહ્યાં છે. આજે માત્ર આંધળુકીયાં કામ નહિ આવે. બહુ જ વિવેક, ધૈર્ય અને કુશળતાપૂર્વક કામ લેવું પડશે. જે પ્રતાપ વિશ્વવિદ્યાલયને અંગે આ રકમ જાહેર કરવામાં આવી છે જેનું ધ્યેય આર્ય–સંસ્કૃત સાહિત્યનું અધ્યાપન અને સંસ્કૃતિ પ્રચારનું રાખવામાં આવ્યું છે તે તરફ સર્વ કોઈની સહાનુભૂતિ તથા સભાવના રહે એ વિષે અમને લવલેશ શંકા નથી. પણ એ ધ્યેયને પહોંચી વળવા મહારાજા સાહેબને જે માર્ગ બતાવવામાં આવે છે તે વાંધા અને વિધવાળા છે એમ કહેવા સિવાય નથી ચાલતું. રાજાઓ કરી ભૂલ ન કરે એ સૂત્ર સ્વીકારીએ તો સલાહકારોએ-મંત્રોઓએ મહારાજાને અવળા માર્ગે દોર્યા છે એમ કહેવું પડે. પ્રતાપ વિશ્વવિદ્યાલયને ઉદ્દેશ ઘણે મહાન અને કલ્યાણકારી છે. એવા ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે સાધન પણ એટલાં જ પવિત્ર અને પ્રેરણાદાયી લેવાં જોઈએ. જેમણે આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી છે તેમણે એની ખાતર કેટલો ભોગ આપ્યો છે? ના. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯ ] www.kobatirth.org જૈન સત્ય પ્રકાશ - વર્ષ ૧૨ મહારાજા સાહેએ પાતાના અંગત ખર્ચમાં ઘટાડા કરીને અથવા તેા બીજી રીતે પેાતાના સ્વાયત્યાગ કરીને આ વિદ્યાલયને પાયા નાખ્યા હોત તેા સમસ્ત જનતા ઉપર એની અજબ અસર પડત; તૈયાર ધર્માદા ફંડનાં નાણાં, માત્ર સત્તાના બળે કાઢી આપવાં એમાં સંસ્થાનને કે સંસ્થાપકને કયા ભાત્ર છે? આ તે! કાઈ ધાડપાડુ, રસ્તે જતા વટેમાર્ગુ ને કહે કે “ મારે તીર્થયાત્રા કરવા જવું છે, માટે તારી પામે જે કઈં દ્રવ્ય હેય તેમને દુઈ ' એના જેવું છે. તલવારની અણી બતાવીને પડાવેલા દ્રવ્યહી ભલે પુણ્યકાય કરવામાં આવે-ખાટા આત્મસ તેાષ મેળવાય~તા પશુ એ કેવળ જોહુકમી જ ગણાવાની. મહારાણા પ્રતાપને જ્યારે પૈસાની ભારે જરૂર હતી ત્યારે પણ તેમણે આવા ઢાઈ અવળે માત્ર` નથી અંગીકાર કર્યાં. ભામાશાહ જેવા પુરુષે જ્યારે રાજીખુશીથી સહાય આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે તેને સહર્ષ સ્વીકાર કર્યાં. આજે એ ઔદાય, એ સૌજન્ય અને એ ટેક ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાય છે. એવા એક પુણ્યો। પૂર્વ′જના નામ સાથે સંકળાયેલી સંસ્થાને, ભામાશાહના સંતાતા પાસેથી અનિચ્છાએ પડાવેલા દ્રવ્યથી પેાષવામાં આવે તેા સ્વ. પ્રતાપ મહારાણાના આત્માને દુઃખ નાંડુ થાય? નાલંદા, વિક્રમશીલા અને તક્ષશીક્ષાનાં વિદ્યાલયે ઉપર રાજા-મહારાજાએ ની એક દિવસે કૃપા વરસી હતી. વિદ્યાલયામાં પ્રાણ પુરાયા હતા. આજે પણ એની જાડેજલાલીનું સ્મરણ કરતાં આપણે રામાંચ અનુભવીએ છીએ કારણ કે એમાં પ્રજાને પૂરા સાથ તથા સદ્ભાવ હતા. કાર્ય સંસ્થાનાં મળજોરીથી પડાવેલાં નાાં ઉપર ષે વિદ્યાલયે નહાતાં ખંધાયાં. રાજા-પ્રજા તથા અમીર શ્રીમંતાના દાનપ્રવાહ અનાયારો એ સસ્થા તરફ વહી નીકળ્યા હતા. પ્રતાપ વિશ્વવિદ્યાલયના યેાજો ને એ આદશ પેાતાની નજર સામે રાખ્યો હાત અને એના પાયામાં ચેડા ત્યાષ રેડયો હેત તે હિંદભરના શ્રદ્વાળુએ વિદ્યા પીને અપનાવી લેત નાણાની તગી તા એક ભેગવવી જ ન પડત. કેસરીયાજી તને દેવસ્થાન નિધિ સાથે જોડવામાં આવ્યું ત્યારે તેને ઉદ્દેશ, તીની સપત્તિને! દુરુપયેગ ન થાય એ જ રાખવામાં આવ્યા હતા. એક જાહેરાતમાં સ્ટેટ પોતે એવી ખાત્રી માપી હતી. દેવસ્થાન નિધિને અને શિક્ષકને બેંક સાથે જોડતાં પહેલાં રાજ્ય જૈન આગેવાનની સુમતિ મેળવવી જોઇતી હતી. એવા કોઈ વિધિ કરવામાં આવ્યેથી, દેવસ્થાનનિધિ એક સ્વતંત્ર સંસ્થા છે એમ વખતેવખત ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. આ દેવસ્થાનનિધિના ટ્રસ્ટીએમાં કાઈ જૈન ગૃહસ્થ છે કે નહું? હાય તા એમની આ ક્રાયવાહી અનુમતિ વિધિપુરઃસર માંગવામાં આવી છે કે નહિં તેને કાઈ ખુલાસા મળી શકતા નથી. જૈન સ’ધનાં નાણાંની વ્યવસ્થામાં જૈન સંધની સમ્મતિ સૌ પ્રથમ આવશ્યક છે, લાકક્ષાસનનુ એ પ્રથમ સૂત્ર છે; આપી આજની લડતના એ જ મુખ્ય મુદ્દો છે. જૈન" તા. ૨૯–૬-૪૭ m [૨] ૮ મેવાડના ગારવની વાત ’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કેસરીયાજી તીર્થના ભંડારમાંથી રૂા. પ લાખ હાલતુરતમાં કાઢી આપવાને, જૈન સમા તે ઉદ્વિગ્ન બનાવનારા પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત થયા એ હકીકત જાણવા જેવી છે. ઉદેપુરના મહારાણાને એકાએક વિદ્યાપ્રચારની-મેવાડના ગૌરવવતારની For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જેને વર્તમાનપત્રના અભિપ્રાય [ ૨૭ ભાવના સ્કરી આવી અને એમણે દેવસ્થાનનિધિ તથા શિક્ષણનું જોડાણ કરી દીધું એવું કંઈ જ નથી. હકીકત એવી છે કે સ્વતંત્ર ભારતવર્ષમાં જે રાજવીઓને સહિસલામતી જોઈતી હોય તો એમણે બંધારણીય નરેદ્ર બનવું જોઈએ-લે કમાન બનવું જોઈએ. મહારાણાએ આ દિશામાં પ્રયત્ન આદર્યો–એમને રાજનીતિકુશળ ધારાશાસ્ત્રીની મદદ મળી ગઈ. એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું. રાજીખુશીથી નહિ, પણ યુગના દબાણથી કયારે કેઈને પણ પિતાના હક-હકુમત ઉપર કાપ મૂક પડે ત્યારે સહેજે દંભ અને તમામ આવ્યા વિના ન રહે. સઘળી રામ સત્તાનું મૂળ ઉદ્દભવસ્થાન પ્રજા જ છે એમ શ્રદ્ધાપૂર્વ સમજીને પ્રજાને અધિકાર સાંપનાર તો કોઈ વિરલ રાજવી હોય છે. મોટે ભાગે સુધારા આપવાની પાછળ ભાવના દેખાવ પૂરતી જ રહે છે. પિતાને ઈશ્વરના પ્રતિનિધિ માનનારા આ રાજવીઓ પ્રજાને સદભાવ કે સહકાર મેળવવામાં નિષ્ફળ નીવડે છે. મેવાડનું આ નવું વિધાન લેકાદરને પાત્ર નથી બન્યું. કારણ કે એમાં જેટલો શબ્દારંબર છે તેટલી વિશુદ્ધ વૃત્તિ નથી. જ્યાં દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયવાળી વાત આ વિધાનમાં આવી છે તે ભાગ આપણે તપાસીએ: મહારાણા સાહેબ કહે છે કે મેવાડને પિતાની સમસ્યાઓ છે. મેવા ધર્મસ્થાને, મંદિર ને સદાવ્રતની ભૂચિ છે. અમારા પૂર્વજોએ અને ભારતના અન્ય ભામના શ્રદ્ધાળુઓએ, ઘણી પેઢીઓ થયાં એની સ્થાપના કરી છે. એટલે તે સમસ્ત ભાતના જાત્રાળુ ઓ આકર્ષાઈને અહીં આવે છે. એક રીતે મેવાડ ભારતનું તીર્થસ્થાન છે. મંદિર, ભૂમિઓ અને બીજા પ્રકારના દાન, જે આજસુધી રાજ્યના બજેટની બહાર, સ્વતંત્ર ટ્રસ્ટરૂપે દેવસ્થાન વિભાગમાં રહ્યાં છે તે સૈકાઓ થયાં આર્યધર્મનાં પિષણનાં કેંદ્રો બન્યાં છે. હવે તેને સરકારના ક્ષેત્રની બહાર એક દૃઢ તથા અચલ સ્થાન ઉપર મૂકવામાં આવે છે... એક વખત મેવાડ જ્ઞાનની ભૂમિ હતી. એનાં મંદિરોમાં અને પ્રાંગણમાં શાસ્ત્રની વિવિધ શાખાનું અધ્યયન થતું. આ ઉદેશને વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ શિલીએ પહોંચી વળવાને, દેવસ્થાનનિધિને, શિક્ષણકેંદ્ર સાથે સાંકળવાની યોજના કરી છે. મેવાડ એક વાર ફરીને પ્રકાશમાન હિન્દુ સંસ્કૃતિનું કેંદ્ર બનશે, જે સંસ્કૃતિની ખાતર અમારા પૂર્વજોએ પ્રાણ આપ્યા છે અને પ્રજાએ પણ પેઢી દર પેઢી ભારે ભોગ આગ છે, તેવું એક સંસ્કૃકિનું મહાધામ બનશે.” મેવાડના ભૂતકાલીન ગૌરવની આ હકીકત વાંચતાં જાણે કે કોઈ કવિતાની પંક્તિ વાંચતાં હોઈએ એવો ભાસ ઊપજે છે. મેવાડને પિતાનું ગૌરવ છે તેમ પિતાની ખાસ સમસ્યાઓ છે. મેવાડ એક દિવસ ભારતની તીર્થભૂમિ હતી અને આજે પણ છે. મેવાડમાં સંત-મહંતો આવતા–રહેતા અને આર્યસંસ્કૃતિને પ્રકાશ પાથરતા. મેવાડ અધ્યયન અને અધ્યાપનનું વિદ્યાધામ હતું અને એની ખાતર રાજકુળ તથા પ્રજાએ ભારે ભોગ આમાં છે, એ વિષે અમારે કંઈ જ કહેવાનું નથી. માત્ર એટલું પૂછી શકીએ કે મેવાડના ગૌરવને શોભા ન આપે એવું આક્રમણ દેવસ્થાન ભંડાર ઉપર લઈ જવાનું કોઈ કારણ આમાં બતાવી શકશો? મેવાડના નવવિધાનમાંથી એવી કોઈ વિગત નથી મળતી. જે એમ કહેવાયું હોત કે દેવસ્થાનના વિશ્વાસુઓ બરાબર વ્યવસ્થા જાળવી શકયા નથી અને તેથી રાજ્યસત્તા હવે સીધી દરમ્યાનગીરી કરવા માગે છે તે આપણે રાજ્યની ચિંતા સમજવા સહાનુભૂતિપૂર્વક પ્રયત્ન કરત. તીર્થરથાને--મંદિર-સદાવ્રતો વિગેરે જે મેવાડના ગૌરવશ ૫ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૨ જેય તા તા મહારાણાએ એમ કહેવું જોઈતું હતું કે એની ઉપર કાઈ ભામણુને કે વ્યવસ્થાને રાજ્ય સાંખી લેવા તૈયાર નહિ થાય. મહારાણાશ્રી દેવસ્થાનનિધિ અને શિક્ષણ કેંદ્ર સાથેના સંબંધ બતાવી શકયા નથી. એમણે દેવસ્થાનનિધિના પ્રતિનિધિઓને ખેાલાવીને કહ્યું હેય કે તમારે તમારા ભંડારને જ્ઞાનસ'સ્કાર પાછળ ચિતપણે વ્યય કરવા જોઇશે અંતે પ્રનિનિધિ જો એ વિષે ઉદાસીન રહ્યા હોય તો આપણે ખીજું કાઈ સમાધાન શાધી લેત. ન્યાયસંગત અને યુક્તિશુદ્ધ વાત તા એવી છે કે મહારાણુાશ્રીએ મેવાડની જે ગૌરવગાથા ગાઈ છે એના અનુસ ધાનમાં એમણે પાતે જ એમ કંડી દેવું જોઈતું હતું કે જે ધર્મ સંસ્થાઓ મેવાડના પ્રાણાધારરૂપ છે, જેની પાછળ રાજાના અને પ્રજાના પૂર્વજોએ પાતાના ભાગ આપ્યા છે તેને યથાવસ્થિત-સુરક્ષિત વપમાં અમે રહેવા દઈશું. એ નિધિને સુવ્યવસ્થિત રાખવા અમારી લાગવગને ઉપયાગ કરીશું, મેવાડની પાતાની સમસ્યાના એ જ વાજબી ઉદેલ ડાઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે મેવાડના ગૌરવનુ વર્ણન કર્યા પછી મહારાણાશ્રીએ જાણે-અજાણે એ ગૌરવ ઉપર આધાત કર્યો છે. એ જ કારણે એ અણુધાર્યો અને સથ લાગે છે. અમે મહારાણાશ્રીને વિનમ્ર ભાવે કહેવા માગીએ છીએ કે ભારતવર્ષના એવા કાઈ ભાગ નથી-જે એક યા બીજા સોંપ્રદાયની તો ભૂમિ ન હોય- જ્યાં સંતસાધુ કે તપસ્વીનાં પગલાં ન પડયાં હાય, પ્રાંતે પ્રાંતે--ગામડે ગામડે નાનાં-મોટાં દેવસ્થાને અને ભડારા હાય છે. લાગતાંવળગતાં રાજ્યા તે તેની ઉપર આવી રીતનું આક્રમણુ કરે એટલે કે પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના-એમની સમ્મતિ મેળવ્યા વિના અથવા તેા કાઈ ખાસ યાજના સૂત્રબ્યા વિના, નવા વિધાને નામે પ્રજાના મૂળ હક્ક છીનવી લે તા જનસમુદાય સક્ષુબ્ધ બન્યા વિના ન રહે. શિક્ષકેંદ્ર જેવી વિરાટ ને વ્યાપક સંસ્થા સ્થાપતા પહેલાં મહારાણાશ્રીઐ પાયાના મડાણુરૂપે શિક્ષણ્યુ કે સંસ્કારના પ્રચાર અંગે ક્રાઈ ખાસ યાજના, પ્રજાના પ્રતિનિધિએ પાસે મૂકી છે? મૂકી હોય તો તે વિષે આપણે અજાણુ છીએ. આવી સ્થિતિમાં જૈન સમાજ, કેસરીયાજી તેમ જ સાદડીના ભડાર–મ`દિર સબધી રાજ્યની અનુચિત દરમ્યાનગીરી શી રીતે સહી શકે ? —“જૈન” તા. ૬–૭–૪૭ [3] “ પરમેશ્વરના પ્રતિનિધિ જેને અંગે શ્રી કેસરીયાજી તીર્થીના અને દેવસ્થાનનિધિના પ્રશ્ન ઊભા થવા પામ્યા છે તેનાં મૂળ ખીજ મેવાડના કહેવાતા પુનઃવિધાનમાં રહેલાં છે એ વાત અમારા વાચ જાણે છે. મા પુનઃવિધાન કેટલું નિઃસત્ત્વ અથવા આખરી છે, એ હકીકત પશુ બુદ્ધિ શાળા આગેવાનાથી અજાણી નથી રહી. થાય વખત ઉપર મહારાણાશ્રીએ મહારાણા પ્રતાપના ૪૦૭ મા જન્મ-જયંતીના પ્રસંગ ઉજજ્યે। ત્યારે તેમણે આજની હિંદી રાજકારણી પરિસ્થિતિની સમીક્ષા કરતાં પેાતાના નાના-મેાટા રાજવી બએના અસ્તિત્વ વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તે ઉપરાંત તેમણે સ્વતંત્ર હિંદની લાસભામાં જોડાઈ જવાની પેાતાના રાજ્વીબઆને હાકલ કરી હતી. હિંદુસ્તાનની મધ્યવત્તી સરકાર ને પૂરી સ્વતંત્ર અને શક્તિશાલી ન હેાય તા હિંદમાં અંધાધુંધી વ્યાપ્યા વિના ન રહે અને For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ | જૈન વર્તમાનપત્રના અભિપ્રાય [ ૨૯૯ અંધાધુંધીનો પહેલો આંચકે લાગતાની સાથે જે રાજસ્થાનો આજ સુધી દમન અને આપખુદી ઉપર જ ક્યાં છે તેમના મૃત્યુઘંટ વાગી જાય. પ્રજાના સદભાવ અને પ્રાય વિના કે રાજ્ય સંસ્થા સુદત ન રહી શકે. આજ સુધી અંગ્રેજી સત્તા–અ એજ હરના બળ ઉપર મુસ્તાક રહેલા રાજવીઓને આ વાત હવે બરાબર સમજાઈ ગઈ છે. એટલે જ મહારાણ સાહેબ, આ જન્મજયંતી પ્રસંગેના પોતાના વક્તવ્યમાં એક ઠેકાણે કહે છે કેમેવાડને જવાબદાર રાજતંત્ર આપવાને અમે નિર્ણય કર્યો છે. બાદ સાવચેતી અને કૌશલ્ય સાથે મહારાણીએ આ વાત મૂકી છે એમ પણ અત્યારે કહી દેવું જોઈએ. એના અનુસંધાનમાં પ્રજાના પ્રાથમિક અને મૂલભૂત અધિકારને ઉલ્લેખ કરતાં મહારાણાશ્રીએ ખાત્રી આપી છે કે કોઈની સ્વાધીનતા કે સંપ્રતિ ઉપર અન્યાયી આક્રમણ નહિ થાય. જે નરેશ વ્યક્તિ માત્રની મિલક્ત અને જીવનને આટલા પવિત્ર ગણે તે હજાર અને લાખે માણસોએ ટીપે ટીપે જમાવેલા દ્રવ્યભંડાર ઉપર એકાએક આઠમણું શી રીતે લઈ જઈ શકે? એક વ્યક્તિની માલમિલકત જે પવિત્ર હોય તો હજાર માણસેએ જે ભંડારને પોતાના પ્રાણ કરતાં પણ વધુ વહાલો ગઓ છે તેમાંથી એમની સમ્મતિ વિના લાખો રૂપિયાનું દાન કરવું એ એક પ્રકારને વચનભંગ નથી ? મહારાણું સાહેબને એ વાત નથી સમજાઈ એનું ખાસ કારણ આ પુનવિધાનમાંથી જ મળી આવે છે. મહારાણું સાહેબ માને છે કે પોતે શ્રી પરમેશ્વરજી એકલીગજી મહારાજના એક માત્ર પ્રતિનિધિ છે, અને એ પ્રતિનિધિત્વના જોરે જ એમણે દેવસ્થાન-નિધિના ભાગ્યવિધાતા બનવાને અધિકાર ધારણ કર્યો છે, જો કે આ અધિકારની વાત એમણે સ્પષ્ટપણે નથી કરી, પણ આખા પુનર્વિધાનમાંથી એ જ નિ ઊઠે છે. આજના યુગમાં કોઈ રાજવી કે વ્યક્તિ પરમેશ્વરના પ્રતિનિધિ હોવાનો દાવો કરે એ હાસ્યાસ્પદ છે. એ દા કરનારની શી સ્થિતિ થઈ છે એ ઇતિહાસ ઉખાળવા જેવો નથી. રાજા એક હાથમાં ઈશ્વરાંશી દંડ ધરી રાખે અને બીજે હાથે પ્રજાને સુધારા આપવા માગે તે તે સુધારામાં કેટલું સત્વ હોય? દેવસ્થાનનિધિના વ્યવસ્થાપક મંડળમાં ૫ણુ મેટે ભાગે રાજવંશીઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જાગીરદારો, મારીદારો અને નામઠારે તથા કાંકરોલીના ગૌસ્વામીને જેટલે અધિકાર સ્વીકારાયો છે તેટલે કેસરીયાજી તીર્થના ઉપાયો–જેનો હક નથી સ્વીકારાયો. દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય વચ્ચે વસ્તુતઃ hઈ નજીકને સંબંધ બતાવવામાં નથી આવ્યો. પરમેશ્વરના પ્રતિનિધિ તરીકે જ મહારાણાએ એ સગપણ જોડી દીધું છે. જેની સંઘને માટે એ અસ્વીકાર્ય છે એટલું જ અહીં અમે બહુ નમભાવે કહી દેવા માગીએ છીએ. –બરન” તા. ૧૭-૭-૪૭ અમદાવાદથી પ્રગટ થતું “વીરશાસન” અઠવાહિક [૧] શ્રી કેસરીઆજી તીર્થ અને આપણે મી કેસરીઆ તીર્થના ભંડારની મિલકત, તેની ભવિષ્યમાં થનારી આવી અને તેની વ્યવસ્થાને લગતે ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થતાં, આ પ્રશ્નને અંગે જ પંખ્યામાં શ્રી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ ] જેન સત્ય પ્રકાશ વર્ષ ૧૨ મંગલવિજયજી ગણિવરની સૂચના મળતાં ચતુબસાથે ઉદેપુર પધારેલા મુનિશ્રી ધર્મસાગરજી મહારાજે આ પ્રશ્નની ઘણી અગત્યની વિગતોથી જૈન સમાજને જાણ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઉદેપુરમાં જૈન મહાસભાની સમિતિ નીમી તેને આ પ્રશ્ન સોંપાયો છે. સમિતિના કેટલાક સભ્યોનું એક ડેપ્યુટેશન કેટલાક દિવસ અગાઉ અમદાવાદ આવીને શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ સાહેબના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને મળ્યું હતું. બે દિવસ વિગતવાર ચર્ચા કરીને શેઠ શ્રી કસ્તુરભાઈ એ આ પ્રશ્નને અમજવાને અને એને અંગે હવે શું કરવું જોઈએ તેને વિચાર કર્યો હતે. આ ડેપ્યુટેશન મુંબઈ વિગેરે લોએ પણ જવાનું હતું, પરંતુ કેટલાંક કાણે આવી પડતાં તે ઉદેપુર પાછું ફયુ હતું. આ પછી એક અગત્યને પ્રશ્ન ઉપસ્થિત થતાં, શેઠ આ. ક. ની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ ઉદેપુર પધાર્યા હતા. તેઓ ઉદેપુરમાં જૈન મહાસભાની સમિતિના કેટલા સભ્યોને, આગેવાનો અને મુનિશ્રી ધર્મસાગરજીને મળ્યા હતા; તેમ જ ઉદેપુરના એક જન આગેવાન શેઠ રોશનલાલજી ચતુર હાલ ફત્તેહગઢ રહેતા હોવાથી, તેમને ત્યાં જઈને મળ્યા હતા. મુનિ શ્રી ધર્મસાગરજીને પત્ર આવવાથી, અમારા પ્રતિનિધિ પણ, એ દરમ્યાનમાં જ ઉદેપુર ગયા હતા અને કેટલાક મુલાકાતો લેવા સાથે પ્રસ્તુત પ્રશ્નને પ્રકાર કેવો છે તેમ જ વર્તામાનકાલીન સંયોગોમાં કેવી રીતિએ આ પ્રશ્નનો નિકાલ લાવી શકાય, તેની અમારા પ્રતિનિધિએ ચર્ચા કરી હતી. થારી રાહ જોવાની જરૂર આ બધી મુલાકાત દરમ્યાન શું શું બન્યું, તેની કેટલીક વિગતો અમારા જાણુવામાં આવી છે; પરંતુ હાલના તબક્કે એ વિગતો જાહેર કરવી એ હિતાવહ નથી. ઉપર જે માહિતી આપવામાં આવી છે, તે એટલા જ માટે આપવામાં આવી છે કે-આ પ્રમને અંગે પ્રયત્ન ચાલુ છે એમ જાણુને જનતા કાંઈક આશ્વાસન અનુભવી શકે. તેમજ કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ એકદમ કઈ સાહસ કરે નહિ. આ પ્રશ્નનું રૂપક જોતાં, કોઈ પણ જેનનું હદય દુભાયા વિના રહે નહિ; ઉદેપુર રાજ્યના આ અત્યાચારી પગલા સામે રોષની લાગણી પ્રગટ્યા વિના રહે નહિ. કેવળ સત્તાના બળે તીર્થને ઝુંટવી લેવાય, તે ખમી શકાય નહિ. આથો દરેક જૈનને તીર્થની સેવા માટે કાંઈક ને કંઈક કરી છૂટવાનું મન પણ જરૂર થાય. તેઓ જે એમ જાણે કે–પ્રયત્ન ચાલુ છે, તો ઉતાવળ કરે નહિ. અત્યારના ચાલુ પ્રયત્નોમાં સફળતા મળે તો બીજો વિચાર કરવાને અવકાશ નથી; નહિ તે સૌને પિતાની તીર્થ સેવાની લાગણુને મહલ કરવાની તક મળવાની જ છે. આથી, વચગાળાના સમયમાં દરેકે દરેક જૈને આ પ્રશ્નના પ્રકારને બરાબર સમજી લેવાને પ્રયત્ન કરવો જોઈએ. અમને આ પ્રશ્નને અંગે જેમ જેમ સાહિત્ય મળતું જશે, તેમ તેમ જરૂર જોઈને તેને વાંચક સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. હાલના પ્રશ્નને પ્રકાર આમ તે, શ્રી કેજરીઆ તીર્થને અંગે ઘણું પ્રમો છે. શ્રી કેસરીઆજીના મંદિરની માલિકી, પૂજા, વ્યવસ્થા વિગેરે સંબધી આપણું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના પરાપૂર્વથી ચાલ્યા આવતા હક્કોને અનેક રીતિએ કચડી નાખવામાં આવ્યા છે અને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : અંક ૧૦ ] જૈન વર્તમાનપત્રોના અભિપ્રા [ ૩૦૧ તે બાબતની ફરિયાદો ઊભી જ છે. ઉદેપુરના ના. મહારાષ્ટ્ર સાહેબે તાજેતરમાં જે હુકમ કર્યો છે, તેમાં પણ આપણું સંધના સઘળા જ હક્કોને ઇનકાર કરવામાં આવ્યો છેઉપરાંત, દેવસ્થાનનિધિ નામની એક સમિતિ નીમોને તે સમિતિના હાથમાં શ્રી કેસરીઆઇ તીર્થ તેમજ છોટી સાદડી (સેવા)નું શ્રી આદીશ્વરજી ભગવાનનું જિનાલય સાંપી દેવામાં આવ્યું છે. આ દેવસ્થાનનિધિ સમિતિને માત્ર પૂછીને નહિ, પણ તેના હુકમ મળે તે જ જીણુંબહાર, પ્રાતષ્ઠા અને ધ્વજદંડારોપણ વિગેરે કરી શકાય. દેવસ્થાનાનાંધ સમિતિની આજ્ઞાથી પણ માત્ર જૈન શ્વ. મૂતિ પૂ. સંઘના જ ભાઈઓ તે પ્રતિષ્ઠાદિ કરી શકે એમ નહિ, પણ તે હક્ક વેતાંબર, દિગંબરો અને સવળા હિન્દુઓને હવાનું ઠરાવ્યું છે. ધ્વજાદડારોપણની ઉછામણમાં જે કોઈ માણસ વધારેમાં વધારે રકમ બેલે, તે માણસ પોતાના ખર્ચે પિતાને ફાવે તે વિધિથી વજાદંડારેપણું આદિ કરી શકે. કોઈ ભીલ પણ જે ઉછામણુંમાં વધુમાં વધુ રકમ બોલે, તા જેન ધર્મથી દરેક પ્રકારથી વિરુદ્ધ એવા વિધિએ પણ વજાદંડારોપણું આદિ કરી શકે. આ બાબતનો છેલે નિર્ણય પણ દેવરથાનનધ સમિતિ કરે. ના દેવસ્થાનનિધિ સામતિમાં કોઈ પણ જેનને નીમ્યાનું જાણવામાં આવ્યું નથી. એકદિગબર આગેવાનનું નામ સંભળાય છે, પણ કોઈ વે. મતપૂ. જન તો નથી જ. આ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીને નિમ્યા છે. અને ડો. શ્રી રાજેન્દ્રપ્રસાદ, શેઠ શ્રી જુગલકિશોર બિરલા, શ્રીમાન મહેન્દ્ર મહારાજા સર યાદવેન્દ્રસિંહજી વિગેરે આ સમિતિના સભ્યો છે. આ દેવસ્થાનનિધિ સમિતિને શ્રી કેસરાઆજી તીર્થનો ભંડાર પણ સંપાયો છે. શ્રી કેસરીયાજી તીર્થનો ભંડાર ડાંક વર્ષો થયાં રાયે ખેલીને શ્રી કેસરીયાજી તીર્થના નામથી અલગ જમે રાખેલ. તે બાબતમાં થોડી તપાસ કરતાં જણાયું છે કે – સં. ૨૦૦૦ ને અંતે પંદર લાખ રૂપીઆથી કાંઇક વધારે રકમ જમા હતી અને બે વર્ષમાં જે ઉમેરો થયો હોય તે જૂદે. આ આખીય રકમ દેવસ્થાનનિધિ સમિતિને સુપ્રત કરવામાં આવી છે; એટલું જ નહિ પણ હવેથી જે નવી આવક થાય તેમાંથી ખર્ચ બાદ કરતાં જે વધે તે પણ દેવસ્થાનનિધિ સમિતિને જ મળે. વળી આ દેવસ્થાનનિધિ સમિતિ એ માત્ર દેવસ્થાન અને માદાવતા વિગેરેના વહીવટ પૂરતી જ નથી. એ સમિતિ પિત શ્રી વિશ્વવિદ્યાલયની પણ કાર્યવાહક સમિતિ છે. આ સમિતિ દેવસ્થાન આદિની સઘળી મિલકત તેમજ ભવિષ્યની આવક શ્રા પ્રતાપ વિશ્વવિદ્યાલય માટે ઉપયોગમાં લે, એવું કરાવવામાં આવ્યું છે. સર્વસ્વ લૂંટાય છે – આ વસ્તુને ખ્યાલમાં રાખીને આપણે જે વિચાર કરે છે, તે આપણું શ્રી કેસરીઆ તીર્થનું સર્વસ્વ લુંટાઈ જાય છે. માલિકી આપણું રહેતી નથી. આપણું ધર્મના વિધિ મુજબ પ્રતિકાદિક કાર્યો થાય એવું પણ રહેતું નથી. સઘળી જ મિલ્કત ચાલી જાય છે અને ભવિષ્યની આવક ઉપર પણ કશે જ અધિકાર રહેતું નથી. ભગવાન શ્રી રાષભદેવના મંદિરમાં ગમે તે ધર્મવાળો ગમે તે ધર્મને વિધિ આચરી શકે. આ પછી એ તીર્થમાં આપણું રહે છે શું ? આ વાત આપણને ગમે તેટલી અળખામણું લાગતી હોય, તો પણ આ એક નક્કર સત્ય છે એ નિર્વિવાદ વાત છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ ]. છો જેન અત્ય પ્રકાશ વર્ષ ૧૨ ઉપરથી યાત્રિક પાછા ફરે છે – અમારા પ્રતિનિધિ ઉદેપુરમાં હતા, તે દરમ્યાન એક કચ્છી માગૃહસ્થ પિતાના કુટુંબ સાથે શ્રી કેસરીયાજી તીર્થની યાત્રા કરવાને માટે ઉદેપુર પધારેલા. ઉદેપુરથી શ્રી કરીઆઇ જવા માટેની મોટરમાં તે ગૃહસ્થે પાંચ ટીકીટ પણ નોંધાવેલી. તે પછી તેમના જાણવામ ઉપરની હકીકત આવી. એથી તેમને ભારે દુઃખ થયું. તેમણે શ્રી કેસરીઆઇ જવાનું માંડી વાળ્યું. તેમને એ કેટલું દુઃખદ લાગ્યું હશે ? છેક ઉદેપુર સુધી બાવીને પાછા ફરવા પાછળ કેટલી દુભાતી લાગણી હશે? મેવાડના સૂર્યવંશી રાજવી, મહારાણા પ્રતાપના વંશજના હાથે આવું અત્યાચારો પગલું ભરાશે, એની તો કલ્પના પણું આવી કેમ શકે? જવાબ મળતો નથી મુનિ શ્રી ધર્મસાગરજીએ ઉદેપુરના ના. મહારાણાને મળવાની માગણી કરી, પણ જવાબ મળતો નથી. જે કમીશનના રિપોર્ટનો આશ્રય લઈને આ અત્યાચારી પગલું ભરવામાં આવ્યું છે, તેની નકલ પણ માગવા છતાં મળી નથી. અત્યારે તો વાતાવરણ ધુંધવાઈ રહ્યું છે. ઉદેપુરના ના. મહારાણું તે, કહે છે -શ્રી મુનશી પાસે જવાનું કહે છે. હવે શું થાય છે તે જોવાનું છે અને અવસર આવી લાગે તો આપણુથી બને તેટલી તીર્થની સેવા કરી લેવાને માટે તૈયાર રહેવાનું છે. દિગબરે પણ ગુમાવે જ છે– મેવા રાજ્યના આ નવા અને બીનબંધારણીય તેમજ અત્યાચારી સ્મિાનથી દિગંબર ભાઇઓને પણ ખાસ લાભ થતો નથી. દિગમ્બર ભાઈઓનો દાવો તો એવો છે કે શ્રી કેલરીઆ તીર્ય દિગમ્બરનું છે. આપણે કહીએ છીએ કે–તેમને દાવ ખેડે છે અને સેકડા પ્રમાણે એવાં છે કે જેથી શ્રી કેસરીઆ તીર્ષ વેતામ્બર મર્તિપૂજક જૈનોનું જ છે એવું પૂરવાર થાય. એ વાત હાલ બાજાએ રાધએ, પણ જે દિગમ્બર ભાઈઓ શ્રી કેસરીઆ તીર્થને પિતાનું માને છે અને જે તીર્થને કબજે કરવાને માટે દિગમ્બર ભાઈઓએ ઘણી રીતે વ્યય કરેલ છે, તેઓની દષ્ટિએ તો તેમનું પણ સર્વસ્વ લુંટાઈ જ રહ્યું છે. મેવાડ સરકારના નવા ફરમાન મુજબ તે શ્રી કેસરીઆઇ વીથ એ કોઈ પણ પ્રકારે જૈન તીર્થ રહેતું નથી, પણ સાર્વજનિક તીર્થ જ બની જાય છે અથવા તો શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને માટે નાણુ ઉત્પન્ન કરવાના અનેક સાધનામનું એક સાધન બની જાય છે. ઉછામણમાં જે કઈ સબ્સ વધુમાં વધુ રકમ બેલે, તે પોતાની ધાર્મિક માન્યતા મુજબના વિધિથી પિતાના ખર્ચે વજાદંડાદિ વટાવી શકે છે. એ રકમ પણ શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને મળવાનું ઠરાવાયું છે. કદાચ શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને સારી આવા થાય તે માટે જ આવો બેહુદો અને અન્યાયી નિયમ કરવામાં આવ્યું હોય. કાઈની સંમતિ પૂછાઈ નથી– મેવાડ રાયે આ નવું ફરમાન જારી કરતાં, કાઈની પણ સંમતિ લેવાની ઈચ્છા કરી નથી. પિતાના પ્રજાજને, રાજ્યના જેને અભિપ્રાય પૂછવામાં આવ્યો નથી. ખૂલ ઉદેપુરમાં બેલાઈ રહ્યું છે કે–મહારાણા સાહેબ હાલ તે શી મુન્શીની સલાહ મુજબ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જેને વર્તમાનપત્રોના અભિપ્રાય [ ૩૦૩ વર્તી રહ્યા છે. મહારાણુ સાહેબને વિનતિ છે કે–તેઓ હજુ પણ વિચાર કરે અને ભૂલ સુધારી લે. મેવાડના રાજ્યને આ છાજતું નથી. સૂર્યવંશના રાજવી આવો અત્યાચાર કરે, તે તેમને શાભે જ નહિ. – “વીરશાચન” તા ૪-૭-૪૭ને અંક. શ્રી કેસરીઆજી ધ્વજાદંડનો ચુકાદો અન્યાયપૂર્ણ છે !” ઉદેપુરના મહારાણા સાહેબે સં. ૧૯૪૦, વિશાખ વદી એકમે એક વજાદંડ મીજનની નિમણુંક કરી હતી. મજકુર કમીશને તા. ૧૦ એપ્રીલ ૧૯૩૫ ના રોજ પોતાનો રિપોર્ટ ઉદેપુરના મહારાણા સાહેબને સુપ્રત કર્યો હતો. એ રિપોર્ટના નામે ઉદેપુરના મહારાણ સાહેબે તા ૫ જુન ૧૯૪૭ ના રોજ એક હુકમ બહાર પાડી છે, કે જે અન્યાયપૂર્ણ હોવાથી જૈન સમાજે તેને વિરોધ કરીને તે અમાન્ય હોવાનું જાહેર કર્યું છે. આમાં શંકાનું પહેલું કારણ તે એ છે કે આજકુર કમીશનના રિપોર્ટને બાર વર્ષથી પણ વધુ વખતને માટે કયા કારણે છુપે રાખવામાં આવ્યો ? કમીશને પોતાને રિપોર્ટ તૈયાર કરવામાં ૧૦-૧૧ મહિનાથી વધુ સમય લીધે નથી, જ્યારે એ રિપોર્ટ ઉદેપુરના મહારાણા શાહેબને મળી ગયા છે તેવી માહિતી પણ બાર બાર વર્ષથી પણ અધિક સમય પસાર થઈ ગયા બાદ જાહેર કરવામાં આવી છે. આમાં શંકાનું બીજું કારણ કારણ એ છે કે-મજકુર કમીશનનો રિપોર્ટ સર્ગિપાંગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી; એટલું જ નહિ, ૫ણું તા. ૫ જુન ૧૯૪૭નો ઉદેપુરના મહારાણા સાહેબને હુકમ પ્રગટ થયા પછી, મજકુર મીશનના રિપોર્ટની માંગે પગ નકલની માગણી કરવામાં આવી છે. છતાં તે નકલ આપવામાં આવી નથી અને તે આપવામાં આવશે તેવી ખાત્રીને પત્ર પણ અમારી જાણ મુજબ આવ્યો નથી. મજકુર કમીશનનો રિપોર્ટ એ બહુ જ અગ યની વરતુ છે. એ રિપોર્ટની સાંગોપાંગ નકલ પ્રાપ્ત થાય તે, પોતાના જે નિર્ણય કમીશને જાહેર કર્યો હોય, તે નિર્ણય ઉપર આવવાને માટે કમીશન પાસે કયાં સબલ પ્રમાણે હતાં તે જાણી શકાય ઉપરાંત, ઉદેપુરના મહારાણા સાહેબના તા ૫ જુન ૧૯૪૭ના હુકમમાં, કમીશનના રિપોર્ટમાં નક્કી થયેલાં સત્ય તરીકે જે હકીકત જણાવવામાં આવી છે, તે હકીકતો કમીશને કેવા રૂપમાં જણાવી છે તેમ જ તે સિવાયની પણ કથી કયી હકીકતો કમીશને જણાવી છે તે જાણી શકાય. આમાં શાનું ત્રીજું કારણ એ પણ છે કે-સંવત ૧૯૯૦ માં જે કમીશન નીમવામાં આવ્યું હતું, તે કમીશનને માત્ર એટલું જ કાર્ય સુપ્રત કરવામાં આવ્યું હતું કે-ધ્વજાદંડ ચઢાવવાનો હક શ્વેતાંબરને છે કે દિગંબરનો છે, એ નક્કી કરવું. કમીશને માત્ર એ સંબંધમાં જ તપાસ કરીને પિતાને નિર્ણય જણાવવાનો હતો. એ કમીશનને રિપોર્ટ આવ્યા પછી, ઉદેપુરના નામદાર મહારાણુ સાહેબે શ્વેતાંબરના તથા દિગબરોના પ્રતિનિધિઓને બોલાવીને તે કમીશનના રિપોર્ટની નકલ આપવી જોઈતી હતી તથા મજકુર રિપોર્ટમાંની હકીકત છે હકીકતો વિષે જેને જેને જે જે કાંઈ કહેવાનું હોય તો તે જાણુવવાનું ઉદેપુરના મહારાણું સાહેબે સૂચવવું જોઈતું હતું. એ બધા પછી જ ઉદેપુરના મહારાણ સાહેબે છેલ્લો નિર્ણય કરવો જોઈતો હતો. ઉદેપુરના મહારાણા સાહેબે આમાંનું કાંઈ જ કર્યું નહિ, બાર વર્ષથી પણ અધિક સમયને માટે રિપોર્ટની હકીકત દબાવી રાખી For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વર્ષ ૧૨ ૩૦૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ ummmmmmmmmmmmmmmmmmmmondanneer અને તે તા. ૫ જુન ૧૯૪૭નો અન્યાયપૂર્ણ હુકમ જાહેર કરતી વખતે અને મજકુર હુકમ જાહેર કર્યા પછી પણ મજકુર કમીશનના રિપોર્ટની સઘળી હકીકત જણાવી નથી. સંવત ૧૯૯૦માં ઉપર્યુક્ત કમીશન નિમવામાં આવ્યું, તે પહેલાં જ ઉદેપુર રાજ્ય તરફથી શ્રી કેસરીઆજી તીર્થને સાર્વજનિક હિન્દુ તીર્થ તરીકે જાહેર કરવાનો પ્રયત્ન થયો હત; શ્વેતાંબર જૈનેને સૈકા જૂને વહીવટ છીનવી લેવાનો પ્રયાસ થયે હો અને સઘળા હિન્દુઓને આ તીર્થના વહીવટમાં હક્ક છે એવું ખોટું ઠરાવવાની પેરવી થઈ હતી. તે વખતે મોટો વિરોધ થયેલ અને પછી ઉપર્યુક્ત કમીશન નીમવામાં આવ્યું હતું. અમને ખ્યાલ છે ત્યાં સુધી તે તે પછી જ શ્રી કેસરીઆ તીર્થનો ભંડાર ખેલીને રાજયે તે કબજે લીધો હતો. પણ તે રકમ અનામત રાખવામાં આવી હતી. શ્રી કેસરીઆજીના ભંડારનું રાજ્યના દેવસ્થાન મહકમામાં જુદુ જ ખાતું રખાએલું. આથી એ વાતને વધુ ઊહાપોહ થયેલે નહિ. પણ ઉપરની હકીકતો જોતાં, ઉદેપુરના મહારાણુ સાહેબની ધારણ વિષે શંકા ઉપજે તે સ્વાભાવિક છે. મજકર ધ્વજાદંડ કમીશનના રિપોર્ટમાંની હકીકત કે હકીકત વિષે કાંઈ પણ લખવા અગર બોલવા માટે તે રિપોર્ટની સાંગોપાંગ નક્લ બરાબર તપાસવી જોઈએ. પણ તે આપણી પાસે છે નહિ અને ઉદેપુર રાજ્ય તરફથી મજકુર રિપોર્ટમાંની કેટલીક નિર્ણયામક હકીકત જાહેર કરવામાં આવી છે, કે જે સત્ય હકીકતોને ઉથલાવી નાખનારી છે. “મજકુર કમીશનના રિપોર્ટ દ્વારા નીચેની સાચી હકીકતો માલૂમ પડી છે –એમ જણાવીને, ઉદેપુરના મહારાણા સાહેબે તા. ૫ જુન ૧૯૪૭ના પિતાના હુકમમાં જે જાહેરાત કરી છે, તેમાં પહેલી હકીકત એ છે કે – "A. Though originally a Digambari temple the shrine of Rakhabdeoji from times immemorial is worshipped by Hindus including Bhils and Jains of all sects." ભાવાર્થ જો કે શ્રી કેસરીજીનું મંદિર એ મૂળ તે દિગબરી મંદિર છે, તે પણ રીખદેવજીની મૂર્તિ અસ્મૃતિ કાલથી હિન્દુએ, કે જેમાં ભીલોનો સમાવેશ થાય છે, અને બધા જૈન સંપ્રદાય દ્વારા પૂજાય છે. ઉપરની બીનામાં આપણે મૂળભૂત વાંધો એ છે કે-શ્રી કેસરીઆજીનું મંદિર એ મૂળ તે દિગંબરી મંદિર છે એમ જે કહેવામાં આવ્યું છે તે સત્યથી અને પ્રબલ પ્રમાણેથી વિરુદ્ધ છે. શ્રી કેસરીઆઇ તીર્થમાં આવેલ ભગવાન શ્રી કષભદેવસ્વામિજીની મૂર્તિ અઘળા હિન્દુઓ દ્વારા અને જેનોના પણ સઘળા ફિરકાઓ દ્વારા પૂજાતી આવી છે-એ હકીક્ત જે માત્ર હકીકત રૂપે જ કહેવામાં આવે તો તેમાં વાંધા પડતું કાંઈ નથી, પરંતુ તેમ કહીને જ સઘળાને હક્ક છે એવું સાબીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો તે ન્યાયથી અમને જગતમાં સર્વત્ર પ્રચલિત રીત-રસમોથી વિરુદ્ધ જ ગણાય. કેઈ પણ હિન્દુ ના મંદિરમાં જેનો જતા હોય અગર તે મુસ્લીમોની મજીદમાં હિન્દુઓ જતા હોય, તે એટલામાત્રથી તે હિંદુ મંદિર ઉપર જૈનોનો અને તે મજીદ ઉપર હિંદુઓને હક્ક છે એમ કહેવા નીકળવું, એ શાણપણનું દેવાળું કાઢવા બરાબર જ છે. જગતમાં કેટલાંક સ્થાને ચમત્કારી સ્થાને તરીને પ્રસિદ્ધિને પામે છે. એ સ્થાનના ચમત્કારની કથા જેમ જેમ પ્રચાર પામે છે, તેમ તેમ જેઓ ચમકારના લોભી હોય છે For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ 1 જેને વર્તમાનપત્રોના અભિપ્રાયો ૨૦૫ તેઓ તે સ્થાન તરફ દોરાય છે. શ્રી અંબાજી જેવાં હિંદુ મંદિરોમાં કેટલાક જેને પણ જાય છે અને બાધા વિગેરને નામે કાંઈક ને કઈક મૂકી આવે છે. એટલા માત્રથી તે મનિર ઉપર જૈનો હક્કનો દાવો કરી શકે નહિ. એવી જ રીતિએ મુસ્લીમોનાં કઈ ઈ સ્થાનમાં દોરાધાગા વિગેરે માટે કેટલાક હિન્દુઓ જાય છે અને ત્યાં કાંઈક ને કઈક ખર્ચા આવે છે, છતાં તેટલા માવથી તે મુસ્લીમ સ્થાન ઉપર હિન્દુઓ હક્ક કરી શકતા નથી. શ્રી કેસરીઆઇ, એ પણ ચમત્કારીસ્થાન તરીકે વિશેષ પ્રસિદ્ધિને પામેલ છે. આથી હિન્દુઓ કે જેમાં ભલેને સમાવેશ થાય છે–અને જેના પણ દિગંબરી કે સ્થાનકવાસી આદિ સંપ્રદાયના માણસો, ભગવાન શ્રી ઋષભદેવજીની પ્રતિમાને પૂજવાને આવતા હોય, એટલા માત્રથી ભી વિગેરે હિન્દુઓ કે દિગમ્બર વિગેરે જેને એ તીર્થ ઉપર પોતાને હક્ક છે એવું કહી શકે નહિ અને તેઓ તેમ કહે તો પણ તે કઈ ન્યાયી માણસને કબૂલ થઈ શકે નહિ, ચમત્કારના કારણે દર્શન-પૂજન કરવા આવેલા હિન્દુઓ અને દિગમ્બર વિગેરેએ પોતાની માનતા વિગેરે કારણે તીર્થમાં કદાચ ગમે તેટલું દ્રવ્ય આપ્યું હોય અગર તો તીર્થનું અમુક કામ કરાવી દીધું હોય, તે પણ તેથી મંદિર ઉપરના હક પુરવાર થતું નથી. શ્રી કેસરીઆજીનું મન્દિર એ પહેલેથી જ વેતામ્બર જેનું મદિર છે, એવું પુરવાર કરવાને માટે વ્યાજબી પુરાવાઓને તો નથી. સૈકાઓ થયાં એ મંદિરમાં વેતામ્બર આમ્નાયના વિધિવિધાનથી પૂજન થતું આવ્યું છે. લગમગ ત્રણ વર્ષ થયાં ભગવાનને આંગી ચઢે છે એવા નિશ્ચિત લેખ મળે છે, અને દિગમ્બરના મંદિરમાં તો આંગી ચઢે જ નહિ. બાવન જિનાલય દિગમ્બરમાં નથી હોતા, કતામ્બરમાં જ હોય છે અને શ્રી કેરી આજી તીર્થમાં બાવન જિનાલય છે. ત્યાં વેતામ્બર જૈનાચાર્યોની મૂર્તિ અને પાદુકા પણ છે. તબિરોનું બનાવેલું ત્યાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પણ છે. સૈકાઓ થયા પતાંબરે જ વહીવટ કરતા આવ્યા છે અને કુંચીએ તારો પાસે જ રહેતી હતી. આજે પણ ત્રણ કુંચીઓ વેતામ્બરોની પાસે જ છે. આવાં તે સંખ્યાબંધ પ્રમાણે છે, કે જેથી શ્રી કેસરીઆઇ તીર્થ એ વેતામ્બર મૂર્તિ પૂજક જૈનોનું તીર્થ હોવાનું પુરવાર થાય છે. આ તો દિગમ્બર ભાઈએ હક્કની ખોટી લડત ઉપાડી, બેટી અરજીઓ કરી, મારામારી કરી અને બેટા પુરાવા ઉભા કરવાના પ્રયત્ન કર્યો, તેનું ફલ ભોગવવાનો વખત આવ્યો છે. કોઈ પણ મન્દિર દિગમ્બર ભા એનું હોય તે તેને દિગમ્બર મન્દિર તરીકે સ્વીકારવાને વેતાંબર જેને તૈયાર જ છે. પણું શ્વેતામ્બર મદિરને દિગમ્બરનું મૂળ મન્દિર હરાવીને આખર તો સાર્વજનિક હિન્દુ મન્દિર કરાવવું તથા તેમ કર ને પણ મદિરને વિદ્યાલયની આવકનું સાધન બનાવવું, તે ખરેખર અન્યાયપૂર્ણ તેમ અત્યાચારપૂર્ણ છે. દિગમ્બર જૈન પ્રતિક સગામુંબાઈને સાપ્તાહિક પત્ર “જેનમિત્ર” ના તા ૩–૭–૪૭ના તંત્રીલેખમાં એમ લખ્યું છે "....ध्वजादंड या ध्वज चढाने का अधिकार दि. जैन समाजका ही है, लेकिन श्वे. जैन समाजने इस हकमें आपत्ति की जिसका परिणाम आज यह आया है कि...." આ કારણે પણ અહીં અમારે કેટલીક હકીકત સપષ્ટ કરવી પડે છે. જો કે–દિગમ્બર ભાઈઓએ પણ ઉદેપુરના મહારાણા સાહેબના તાજા હકમને વિરાધ જ કર્યો છતાં તેમણે આવી છેટી હકીકત લખવી એ ઠીક નથી. (અપૂર્ણ: તા. ૧૧-૭–૧૭) For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ [ તા. ૧૧-૭-૪૭ ના અધૂરા લેબનો બાકીનો ભાગ મજકુર ચૂકાદામાં કમીશનના રીપોર્ટમાંની હકીકતોના નામે જાહેર કરાએલી પાંચ બાબતોમાં બીજી બાબત એ છે કે શ્રી કેસરીઆ તીર્થની મીકો અને ફંડે, એ દેવસ્થાન મહકમાને એક ભાગ બનેલે છે. એક ટ્રસ્ટી તરીકે ઉદેપુરના મહારાણુ સાહેબે તે અમુક સમયને માટે દેવસ્થાન મહકમામાં રાખેલો છે. ઉદેપુરના મહારાણું સાહેબ બસો વર્ષ થયાં તેની વ્યવસ્થાની સઘળી સત્તા ભોગવે છે, એટલું જ નહિ પણ મંદિરની અંદરની વિધિઓ અને ક્રિયાઓની રજા આપવાને હક પણ તેઓ બસે વર્ષ થયાં ભોગવે છે. કમીશનના સભ્યોએ આવી ભારે શોધ ક્યા આધારે કરી, તે આપણા જાણવામાં આવ્યું નથી. જે કાંઈ આપણું જાણવામાં આવ્યું છે, તે ઉપરની હકીક્તને સાવ બેટી ઠરાવે તેવું છે. વખતો વખતની રાજ્યની દરમ્યાનગીરીને કારણે જે ઉપર જણાવેલી રાજ્યની સત્તા માની લેવામાં આવી હોય, તો તે ભૂલભરેલું છે. વારંવારની રાજ્યની દરમ્યાનગીરી ઠે તે ઘણું કારણ છે. પહેલું કારણ તો એ છે કે–મેવાડ રાજ્યના મહારાણા સાહેબ શ્રી કેસરીઆ તીર્થના ભક્ત હતા. તેઓ ત્યાં યાત્રાએ પણ જતા અને આભૂષણદિ પણ ચડાવતા. માત્ર મેવાડ રાજયના મહારાણુઓની વાત શું કામ કરીએ? રાજપૂતાનાના હાગભગ બધા નરેશ આ તીર્થ પ્રત્યે ભકિતભાવવાળા હતા અને આભૂષણાદિ ચડાવતા. Indian Antiquary Vol. I. 18729 Page 96 Hi eve 3 }-- “ All the rulers in Rajputana send gifts to Rishabnath-saffron, jewels, money and in return receive the high priest's blessing." ઈન્ડીઅન એન્ટીકવરી, પુસ્તક પહેલું, સને ૧૮૭રના પૃ. ૯૬માં લખ્યું છે કે-રાજપૂતાનાના તમામ રાજ્યકર્તાઓ કેસર, ઝવેરાત અને નાની ભેટ શ્રી રીખવનાથ દેવને મેલે છે અને બદલામાં ઉચ્ચ ધર્મોપદેશકની આશિષ મેળવે છે. આ રીતિએ મેવાડ રાજ્યના મહારાણા સાહેબ આ તીર્થન ભક્ત હોવાથી તેમ જ તેઓ વેતામ્બરીય મહારને માનનારા હતા, એથી પણ આ તીર્થની સારી વ્યવસ્થા માટે કાળજી રાખે તે સ્વાભાવિક છે. એટલા માત્રથી એક રાજા તરીકેની હકુમત તેઓ તીર્થ ઉપર ભોગવતા હતા એમ કહી શકાય નહિ. દરમ્યાનગીરીનું બીજું કારણ એ છે કે ધુલેવ નગર મેવાડ રાજ્યમાં આવેલું છે, એટલે જ્યારે જ્યારે અમુક તકરારો ઉપસ્થિત થાય અને સત્તાની દરમ્યાનગીરી વિના તે તકરારોને દૂર કરી શકાય ન%િ, ત્યારે ત્યારે લાગતા-વળગતાઓ રાજસત્તાને શરણે જાય અને જે કાંઈ વ્યાજબી છે તે નક્કી કરી આપવાની તેમ જ જે નકી થાય તેનો અમલ કરવાને માટેની સગવડતાની માગણી કરે જેમ કે પંડાઓ સાથે અથવા તો દિગંબરોની સાથે કોઈ પણ બાબતમાં તકરાર ઉભી થાય, ત્યારે નિર્ણય માટે જવાનું તે મેવાડ રાજ્યના મહારાણ સાહેબ પાસે જ ને? આવી રીતિએ રાજ્યની દરમ્યાનગીરી થાય, તેથી શું એમ કહેવાય કે-મંદિરની દરેક ધાર્મિક ક્રિયાઓની રજા આપવાનો અધિકાર મેવાડના મહારાણા સાહેબને છે ? કોઈ પણ સમજુ માણસ તે આવું કહે જ નહિ, વળ-વિ. સં. ૧૯૦૭ના કાર્તિક વદી ના દિવસે ઉદેપુરના શ્રી સંઘને શ્રી કેસરીઆજના પંડાઓએ એક કરાર લખી આપ્યો હતો તેમજ વિ. સં ૧૯૦૬ ના અધિક For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] જૈન વર્તમાનપત્રોના અભિપ્રાય [ ૩૦૭ વૈશાખ શુદ પાંચમના દિવસે ઉદેપુરના શ્રીસંઘને શ્રી કેસરીઆજીના પંડાઓએ બીજે કરાર લખી આપે હતો. આ બન્ને કરારોની મૂળ નકલે આજે ૫ણ શ્રી જૈન શ્વે. મૂર્તિ. સંધ- ઉદેપુર પાસે મૌજૂદ છે. એ બન્ને કરારો જોતાં માલૂમ પડે છે કે-શ્રી કેસરીઆજી તીર્થના ભંડાર ઉપર પણ શ્રી જેન . સંધની જ સત્તા હતી અને દરેક વિધિ આદિની વ્યવસ્થા સંબંધી સત્તા ૫ણ શ્રી જૈન છે. સંધની જ હતી. વિ. સં. ૧૯૦૩ના કરારમાં ઉદેપુરના શ્રીસંધને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે“આપ પંચોએ અમને ઉદેપુર બોલાવ્યા અને નીચેની બાબતોની આપે વ્યવસ્થા કરી. અમે તે મુબજ વતીશું અને જે તેમાં અમે કોઈ પણ ભૂલ કરીશું તો અમે પરમેશ્વરના ગુન્હેગાર થઈશું.” આમ છતાં પણ, બસો વર્ષ થયાં રાજ્યને વ્યવસ્થાદિકને હકક છે એવું કહેવામાં આવે છે, તો તે કઈ રીતિએ મનાય? વિ. સં. ૧૯૦૩ના મજબુર કરારમાં કેટલીક બીનાઓ નીચે મુજબની પણ છે. પંડાઓએ લખી આપ્યું છે કે (૧) સૂર્યોદયથી એક ઘડી પહેલાં શ્રી કેસરીઆઇની પ્રક્ષાલપૂજા થશે. અમે કોઈનેય માટે રાહ નહિ જોઈ એ. એ વખતે જેને હાજર રહેવાનું હશે તે વહેલે સઈ જશે અને વહેલો આવશે. એક જણ પિતાની રાજીખૂશીથી જે આપશે તે અમે લેશું પણ કોઈને હેરાન નહિ કરીએ. (૨) કોઈને કેસર ચડાવવું હશે તો અમે તેને રાહ જોવડાવીશું નહિ. એક જણ જે આપશે તે લેશું. વધારે માટે તેને દબાણ નહિ કરીએ. (૩) પ્રક્ષાલ પૂરું થયા પછી તરત જ કેસરની બેલી થશે. આરતીમાં અમને જે આપશે તે અમે લઈશું. વધારે માટે અમે દબાણ કરીશું નહિ. (૪) શ્રી કેસરીઆઇના મંદિરના ગભારામાં સેવાના પ્રતિનિધિઓ તરીકે જેમને વારો હશે તે બે સેવ રહેશે અને ભંડારના બે પ્રતિનિધિઓ રહેશે. બીજા બધા બહાર રહેશે, પણ અંદર નહિ. (૫) નવેલ જેને વારે હશે તે સેવક લેશે. જે પોઈને ભગવાનને નવી આની ચઢાવવાની હશે તો સેવક તે લાવશે અને રૂા. ૫-૪-૦ ભંડારમાં જમે કરાવશે. આવી રીતની રકમ જે તે બે કે ચાર પાસેથી લેશે તો તે સેવક ગુન્હેગાર ગણશે. જે તે પરચુરણ રકમોથી ઉપલી રકમ પૂરી કરશે તો તે ગુન્હેગાર નહિ ગણાય. (૬) ભગવાનને જે મેટી આંગી કરાવશે તેની પાસે આરતી ઉતારાવીશું. વિ. વિ. સં. ૧૯૦૬માં પંડાઓએ જે કરાર લખી આપ્યો છે, તેમાં ની કેટલીક બીનાઓ નીચે મુજબની છે – (૧) ભગવાનને ઝવેરાતનાં કે બીજા જે દાગીનાં ચઢાવાશે, અને હાથી, ઘોડા કે બળ જે ભેટ અપાશે, તે બંડારમાં જશે. અમે તેના ઉપર હક્ક કરીશું નહિ. (૨) ગામે, જમીને કે ઘોડાઓની હવેથી જે કોઈ ભેટ આપશે, તે ભંડારમાં જશે. કોઈ વ્યક્તિગત ભેટ આપશે તો તે જેને ભેટ અપાઈ હશે તે ભોગવશે. આ કરારમાં તે ઘણી વિગતો છે અને તે આખા કરારની નકલ અમે અવસરે આ કેમોમાં રજૂ કરવાને ઇચ્છીએ છીએ. આટલી ટૂંકી વિગતો એટલા પૂરતી આપવામાં For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Â૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ હકીકત હકીકત આવી છે કે—કમીશનના રીપોર્ટને નામે જે હકીકત પ્રગટ કરાઈ છે તે તરીકે ખાટી છે એમ જે ક્યું છે તે બરાબર ઢાવા વિષે ખાત્રી થાય. કમીશને ભુલ કરી હોય તે બનવાજોગ છે. તેમ હેય તે તે ચલાવી લેવા જેવી નથી, પશુ કમીશનના રીપેાતેની નકલ જ કર્યા અપાય છે? કમીશનને રિપેટ છૂપાવવાનુ` શુ` કારણુ છે ? અમે ઇચ્છીએ છીએ કે—ઉદેપુરના મહારાણા સાહેબ હજી પણ વિચાર કરે અને દેવદ્રવ્ય ચાત રીતે વિશ્વવિદ્યાલય સ્થાપ્યાની નામના મેળવવામાં વસ્તુતઃ આમર્ નથી પશુ કલંક જ છે, એં વાતને સમજે. જૈતેએ આ સંબધી શ' કરવું જોઇએ——તેની કેટલીક વાતા આવી હી છે, પણ શેઠ આણુજી ક્લ્યાણજીની પેઢીએ આ પ્રશ્નને હાથ ધર્યા છે અને અમે ચ્છિીએ છીએ કે—શેઠ આ. કૅ પેઢીના પ્રતિનિધિ સાહેબે આ પ્રશ્નનુ હેફ્લુ. મને શ્યામી નિરાકરણ લાવીને જ અટકશે, તેમને જો મેગ્ય લાગે તા તેઓ સમાજની જાણુ માટે જે કાંઈ જાહેર કરવા જેવું હાય તે જાહેર કરે, તેા તેથી શ્રીસધના ભાઈઓને આશ્વાસન મળે. —“ વીરશાસન,” તા. ૧૧-૭–૪૭ અને તા. ૧૮-૭-૪૭ના એ અક્રા. [ વર્ષ ૧૨ www. હળિયાથી પ્રગટ થતા “શાસનસુધાકર” પાક્ષિકમાંના લેખ દેવદ્રવ્ય ઉપર પાકિસ્તાની આંખ કેમ ?” [ પૂ, મુનિ શ્રી કુમુદવિજયજી મહારાજ-મુંબઈ, ગાડીજી જૈન ઉપાશ્રય ] દેવદ્રવ્યના વિરાધ ઘણાં વર્ષોથી થતા આવ્યા છે, પણ શ્રી કેશરીયાજી જેવા પ્રસિદ્ધ તીની તમામ સ ંપત્તી પ્રતાપ વિશ્વવિદ્યાશ્ચય જેવી લૌકિક કેળવણીની સંસ્થાને સોંપવાના નિણૅય ઉદ્દેપુર દરબારે કર્યાં હોવાથી ફરી એ ચર્ચાને સ્થાન મળ્યું છે. દેવદ્રવ્યની માન્યતા અલ્લા મદિરમાગી એમાં છે, પણુ જૈન મદિર માગીએાની તે વિષેની માન્યતા ખાસ એ વિશિષ્ટતા ધરાવે છે કે, ખુદ્દ દેવ, દેવાલય અને દેવા અલંકારાદિ કાયમી સાધના સિવાય ખીજી કશી ખાતામાં તે વપરાય નહિ, જ્યારે જૈનેતર મદિરમાસી એ દેવદ્રવ્યને ભક્તો માટે પણ અન્નદાન, જ્ઞાનજ્ઞાન, ધમશાળા, ગૌશાળા આદિમાં પ્રકારે ખચી શકે છે. ચૈઞાની માન્યતા મુજબ છતા પણ દેવદ્રવ્યને દેવકાર્યાં વાપરે છે, પશુ જૈનેતરાની કલ્પના મુજબ જૈના દેવદ્રવ્યને દાનાદિમાં કિં વાપરી શકે જ નહિ. ધૃતરાનાં મદિરા કતાં જૈન અદિરા સુસ્થિતિમાં હાય છે, તે દેવદ્રવ્યની આ શુદ્ધ માન્યતાને જ આાભારી છે. ગૌશાળા, પાઠશાળા, ભેાજનશાળાદિ પરાપકારનાં કાર્યમાં ખવામાં પણ જેના આગળ પડતા ભામ લે છે, તે પ્રત્યક્ષ ક્રૂખાય છે. છતાં, દૈવદ્રવ્યની જૈનાની માન્યતાને ના પહેાંચાઢવા તે પાાિની પ્રવૃત્તિનું જ ોતક છે. For Private And Personal Use Only શ્રો ક્રેસરીયાજી દેવસ્થાનની સુધારણા માટે ઘણા અવકાશ છે. અને સમસ્ત મેવાડન માંનાં જિનાલયાને પણુ દેવદ્રવ્યની આવશ્યકતા છે. એવી હાલતમાં જૈતાનુ દેવદ્રવ્ય ક્રેાલેજ માટે આપી દેવું એ મેાટા અન્યાય અને વિશ્વાસધાત છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જૈન વર્તમાનપત્રાના અભિપ્રાયા [ ૩૦૯ પ્રતાપ વિવિદ્યાલયને નાણાં પૂરાં પાડવા માટે મેવાડ સરકાર અને બીજા રજવાડાં પૂરી રીતે સમ છે. પ્રતાપ વિશ્વવિદ્યાલયને ચલાવવા માગનાર જૈન જૈનેતર પ્રજાના આગેવાને પણ બીજી રીતે નાાં પૂરાં પાડી શકે છે અને વિદ્યાથી એની ફ્રીમાંથી પણ નાણાં ઉપજે છે. રાજ્ય પાછું મેળવવા માટે મહારાણા પ્રતાપને આર્થિક સહાય કરવા જેમ ભામાશા જેવા જૈન શાહ સેાદાગર આગળ ભાવ્યા તેમ જૈન પીધર પણુ પ્રતાપ વિશ્વવિદ્યાલયને મળી શકે. એવી હાલતમાં દેવદ્રવ્યને દુરુઉપયાગ કરવાનું પાપ કરવું તે પાકિસ્તાની પ્રવૃત્તિને પદ્મ લજાવે એવું છે. ઉદેપુરના મહારાણા સૈકાંએથી શ્રી કેસરીયાજીના ભક્ત છે. પ્રાચીન કાળમાં ધણા જૈને મેવાડ રાજ્યમાં દીવાન, સેનાપતિ, અને બીજા સત્તાના સ્થાને પર બિરાજ્યા છે. તે દેશના ઇતિહાસમાં સમાન મહત્તા રજ પુતાની જૈના ધરાવતા આવ્યા છે. એવી મહાન પ્રજાના વિશ્વાસધાત કરવા તે નિસક્ત મેવાડપતિને પ્રેમ શાભે? પ્રતાપ વિશ્વવિદ્યાલયની કાર્યવાહીમાં શ્રી જિનવિજ્યજી અને શ્રી કનૈયાલાલ મુનશી મહત્ત્વના ભાગ ભજવે છે. તે મા અનુચિત કાને નદ્ધિ અટકાવે ? પણુ દેવદ્રવ્યની જૈન માન્યતા જ કહેવાતા સુધારાને નથી ગમતી ત્યાં શું થાય ? ‘પ્રમુદ્ધ જૈન'ના તા. ૧-૫-૪૭ના અંકમાં દેવદ્રવ્ય પર એક લેખ વ્યાજ્ગ્યા છે. વીતરાગ દેવને વળી દ્રષ્ય કેવું ?' આંગી વિગેરે વીતરાગને રાગી, ભાગી, માયાવી મનાવે છે. દેવદ્રવ્ય નથી, સ ંકલ્પનું દ્રવ્ય છે; સંકલ્પ ફેરવવામાં અમ નથી. દેવદ્રવ્ય એ સમાજદ્રવ્ય છે. ધૃતરાની જેમ વાપરા, નહિંતા ક્રાન્તિ તેને બિન—સમાજોપયેાગી કામ માટે બળપૂર્ણાંક ઉથલાવી પાડશે. દેવદ્રવ્યને અન્યત્ર નહિ વપરાય એ વળ વહેમ છે' એવા પાલકલ્પિત વિચાર। તેમાં દર્શાવ્યા છે, જો કે હજારા વર્ષોંથી દેવદ્રવ્યને અન્યત્ર વાપરવામાં પાપ માનવાની વૃત્તિ શાસ્ત્ર મુજમ જૈનેમાં દૃઢમૂળ થયેલી ઢાવાથી, જૈન વ્યક્તિને નિર્માલ્ય ભક્ષણની કલ્પના પણ સૂઝવી નિહ જોઈએ. છતાં શેઢા જૈનાને તે પાપવૃત્તિ થવા માંડી છે, તેના લાભ સત્તાધારીઓ અને દુરાચારી પણુ લેવાના જ, એટલે પેાતાની મનેાત્તિ દેવદ્રવ્યનું રહસ્ય પૂરી રીતે સમજી લઈને નિષ્પાપ રાખવી તે દરેક જૈનની કરજ છે. વીતરાગને દ્રવ્યની જરૂર હાઈ શકે જ નહિં એ વાત સૌ કાઈ સમજી શકે એવી સીધી જ છે, પણુ રાગી જીવેાને ઓળખવા માટે પણુ રાખી, ભેગી, માયાવી કે કૃત્રિમ જ રીત તરત કામ આવે છે. એ સૌના અનુભવની વાત સૌ કાર્ય જાણી શકે તેવી સીધી નથી. એટલે નિરાકાર વીતરાગની ઉપાસના સાલકૃત સાકાર પ્રતિમા–પૂજનના દ્વારા ન જ થઈ શકે એમ માનનારાઓએ તે વાત અનુભવ લઈ સૂક્ષ્મ વિચાર કરી ગળે ઉતારી લેવાની જરૂર છે. દેવદ્રવ્યની ખાસ માન્યતાને જ લઈને પ્રત્યક્ષ દેખાતાં, ઉપજેલાં સુદર પરિણામે લક્ષમાં લેવા ધટે. દેવદ્રવ્ય અને નિર્માલ્ય ભક્ષણમાં પાપ માનવાના સંસ્કારા કેટલા બધા હિતકર છે અને તેને વહેમ નહિ ગણુતાં સત્ય સંકલ્પ માની તેને વફાદાર રહેવામાં જ માનવતા અને સમાજહિત છે તે પણુ સમજવાની જરૂર છે. જૈન સમાજ આટલા સુધો માને છે કે દેવદ્રવ્ય યેાગ્ય રીતે વપરાય એવાં ક્ષેત્રા ન હોય તે! તે પરાવું જોઈએ, પણ અન્ય રીતે નહિ વાપરવું જોઈ એ, કે જેનાએ તેના ભાગવા નહિ કરવા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ જોઈએ. રાજાભય, ચરભયાદિ કારણે કે અન્ય કાર્યો રખડતાં રહે છે તે કારણે પણ, દેવદ્રવ્ય નહિ વાપરવાને દઢ સંક૯પ જૈનાએ કદિ પણ નહિ ફેરવવો જોઈએ. વજ-દંડ ચઢાવવાની બાબતમાં કેસરીયા ક્ષેત્રમાં દિગંબરોએ હુલ્લડ મચાવેલું સન ૧૯૩૫માં; અને તે જ વખતે દરબારે હકના નિર્ણય માટે એક કમિશન નીમેલું, તેને નિકાલ તા. ૫-૬-૭ આટલે મોડા ઉદેપુર દરબારે ઇરાદા પૂર્વક પ્રસિદ્ધ કર્યો ગણાય. તેમાં કીધેલું છે કેઃ રિખવદેવની પૂજા પ્રાચીન કાળથી બધા પંથના જૈને અને મિલાદિ હિંદુઓ કરતા આવ્યા છે. બે સૈકાઓથી ઉદેપુરના મહારાષ્ટ્ર તે દેવસ્થાનના ટ્રસ્ટી છે. એટલે પિતાની પહતિ મુજબ બધી જાતના ભક્તોને પૂજા કરવા દેવા મહારાજા બંધાયેલા છે. ચઢાવાની પદ્ધતિથી સૌને દરેક પ્રસંગે પોતપોતાના ખર્ચે અને રીતીએ આરાધના કરવા દેવી. કેસરીયાજી તીર્થની બધી વ્યવસ્થા દેવસ્થાનનીધિ ટ્રસ્ટી જ સંભાળશે. વિગેરે. દેવસ્થાન જેનેનું છે, જેનેતો પણ તેને માને છે અને ઉદેપુરના મહારાણું તેના ટ્રસ્ટી છે એ વાત કબૂલ. પણ જેન પ્રણાલ વિરુદ્ધ જૈન ભગવાનની આરાધના થઈ શકે એમ વાજબી રીત કઈ કહી શકે જ નહિ. આજ સુધી એ સવાલ ઊઠ ન હતા, કારણ કે, જૈન મર્યાદાને સૌ કોઈ માનતા હતા. ' હવે દેવદ્રવ્યની આવકથી પૂજારીઓ અને દર વાર લેભાય છે. અને “ભમૂલાનિ પાપાનિ' એ વચન મુજબ નિર્માલ્ય ભક્ષણનું પાપ જૈન સમાજનો વિશ્વાસઘાત, તે તીર્થના ભક્ત ટ્રસ્ટી તરીકેની કર્તવ્યસ્મૃતિ, વિગેર પણું પાપના ભાગી થવા ઉદેપુરના મહારાણું પ્રવૃત્ત થયી ગણાય. યથા રાજા તથા પ્રજા' એ વચન મુજબ રાજસત્તાને પાપ સૂઝે છે એટલે પ્રજામાં પણુ પાપભાવના જાગે છે. હાલમાં સમાજના ઉપાગી એવાં ઘણું કામોને આર્થિક મદદ પૂરી રીતે મળતી નથી, અને પ્રજામાં કંગાસિયત પણ વધી છે એ વાત સાચી, પણ તે હાલત સુધારવા માટે જરૂરી ઉપાય જવા જોઈએ. તે માટે દેવદ્રવ્ય ઉપર પાકિસ્તાની આંખ કેમ ફેરવવી? કમાણુના અને ઉઘરાણીના બીજા ઘણું માગે છે, પ્રજાને કેળવણી આપવી તે ચાલુ રાજનીતિ મુજબ સરકારની ફરજ છે. બ્રિટિશ સરકારની જેમ દેશી રજવાડાઓ પણ જાતજાતના કરવેરાઓ જે વસન કરે છે તે પ્રજાની કેળવણી વગેરેની જોગવાઈ કરવા માટે જ છે. તે આવા રાજભંડારમાં સાચવી, દેવદ્રવ્યને કેલેજોની ખચી માટે ઉઠાવી લઈ જવું તે પાકિસ્ત ની પ્રવૃત્તિ રાણું પ્રતાપના વારસ મહારાષ્ટ્રને કેમ શોભે? આવી - દ સલાહ આપનારાના...ના મહારાણાએ તે નહિ માનવી જોઈએ અને દેવસ્થાનના ટ્રસ્ટી તરીકેની જવાબદારો યોગ્ય રીતે અદા કરવી જોઈએ. જિનાલયોનું દેવદ્રવ્ય બીજા કશામાં ખચી શકાય જ નહિ તે પરંપરાની યાદ ઉદેપુરના મહારાણાશ્રીને કરાવો આપવાનું ન જ હોય. શાઅપરંપરા અને...રિવાજ ધ્યાનમાં લઈ ઉદેપુર દરબારે દેવદ્રવ્યને દુરૂપયોગ અટકાવ જ જોઈએ અને તે માટે સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાએ પણ ઘટતું બધું જ કરવું જોઈએ, એટલે જરૂર પડે તે જમ્બર સંગ્રામ પણ ખેલવો જોઈએ. –“શાસનસુધાકર” તા. પ-૭-૧૭ને અંક For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir mm 312 म १० જેને વર્તમાનપત્રોના અભિપ્રાય ___ मंदसौरथी प्रगट यतुं "ध्वज" साप्ताहिक " एकलिंगजी के राज्य में"। भारत धर्मप्रधान देश है। यहां राजनीति भी धर्म के पीछे चलती है। संसार के दूसरे देश भले ही राष्ट्र और राष्ट्रीयता को पहला और धर्मको दूसरा स्थान दें, मगर भारत वह देश है, जो धर्म को सर्वप्रथम और शेष सब को गौण समझता है । जिना साहब की जिद का प्रत्यक्ष परिणाम ' हिन्दु-विभाजन' इसका ताजा सबूत है। ऐसे धर्म-प्रधान भारत की उस धर्मजीवी रियासत में जहां की उज्ज्वल वंश-परम्परा की वर्तमान कडी महाराणा श्री भूपालसिंहजी अपने राज्य को भगवान एकलिंगजी का राज्य बता कर स्वयं को उनका मंत्री घोषित कर शासनचक्र चलाते है, जब वहां मंदिर-निधि को विधान की जंजीर में कस कर भगवान को एक कोने में रख उसे विश्व-विद्यालय की अधिकृत सम्पति घोषित कर देते हैं तब धार्मिक जनता वास्तविक राज्याधिकारी (एकलिंगजी) के दरबार में उनके मन्त्री ( महाराणाजी ) के स्वेच्छाचारी अन्याय के विरुद्ध स्वरोन्नत करती है तो क्या बुराई करती है ? हम विश्व-विद्यालय के विरोधी नहीं, न ज्ञान-यज्ञ के रोडे ही हैं । हम तो महाराणा द्वारा संस्थापित उद्घाटित संचालित इस हिन्दी विश्व-विद्यालय से इतने अधिक प्रसन्न और गद गद हैं कि स्वयं महाराणा भी शायद न होंगे। मगर विश्व-विद्यालय को द्रव्य-सहयोग का जो मार्ग जिस ढंग से अपनाया गया है हम उससे सहमत नहीं हो सकेंगे। सुना है कि मेवाड के मंदिरों की देवनिधि का काफी बडा भाग जबरदस्ती, बिना किसी से पूछे ताछे प्रताप विश्व-विद्यालय को दिया जा रहा है। जिस लाखों भकजनसमुदाय ने अपने मंदिरों और तीर्थों में वर्षों से आज तक अपनी गांठ और तिजोरियां श्रद्धाके वशीभूत हो कर खाली कर दी है उस देव-द्रव्य की छाती पर प्रताप विश्व-विद्यालय उसी तरह आ कर चढ़ बैठा है जिस तरह मेवाडी जनता की छाती पर मद्रासी प्राइम मिनिस्टर श्री टी. वि. राघवाचार्य महोदय आसीन हो गये थे । अफसोस है तो यही कि भक्ति की 'लक्ष्मी' पर सरस्वती देवी को दानवी बना कर बलात् चढाई करने के लिये धकेला जा रहा है और वह भी सरस्वती-भारती के तेजस्वी वरद पुत्र श्री क० मा० मुन्शी के करों द्वारा । कैसी विडम्बना है? आजतक लक्ष्मी सरस्वती पर अत्याचार करती रही, अपनी रौनक दिखा कर वह सीधी सादी सरस्वती को चिढाती रही, मगर आज यह उलटा व्यापार अशोभनीय और नयन-कटु हो उठा है। 'जय सोमनाथ ' का मुंशी क्या मेवाड में गजनवी के इतिहास को पुनः दुहराना चाहता है ? हिन्दुओं की देवनिधि इस तरह सह For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष १२ धर्मियों द्वारा ही छीनी जाने का उदाहरण प्रस्तुत कर क्या विधर्मी शासकों को यह अधिकार देना नहीं है कि हिन्दु-मन्दिरों की देवनिधि का कोई भी हकूमत या स्वेच्छा से किसी दूसरे काममें उपयोग कर सकता है ? केसरियाजी आदि तीर्थों की जनता द्वारा भेंट देवनिधि प्रताप विश्व-विद्यालय के लिये तो नहीं की गई थी ? उसे तो उन्हीं तीर्थों की दशा सुधारने में तथा वहां की जनता की इच्छा से वहां के धार्मिक कार्यो की उन्नति में लगाया जा सकता था। मगर यह न कर किया गया ठीक इसका उलटा । विश्व-विद्यालय खोले महाराणा, नाम हो महाराणा का, मगर खर्च लिया जाय जनता द्वारा पाई पाई कर संचित देव-द्रव्य-निधि से ! क्या खूब है !! यदि ऐसा ही था तो इस शुभ कार्य में उन धार्मिक समुदायों, जो सारे देश के कोने २ से अपनी धर्म-भावना लिये अपने इन तीथी में पहुंचते और सश्रद्धा धन दान करते हैं की राय क्यों न लेली गई ? श्री क० मा० मुंशी बैरीस्टर हैं। बैरीस्टर के नाते अपनी तर्क बुद्धि से वे रात को दिन और दिन को रात सिद्धि कर सकते हैं। यह मानने में हमें कोई आपत्ति नहीं । मगर श्री मुंशी न भूले कि वे कोर्ट बैरोस्टर नहीं, 'गांधीवादी बैरीस्टर ' हैं। सत्य अहिंसा के पक्के समर्थक हैं। पूज्य बापूने कहा था-" सत्य अहिंसा को खोकर मैं भारतको आजादी भी कबूल नहीं करूंगा।" उन्हीं बापु के पदचिह्नों के अनुगामी और मेवाडी महाराणा के परामर्शदाता से ऐसी बड़ी भूल और अन्याय कैसे हो गया, आश्चर्य है ! ___ यदि मेवाड की सत्ता आज प्रताप विश्व-विद्यालय के लिये मंदिरों की देवस्थान निधि हड़प सकती है तो कल भोपाल या निजाम, या जावरा भी किसी उर्दू-युनिवर्सिटी के लिये अपने शासनांतर्गत हिन्दु-देवस्थानों तथा तीर्थो की अपार सम्पदा पर अपने हक का दावा कर सकती हैं। यदि पहली बात सही है, तो दूसरी भी दुरुस्त होनी ही चाहिए। ____ अतः मेवाड़ के नये विधान में श्री एकलिंगजी के राज्य में श्री केसरियाजी आदि तीर्थ-देवताओं की धर्मनिधि को विश्व-विद्यालय निधि के रूपमें जो घोषित किया जा रहा है उसे तुरन्त ज्योंकी त्यों रहने का ऐलान किया जाय । देव-द्रव्य में से यदि कुछ राशि विश्व-विद्यालय को देना ही है तो न्यायानुसार उस धार्मिक जनता का मत जान लिया जाय जिसकी 'बूंद-बूंद' भेंट हो वह अपार निधि है। यदि ऐसा नहीं हुआ और चन्द 'बड़ों की मर्जी' ही सर्वोपरि मानी गई तो हमें डर है कि भारतकी हिन्दू और जैन मतावलम्बी जनता अपनी तीर्थनिधि की रक्षा में उसी तरह धर्म-युद्ध छोड देगी जिस तरह कि कोई सद्गृहस्थ अपने घर की लुटती लाज बचाने में सब शक्ति लगा देता है। --" ध्वज" ता. २२-७-४७ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદેપુરના સુધારાના શિલ્પી - ઉદેપુર રાયે પોતાની પ્રજાને બંધારણીય સુધારા આપ્યા છે અને તેનું ધડતર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કર્યું છે, એ જાણીને શ્રી મુનશીને પીછાણનારાઓએ બહુ મેટી આશાઓ બાંધી હતી, પરંતુ એ “સુધારાને બંધારણીય સુધારા કહેવા તે ખરને ઘેાડા તરીકે ઓળખાવવા જેવું છે ! રા* કર્તાની પુરાણી અાપખુદીને તે અખંડ અને અભંગ રાખે છે, માત્ર એની ઉપર ધારાસભાને ગાઢો એ ઢાડીને તેને બંધારણુના નામ પાછળ છૂ૫ વવામાં આવ્યું છે. શ્રી મુનશીએ એવા નવા સિદ્ધાંત સ્થાપવાનો પ્રયાસ કર્યો છે કે, તે વાડનું સાર્વભૌમત્વ લાામાં નહિ પણ એકલિગેશ્વર મહાદેવમાં છે અને તે ઉદેપુરના મહારાજા મારફત તેને ઉપયોગ કરે છે ! આમ ગેમણે રાજવંશી પ્રતિષ્ઠા, રવામાં કરીને પીળા પ્રદેશ માં ધસડીને મધ્યયુગમાં મૂકી, શ્રી જનનારાયણ વ્યાસ કહે છે તેમ, રાજસ્થાની પ્રજાની ભારે કુસેવા કરી છે. આ યોજનામાં દેવસ્થાનનિધિને સરકાર તેમ ધારાસભાના ક્ષેત્રની મર્યાદા બહાર મૂકી એ નિધિની વ્યવસ્થા માટે રાજાને સભાસદે નીમવાનો અબાધિત હક આપ્યો છે. ધારાસભામાં ૫૬ બેઠક રાખી છે તેમાં જેમને પ્રજાના પ્રતિનિધિઓ કહી શકાય તેવા તો પચીસ ટકા જ આવી શકશે, બાકી ૧૦ બેઠકૅ જાગીરદારોને, ૧૦ વિશિષ્ટ હિતવાળામ, ૧૦ મીલાને તથા પછાત વર્ગોને, ૪ મુસ્લીમોને, ૨ મજુરોને અને ૧ સ્ત્રીઓને વહેંચવામાં આવી છે. રાજ તન ચલાવવા એક વડાપ્રધાન, ત્રણ પ્રધાનો અને ધારાસાક્ષાને પ્રમુખ એ ૫ ચેયની નીમણુક પણ મહારાજા જ કરશે ! આમ છતાં લશ્કર, પરદેશ સાથેનું રાજ કારણુ, યોજના અને ખીલવણ એ ખાતાં રાજ્યત ત્રન', મહારાજાએ જાતે નિમેલા સભ્યોને સેપિવામાં નહિ રમાવે! તેની ષ્યવસ્થા કેવી રીતે કરવી તે મહારાજની વિવેકમુહિં પર છવામાં આવ્યું છે. આ ચાર ખાતાંના ખર્ચ પર ધારાસભા મત આપી નહિ શકે. રાજાના ખાનગી ખર્ચ માટે રૂ. ૨૫ લાખ અથવા રાજ્યની કુલ મહેસુલના દસ ટકા, યુવરાજ માટેના ખર્ચની રકમનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે, રે. ૭૫ હજાર વઠા મહારાણીજી માટે, ઉપરાંત રાજા અને રાજકુટુંબના મહેલોના નિભાવ, મરામત અને શણગાર માટે થાય તેટલું અમર્યાદ ખર્ચ, તે ઉપરાંત રાજકુટુંબના " tળાનાં શિક્ષણના તેમજ ખારાકી પોશાકી ખર્ચના અલગ ખાતાનું ખર્ચ પણ રાજ્ય નિજોરીમથિી આપવાનું. આ પછી ધારાસભાને મત માપવા માટે અંદાજપત્રમાં કેટલી રકમ બાકી રહેશે તે તે શ્રી મુ- શી જાણે ! શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલય તેમ નિધિ અને સંસ્થાઓને પ્રજાકીય અંકૂશ કે લા મવગથી એમણે છેક જ અસ્પૃશ્ય રાખ્યા છે ! જ્યારે હિંદ સંપૂર્ણ સ્વતંત્ર થવાનું છે તે સમયે. બી મુનશી જેવા રાષ્ટ્રવાદી કેગિસી નેતા રિયાસતી પ્રજા માટે આ પ્રકારના બંધારણીય સુધારા” થડે તે બેશક આશ્ચર્યકારક છે. દેવ અને દેવાંશીઓના હિલાઓ વચે આમાં લોકશાહી જેવું કશું જ દેખાતું નથી, એથી મેવાડી પ્રજાની જવાબદાર ૨'જ્યતંત્રની ભાવના સહેજ પણ સંતોષાય તેમ નથી. ‘હિંદનું પ્રજાસત્તાક તંત્ર રાજવંશી પ્રતિષ્ઠામાંથી તેની શક્તિ મેળવી નહિ શકે ' એ સિહતિનું પ્રતિપાદન કરનારા શ્રી મુનશીએ ઉદેપુરનું આવું બંધારણ યે જીને પ્રજાને દગો દીધા છે અને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. e (તા. ૬-૭–૪૭ના પ્રજાબ'ધુમાંથી) “જૈન” તા. ૧૩-૭-૪૭ આ અકે પ્રગટ કરી રવાના કર્યો ૪ તા. ૨૩-૭-૪૭ ના રોજ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - Shu Jalna Satya Prakasha, Regd. No.B. 3801 બી જન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા યોગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો મા (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અને તેમાથી સમૃદ્ધ અકે : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આનો વધુ). (2) દીપોત્સવી અંક mગવાન મઠ્ઠાવીરસ્વામી પછીનાં 10 0 વષ' પછીનાં સાતસો વર્ષના જેન , ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અક મૂલે સવા રૂધિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી | સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અકે H મૂલ્ય દોઢ રૂપિય. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અક્રો [1] કમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના આ જવાબરૂપ રોમાથી સમૃદ્ધ અંક: મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલ શ્રી જેન સત્ય પ્રકાશ'ની ત્રીજા, ચોથા, પાંચમા, સાઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું પ્રાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - - -લખેશ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેરિશભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રકઃ-મગન ભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પા. એ. ન. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, શિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only