SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Â૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ હકીકત હકીકત આવી છે કે—કમીશનના રીપોર્ટને નામે જે હકીકત પ્રગટ કરાઈ છે તે તરીકે ખાટી છે એમ જે ક્યું છે તે બરાબર ઢાવા વિષે ખાત્રી થાય. કમીશને ભુલ કરી હોય તે બનવાજોગ છે. તેમ હેય તે તે ચલાવી લેવા જેવી નથી, પશુ કમીશનના રીપેાતેની નકલ જ કર્યા અપાય છે? કમીશનને રિપેટ છૂપાવવાનુ` શુ` કારણુ છે ? અમે ઇચ્છીએ છીએ કે—ઉદેપુરના મહારાણા સાહેબ હજી પણ વિચાર કરે અને દેવદ્રવ્ય ચાત રીતે વિશ્વવિદ્યાલય સ્થાપ્યાની નામના મેળવવામાં વસ્તુતઃ આમર્ નથી પશુ કલંક જ છે, એં વાતને સમજે. જૈતેએ આ સંબધી શ' કરવું જોઇએ——તેની કેટલીક વાતા આવી હી છે, પણ શેઠ આણુજી ક્લ્યાણજીની પેઢીએ આ પ્રશ્નને હાથ ધર્યા છે અને અમે ચ્છિીએ છીએ કે—શેઠ આ. કૅ પેઢીના પ્રતિનિધિ સાહેબે આ પ્રશ્નનુ હેફ્લુ. મને શ્યામી નિરાકરણ લાવીને જ અટકશે, તેમને જો મેગ્ય લાગે તા તેઓ સમાજની જાણુ માટે જે કાંઈ જાહેર કરવા જેવું હાય તે જાહેર કરે, તેા તેથી શ્રીસધના ભાઈઓને આશ્વાસન મળે. —“ વીરશાસન,” તા. ૧૧-૭–૪૭ અને તા. ૧૮-૭-૪૭ના એ અક્રા. [ વર્ષ ૧૨ www. હળિયાથી પ્રગટ થતા “શાસનસુધાકર” પાક્ષિકમાંના લેખ દેવદ્રવ્ય ઉપર પાકિસ્તાની આંખ કેમ ?” [ પૂ, મુનિ શ્રી કુમુદવિજયજી મહારાજ-મુંબઈ, ગાડીજી જૈન ઉપાશ્રય ] દેવદ્રવ્યના વિરાધ ઘણાં વર્ષોથી થતા આવ્યા છે, પણ શ્રી કેશરીયાજી જેવા પ્રસિદ્ધ તીની તમામ સ ંપત્તી પ્રતાપ વિશ્વવિદ્યાશ્ચય જેવી લૌકિક કેળવણીની સંસ્થાને સોંપવાના નિણૅય ઉદ્દેપુર દરબારે કર્યાં હોવાથી ફરી એ ચર્ચાને સ્થાન મળ્યું છે. દેવદ્રવ્યની માન્યતા અલ્લા મદિરમાગી એમાં છે, પણુ જૈન મદિર માગીએાની તે વિષેની માન્યતા ખાસ એ વિશિષ્ટતા ધરાવે છે કે, ખુદ્દ દેવ, દેવાલય અને દેવા અલંકારાદિ કાયમી સાધના સિવાય ખીજી કશી ખાતામાં તે વપરાય નહિ, જ્યારે જૈનેતર મદિરમાસી એ દેવદ્રવ્યને ભક્તો માટે પણ અન્નદાન, જ્ઞાનજ્ઞાન, ધમશાળા, ગૌશાળા આદિમાં પ્રકારે ખચી શકે છે. ચૈઞાની માન્યતા મુજબ છતા પણ દેવદ્રવ્યને દેવકાર્યાં વાપરે છે, પશુ જૈનેતરાની કલ્પના મુજબ જૈના દેવદ્રવ્યને દાનાદિમાં કિં વાપરી શકે જ નહિ. ધૃતરાનાં મદિરા કતાં જૈન અદિરા સુસ્થિતિમાં હાય છે, તે દેવદ્રવ્યની આ શુદ્ધ માન્યતાને જ આાભારી છે. ગૌશાળા, પાઠશાળા, ભેાજનશાળાદિ પરાપકારનાં કાર્યમાં ખવામાં પણ જેના આગળ પડતા ભામ લે છે, તે પ્રત્યક્ષ ક્રૂખાય છે. છતાં, દૈવદ્રવ્યની જૈનાની માન્યતાને ના પહેાંચાઢવા તે પાાિની પ્રવૃત્તિનું જ ોતક છે. For Private And Personal Use Only શ્રો ક્રેસરીયાજી દેવસ્થાનની સુધારણા માટે ઘણા અવકાશ છે. અને સમસ્ત મેવાડન માંનાં જિનાલયાને પણુ દેવદ્રવ્યની આવશ્યકતા છે. એવી હાલતમાં જૈતાનુ દેવદ્રવ્ય ક્રેાલેજ માટે આપી દેવું એ મેાટા અન્યાય અને વિશ્વાસધાત છે.
SR No.521633
Book TitleJain_Satyaprakash 1947 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy